SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ 2/46 17 સમુદ્રથી સરોદકને લાવો, ત્યારે તે અભિયોગિક દેશે ક્ષીરોદક સમુદ્રથી ક્ષીરોદકને લાવે છે. ત્યારપછી તે દેવેન્દ્ર દેવરાજ શક તિક્તિના શરીરને ક્ષીરોદક વડે સ્નાન કરાવે છે, કરાવીને તેને સસ્સ શ્રેષ્ઠ ગૌશીર્ષ ચંદનથી અનુલેપન કરે છે, કરીને હંસલક્ષણ - શેત પટણાટક પહેરાવે છે, પછી સર્વ અલંકારો વડે વિભૂષિત કરે છે. ત્યારપછી તે ભવનપતિ યાવતુ વૈમાનિકો ગણધરના શરીરને અને અણગારના શરીરોને ક્ષીરૌદક વડે સ્નાન કરાવે છે, પછી તેને સરસ-શ્રેષ્ઠ ગોશN ચંદન વડે અનુલેપન કરે છે. કરીને અહત-ન ફાટેલા દિવ્ય દેવદૂબવસ્ત્ર યુગલ પહેરાવે છે, પહેરાવીને સને અલંકાર વડે વિભૂષિત કરે છે. ત્યારપછી તે દેવેન્દ્ર દેવરાજ શક્ર ઘણાં ભવનપતિ રાવત વૈમાનિક દેવોને આ પ્રમાણે કહે છે - ઓ દેવાનુપિયો ! જલ્દીથી ઈહામૃગ, ઋષભ, અશ્વ ચાવત વનલતાના ચિત્રોથી ચિકિત ત્રણ શિબિકાઓની વિદુર્વા શે. એક તીefક્ત ભગવંતની, એક ગણધરોની, એક બાકી રહેલા અણગારોની ત્યારે તે ઘણાં ભવનપતિ રાવત વૈમાનિકો ત્રણ શિભિન્ન વિદુર્વે છે - એક તી%િ ભગવંતની, એક ગણધરોની, એક બાકીના અણગારોની. ત્યારપછી તે દેવેન્દ્ર દેવરાજ શક્ર ઉદાસ, આનંદરહિત અને આથપૂર્ણ નયનથી ભગવંત તીરના વિનન્ટ જનમ-જરા-મરણવાળા શરીરને રિબિકામાં આરોહે છે. આરોહીને ચિતામાં સ્થાપન કરે છે. ત્યારે તે ઘણાં ભવનપતિ રાવત વૈમાનિક દેવો ગણધરોના અને અણગારોના કે જેમના જન્મ-જરા-મરણ નષ્ટ થયેલા છે. તેમના શરીરોને શીબિકામાં આરોહે છે. આરોહણ કરીને ચિતામાં પે છે. ત્યારપછી તે દેવેન્દ્ર દેવરાજ શક્ર નિકુમાર દેવોને બોલાવે છે, બોલાવીને તેમને આમ કહે છે - ઓ દેવાનુપિો ! જલ્દીથી તીકરની ચિતામાં ચાવતુ અણગરોની ચિંતામાં અનિકાયની વિક્રર્વણા કરો, કરીને મારી આજ્ઞા મને પાછી સોંઓ. ત્યારે તે અગ્નિકુમાર દેવો ઉદાસ, આનંદરહિત થઈ, અશ્વ પૂર્ણ નયને તીકિજનની શિતા વ4 અણગારની ચિતામાં અનિકાની વિરા કરે છે. ત્યારપછી દેવેન્દ્ર દેવરાજ શક સુકુમાર દેવોને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહ્યું - ઓ દેવાનુપિયો / જલ્દીથી તીર્થની ચિતામાં ચાવતુ અણગારોની ચિંતામાં વાયુકાયને વિકર્ણો વિકુવીને અનિકાયને ઉવાલિત ક્રો અને તીથલના શરીરને, ગણધરોના શરીરને અને અણગારોના શરીરને અનિસંયુક્ત કરો. ત્યારે તે વાયુકુમાર દેવે ઉદાસ, ઇનંદરહિત અને અન્નપૂર્ણ નયનવાળા [25/12] 138 જંબૂઢીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ થઈ તીણક્તિની ચિતામાં ચાવત વિકુણા કરીને અનિકાયને પ્રવાહિત રે છે. કરીને વીના શરીરને ચાવતુ અણગારના શરીરોને અગ્નિસંયુક્ત કરે છે - [બાળે છે.] ત્યારપછી તે દેવેન્દ્ર દેવરાજ શક ઘણાં ભવનપતિ રાવત વૈમાનિક દેવને આ પ્રમાણે કહે છે - ઓ દેવાનપિયે જલ્દીથી તીર્થકરની ચિંતામાં યાવ4 અણગારોની ચિતામાં કુંભાષ્ય અને ભારગ આથતિ વિપુલ પ્રમાણમાં અગર, તરક, ઘી, મધને નાંખો. ત્યારે તે ભવનપતિ રાવત તીર્થક્ર યાવત્ નાંખે છે.. ત્યારપછી તે દેવેન્દ્રદેવરાજ શક્ર મેઘકુમાર દેવોને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહાં - ઓ દેવાનપિયો જલ્દીથી તીદિની ચિતા યાવત આણગારોની ચિતામાં ક્ષીરોદક વડે નિધિ-શાંત કરો. ત્યારે તે મેઘકુમાર દેવો તીથરની ચિતાને યાવત નિવપત-શાંત રે છે. [રે છે.] ત્યારપછી તે દેવેન્દ્ર દેવરાજ શક્ર તીથમ ભગવંતની ઉપરની જમણી દાઢાને ગ્રહણ કરે છે. દેવેન્દ્ર દેવરાજ ઈશાન ઉપરની ડાબી દાઢાને ગ્રહણ ક્ય છે. અસુરેન્દ્ર આસુરાજ અમર નીચેની જમણી દાઢાને ગ્રહણ કરે છે. વૈરોગનેન્દ્ર વૈરોચનરાજ બલિ નીચેની ડાબી દાઢાને ગ્રહણ ક્યું છે. બાકીના ભવનપતિ ચાવ4 વૈમાનિક દેવો યથાઉં બાકીના અંગોપાંગને ગ્રહણ કરે છે, કોઈ જિનભક્તિથી, કોઈ પોતાનો ચાર સમજીને અને કોઈ ધર્મ સમજીને ગ્રહણ ક્ય છે.. ત્યારપછી તે દેવેન્દ્ર દેવરાજ શક્ર ઘણાં ભવનપતિ રાવત વૈમાનિક દેવને યથાર્ત આ પ્રમાણે કહે છે - ઓ દેવાનુપિયો ! જલ્દીથી સરિતનમય મહા વિશાળ ત્રણ ત્યાનુપને ક્રો. એક ભગવત તીરના ચિતા સ્થાને, એક ગણધરચિત્ર સ્થાને અને એક બાકીના અણગારોની ચિતા સ્થાને. ત્યારે તે ઘણાં દેતો તે પ્રમાણે ચાવત ત્રણ ચૈત્યસ્તુપ રે છે. ત્યારપછી તે ઘણાં ભવનપતિ રાવત વૈમાનિક દેને તીકરનો રિનિર્વાણ મહોત્રાવ કરે છે. કરીને જ્યાં નંદીશ્વરદ્વીપ છે. ત્યાં આવે છે, ત્યારે તે દેવેન્દ્ર દેવરાજ શક્ર પૂર્વીય અંજનક પર્વતમાં અષ્ટાલિકા મહોત્સવ કરે છે, ત્યારે દેવેન્દ્ર શકના ચાર લોકપાલો ચર દધિમુખ પર્વત ઉપર અષ્ટહિન મહોત્સવ કરે છે. દેવેન્દ્ર દેવરાજ ઈશાન ઉત્તરીય જનક પદ્ધતિ અષ્ટલિંકા મહોત્સવ 2 છે. તેમના લોકપાલો ચારે દધિમુખ ઉપર અષ્ટાબ્લિકા મહોત્સવ કરે છે. અમરેન્દ્ર દક્ષિણના જનકે, તેના લોકાલો દધિમુખ પd, બલીન્દ્ર પશ્ચિમી જનકે, તેના લોકપાલો દધિમુખે મહોત્સવ કરે છે. ત્યારપછી તે ઘw ભવનપતિ, વ્યંતર દેવો યાવત અષ્ટહિકા મહામહોત્સવ કરે છે, કરીને પોત-પોતાના વિમાનોમાં સ્ત્ર પોત-પોતાના ભવનો છે, જ્યાં
SR No.009016
Book TitleAgam Satik Part 25 Jamboodwippragnapti Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy