SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ 2/52,53 208 લતા, વ્રણ, પર્વક, હરિત ઔષધિથી ઉપસ્થિત ત્વચા, છમ, પ્રવાલ, પલ્લવ, અંકુરુ પુષ્પ, ફળ સમુદિત અને સુખોપભોગ્ય થયેલું જોશે. જોઈને ભિલોમાંથી શીuતાણી નીકળશે. નીકળીને હષ્ટ-તુષ્ટ થઈ એકબીજાને બોલાવશે. એકબીજાને બોલાવીને તે મનુષ્યો (પરસ્પર) આ પ્રમાણે કહેશે - ઓ દેવાનપિયો ભરતક્ષેત્ર વૃદ્ધિ પામેલ વૃક્ષ, ગુલ્મ, ગુચ્છ, લતા,. હલ્લિ, તૃણ, પર્વત, હરિત માનવ સુખોપભોગ્ય થયું છે, તો તે દેવાનુપિયો ! આપણે જે કંઈ આ જ પત્ત અશુભ, ફુણિમ આહારને કરતા હતા, તે અનેક છાયા સુધી વજનીય કરીશું તેની છાયાને પણ સ્પણ નહીં), ઓમ શ્રીને સમીચીન વ્યવસ્થા કરશે. ત્યારપછી તેઓ તે ભરતક્ષેત્રમાં સુખપૂર્વક મણ કરતાં-કરતાં વિચરણ કરો . [53] ભગવાન ! તે આરામાં [ઉત્સર્પિણીના બીજા આરામાં) ભરત ક્ષેત્રના કેન પ્રકારે આકાર-ભાવ-પ્રત્યાવતાર વિરૂ થશે ? ગૌતમાં બહુરામ રમણીય ભૂમિભાગ થશે અવ4 કૃત્રિમ અને કૃત્રિમ મણીથી શોભિત થશે.. ભગવન ! તે આરામાં મનુષ્યોના કેવા આકાર ભાવ આદિ સ્વરૂપ થશે ? 204 જંબૂલીપપ્રાપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ તે આરામાં આયુષ્યમાન શ્રમણા 42,000 વર્ષ જૂની એક કોડાકોડી સાગરોપમ કાળ વ્યતીત થયા પછી અનંત વર્ણપયરિયોથી ચાવતું અનંતગુણ પરિદ્ધિથી વધતાં-વધતાં આ સુષમદૂષમા નામે અારો [સમય-કાળ] પ્રાપ્ત થશે. ઉક્ત સમય ત્રણ ભેદે વિભાજીત થશે. પહેલાં વિભાગ, મધ્યમ મિભાગ, પાછલા ભાગ. ભગવના તે આરામાં પહેલાં વિભાગમાં ભરતક્ષેત્રનો કેવા પ્રકારે અાકારભાવ-પ્રત્યવતાર થશે? ગૌતમ બહુરામરમણીય યાત¢ થશે. મનુષ્યોની જે પ્રકાર અવસર્પિણીના છલ ભાગની વક્તવ્યા છે, તે કહેતી, માત્ર તેમાં કુલકર અને ભરવાની ન કહેતા. બીજ કહે છે કે - તે આરામાં પહેલા નિભાગમાં પંદર કુલરો ઉત્પન્ન થશે. તે આ પ્રમાણે - સુમતિ ચાવત ઋષભ, બાકી બધું પૂવવ4 જાણવું. દંડનીતિઓ ઉલટા ક્રમે જણવી. તે આરાના પહેલાં વિભાગમાં રાજધર્મ માવત્ ધર્મચાસ્ત્રિ વિચ્છેદ પામશે. તે આરાના મધ્યમ અને છતાં ભાગમાં આવતું પહેલી અને મધ્યમ પ્રિભાગની વકતવ્યતા, જે અવસર્પિણીમાં કહી, તે કહેવી. સુષમા કરો પૂર્વવત, સુષમસુષમા પણ પૂર્વવત્ કહેવો. ચાવત છ ભેદ મનુષ્યો અવત શનૈશ્ચારી છાદિ પૂર્વવત. વિવેચન-પ૨,૫૩ : ત્યારપછી તે મનુષ્યો ભરતક્ષેત્રને ચાવત સુખોપભોગ્ય જુએ છે. જોઈને બિલોમાંથી જલ્દીથી નીકળે છે. નીકળીને આનંદિત થયેલા અને સંતોષને પામેલા એવા તે પછી અન્યોન્યને બોલાવશે બોલાવીને આ પ્રમાણે કહેશે, હવે તે શું કહેશે ? તે કહે છે - ઓ દેવાનુપિયો ભરતક્ષેત્ર વૃદ્ધિગત વૃક્ષવાળું વાવ સુખે ઉપભોગ્ય થયું છે, તેથી હે દેવાનપિયો આપણે આપણી જાતિનાએ કંઈપણ આજથી અશુભ, કુણિમમાંસાહારનો આહાર કરશે, તે પુરુષ અનેક છાયા વડે, ભોજનાદિમાં સાથે પંક્તિમાં બેસવની જે શરીર સંબંધિ જે છાયા, તે પણ વર્જવી. તેનો અર્થ આવો છે - તેમની અસ્પૃશ્યતાથી શરીર સ્પર્શ તો દૂર રહ્યો, તેના શરીરની છાયાનો સ્પર્શ પણ વર્જનીય છે. * X - X - એ પ્રમાણે સંસ્થિતિ-મર્યાદાની સ્થાપના કરશે. સ્થાપીને ભરતવર્ષમાં સુખે સુખે અભિરમાણ - અર્થાત્ સુખપૂર્વક ક્રીડ કરતાં-કરતાં વિચરશે - પ્રવર્તશે એમ જાણવું. હવે ભરતભૂમિનું સ્વરૂપ પૂછે છે - બધું પૂર્વવત્. [શંકા કૃત્રિમમણિ આદિ કરણ, ત્યારે તે મનુષ્યોને શિલ્પોપદેશક આચાર્યના અભાવથી અસંભવ છે. [તેનું શું ?] ગૌતમ! તે મનુષ્યોને છ દે સંધયણ, છ ભેદે સંસ્થાના ઘણાં રની હિાથી ઉક્ત ઉચ્ચત્વથી, જન્ય અંતર્મહત્ત, ઉત્કૃષ્ટ સાતિરેક સો વર્ષ આય પાળશે. પાળીને કેટલાંક નરકગામી તાવ કેટલાંક દેવગતિ ગામી થશે, સિદ્ધ થસે નહીં તે આરામાં ર૧,૦૦૦ વર્ષનો કાળ વીત્યા પછી અનંતા વપચયિોથી ચાવતું વૃદ્ધિ પામતા - પામતાં આ દૂષમસુષમાં નામે કાળ હે આયુષ્યમાન શ્રમણ પ્રાપ્ત થશે. ભગવના તે રામાં ભરતક્ષેત્રના કેવા આકા-ભાવ-પ્રત્યાવતાર થશે ? ગૌતમ બહુરામ રમણીય યાવતુ અકૃત્રિમાદિ પૂર્વવતું. ભગવન! તે આરામાં મનુષ્યોના કેશ અાકાર-ભાવ-પ્રત્યાવતાર થશે ? ગૌતમાં તે મનુષ્યોને છ ભેદ સંધયણ, છ ભેદ સંસ્થાન, ઘણાં ધનુષ્યો ઉd ઉચ્ચત્વથી, જય અંતમુહૂર્વ અને ઉત્કૃષ્ટ પૂવીડી આયુનું પાલન જશે, પાલન કરીને કેટલાંક નરકગામી થશે ચાવત કેટલાંક સર્વે દુ:ખોનો અંત જશે. તે જ આરામાં ત્રણ વંશ ઉત્પન્ન થશે. તે આ પ્રમાણે - તી િવશ, ચક્રવર્તીદંશ, દશાર્ણવંશ. તે આરામાં 23-diioi , ૧૧-ચક્વતો , બબલદેવો અને ૯-વાસુદેવો સમુત્પન્ન થશે.
SR No.009016
Book TitleAgam Satik Part 25 Jamboodwippragnapti Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy