SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/૨૨ થી ૨૬ ૧૦૧ છે અથવા ક્રમથી આયુ, શરીરાદિ ભાવો ઘટાડે છે, તેથી તે અવસર્પિણી એવો આ કાળ છે. પ્રજ્ઞાપક અપેક્ષાથી તે પહેલા કહ્યો છે. ઉત્સર્પતિ-આરાની અપેક્ષાથી વધે છે, અથવા ક્રમથી આયુ આદિ ભાવો વધે છે, તે ઉત્સર્પિણીકાળ છે. ૨ કાર બંને આરાની સમાનતા, સમાન પરિણામતા આદિને જણાવે છે. તેથી પ્રશ્ન કરે છે - અવસર્પિણી કાળ કેટલા ભેદે છે ? છ ભેદે. (૧) શોભન વર્ષો જેમાં છે, તે સુષમા, સુષમા એવો આ સુષમા તે સુષમાસુષમા. - બંને સામાનાઈ છે, પ્રકૃષ્ણાર્થ વાચકવથી અત્યંત સુષમાં, એકાંત સુખરૂપ આ જ પહેલો આરો છે. તેવો આ કાળ, તે સુષમા સુષમા કાળ. બીજો સુષમાકાળ, ત્રીજો સુષમદુપમા • દુષ્ટ વપ જેમાં છે તે દુઃ૫મા, સુષમ એવો આ દુષમા તે સુષમદુષમા અર્થાત્ સુષમાનુંભાવની બહુલતા ચાને દુષમાભાવની અપતા. ચોથો દુષમ સુષમા અર્થાત્ દુષમ ભાવની બહુલતા, સુષમભાવની અલાતા. પાંચમો દુષમા, છઠો દુષમદુષમકાળ. એ પ્રમાણે ઉત્સર્પિણી સૂત્રો પણ કહેવા. પરંતુ છ એ કાળો વિપરીત ક્રમે કહેવા. દુષમદુષમારી સુષમસુષમાં કાળ. કાળને વિશેષથી જાણવા પૂછે છે - ભગવન્! એકૈક મુહૂર્તનો કેટલો ઉશ્વાસ પ્રમિત કાળ વિશેષ કહ્યો છે ? એક મુહમાં કેટલાં ઉગવાસ થાય છે ? ઉશ્વાસ શબ્દથી અહીં ઉપલક્ષણથી ઉચ્છવાસ-નિ:શ્વાસ સાથે જ લેવા. તેનો ઉત્તર- અસંખ્યાત સમય પ્રસિદ્ધ પટ-જ્ઞાટિકા ફાળવાના દષ્ટાંત બોલનારના સ્વરૂપનો પરમનિકૃષ્ટ કાળ વિશેષ સમયોનું વૃંદ, તેમનું જે મીલન, તેનો સમાગમ-એક થવાથી જે કાળમાન થાય છે, તે એક જઘન્યયુક્ત અસંખ્યાતસમય પ્રમાણની “આવલિકા” એવી સંજ્ઞાથી જિનેશ્વરે કહેલ છે. - X - X - X - X - X - X - X - X - X - X - સંખ્યાત આવલિકાનો ઉચ્છવાસ-અંતર્મુખ પવન, સંખ્યાત આવલિકાનો નિઃશ્વાસ-બહિર્મુખ પવન થાય. સંખ્યયત્વની ઉપપત્તિ આ પ્રમાણે – ૫૬ આવલિકાનો એક ક્ષલ્લક ભવ ગ્રહણ થાય, સાતિરેક ૧૭ ક્ષુલ્લકભવ, તે એક ઉવાસ - નિઃશ્વાસકાળ થાય. જેવા પ્રકારના ઉચ્છવાસ વડે મુહૂર્તમાન થાય, તે કહે છે – પુષ્ટ ધાતુવાળો, જરાયી ના હારેલ, વ્યાધિ વડે પૂર્વે કે હાલ અભિભૂતન થયેલ એવા મનુષ્યાદિના એક ઉચ્છવાસથી યુક્ત નિઃશ્વાસ, ઉચ્છવાસનિ:શ્વાસ, તે પ્રાણ કહેવાય છે. ધાતુહાનિ-જરાદિ વડે અસ્વસ્થ પ્રાણીના ઉચ્છવાસનિ:શ્વાસ વરિતાદિ સ્વરૂપપણે હોય, સ્વભાવસ્થ નહીં, તેથી હૃષ્ટાદિ વિશેષણ ગ્રહણ કર્યું. સાત પ્રાણ - ઉચ્છવાસ નિઃશ્વાસનો સ્તોક, સાત સ્તોકે લવ, ૩૩ લવોનો આ અધિકૃત જિજ્ઞાસા - પ્રશ્ન છે, તે મુહૂર્ત કહે છે. હવે ૩૭ લવના પ્રમાણથી સામાન્યથી નિરૂપિત મુહર્ત જ ઉચ્છવાસ સંખ્યા વડે વિશેષથી નિરૂપણ કરવા કહે છે - તેનો આ ભાવાર્ય છે - સાત ઉવાસથી તોક, સાત સ્તોકે લવ, તેથી x 9 = 8૯. અને 99 લવનો એક મુહd. ૪૯ x = ૩૩૩૩ થશે. તેથી 1993 ઉચશ્વાસે એક મુહૂd. ૧૦૨ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ બધાં અનંતજ્ઞાની વડે” એમ કહીને બધાં જિનોની એક વાક્યતા જ્ઞાપનથી સદેશ જ્ઞાનિત્વ સૂચવ્યું છે. - x - ૪ - હવે જે હેતુથી મુહાદિ પ્રશ્ન છે, તે માનવિશેષને કહી, દ્વિવિધ કાળ પરિમાણ જ્ઞાપન માટે ઉપક્રમ કહે છે - Uામુ ઈત્યાદિ. અનંતર કહેલ મુહd પ્રમાણથી ૩૦-મુહૂર્તનો અહોરx. ૧૫-અહોરમનો પક્ષ, બે પક્ષનો માસ ઈત્યાદિ સૂત્રાર્થવતુ જાણવું. છેલ્લે ૮૪ લાખ વર્ષનો એક પૂવગ કહ્યો. પછી ૮૪ લાખ પૂવગે • એક પૂ. પૂર્વનું પરિમાણ આ પ્રમાણે - ૭,૦૫,૬૦,૦૦,૦૦,૦૦,૦૦૦, આ પ્રમાણે પૂવગ-પૂર્વ ન્યાયથી સંખ્યા સ્થાન ઉત્તરોત્તર ગુટિતાંગ-ત્રુટિત ઈત્યાદિ - X• [અહીં હીરસૂરિજીની વૃત્તિનો સંદર્ભ છે .•* - વગિની અપેક્ષાએ પૂull છે, પૂર્વની અપેક્ષાથી ત્રુટિતાંગ પ્રધાન છે, તેની અપેક્ષાથી ગુટિંd, ઈત્યાદિ ચાવતું શીર્ષ પ્રહેલિકા સર્વ પ્રkalણ છે. કેમકે બકુતર પદાર્થ વિષયવંશી છે ઈત્યાદિ - X-] સૂરમાં એકથી નિર્દેશ કરાતા-૧૩-સંખ્યા સ્થાનો છે, લાઘવપધાન સુઝથી આ કહ્યું. પરંતુ આ મને બે ગુણાકાર ભ્રમજનક ન નાખવું. કેમકે ૮૪ ગુણકાને અનંતર જ કહેલ છે. તેથી આ શબ્દ સંસ્કાર માત્ર છે. ગુટિતાંગ-ત્રુટિત, અડડાંગ-વડ, ઈત્યાદિ સૂત્રાર્થવ જાણવું ચાવત્ ૮૪ લાખ શીર્ષ પ્રહેલિકાંગે એક શીર્ષપ્રહેલિકા થાય. તેની સ્થાપના આ પ્રમાણે છે – p૫,૮૨૬૩,૫30,930૧,૦૨૪૧,૧૫૯,૩૩૫૬.૯૯૫,૬૬૬૮,૯૬૧,૮૯૬૬,૮૪૮૦, ૮૦૧૮,૩૨૯૬. એ રીતે ૫૪ અંકો અને આગળ ૪૦ શૂન્ય આવે, એ પ્રમાણે શીર્ષપ્રહેલિકમાં આ બધાં ૧૯૪ સંખ્યાના અંક સ્થાનો થાય છે. આ માધુરી વાચના મુજબ અને અનુયોગદ્વારાદિ સંવાદિ સંખ્યાસ્થાન કહ્યા. - આ મારી વાચનાગત અને અનુયોગદ્વાણદિ સંવાદી સંખ્યા સ્થાનનું પ્રતિપાદન કર્યું. જ્યોતિકરંડક પ્રકીર્ણક સાથે વિસંવાદ છે. પરંતુ તેમાં વિચિકિત્સા ન કરવી. (હીરસુરીશ્વરજીની વૃત્તિનો સંદર્ભ-વલ્લભી વાયાની અને જ્યોતિષ દંડક બંનેમાં આ સંખ્યા ગણિત જુદી રીતે છે - પૂવગ-પૂર્વ, લતાંગ-લતા, મહાલતાં-મહલતા, etતિetiમતિte, મહલિનાંગ-માલિd, મહાકુમુદાંગમાકુમુદ, કુટિતાંગ-બુટિત, મહીં ગુટિતાંગ-મહાગુતિ, અટટાંગ-ટટ, મહા અટટાંગ-મધ અટટ ઊlહાંગ-હ, મોહાં-મહોહ, શીર્ષuહેલિકૉંગશીર્ષuહેલિકા - અહીં સંમોહ ન કરવો. દુર્ભિક્ષા દોષતી શ્રુતહાની થતાં જેને જેવી સ્મૃતિ હતી, તેને તેવી સંમતિ કરીને લખ્યું. એક મથુરા અને બીજીએ વલભી લખ્યું ઈત્યાદિ] - વલ્લભી વાચનામાં ઉd સંખ્યા ભેદથી તેની શીર્ષપ્રહેલિકા અંક સ્થાપના આવી જાણવી- ૧૮,૫૫, ૧૩,૫૫, ૦૧,૧૫, ૫૪૧૯, 00૯૬૯, ૯૮૧3૪, ૩૯૬so, ૩૯૩૪૬,૫૪૯૪૨, ૬૧૯૬૭, ૩૩૩૪૩, ૬૫૩૫, ૩૩૪૫૩, ૧૮૬૮૧, ૬. એ ૩૦ [૧] અંકો અને આગળ ૧૮૦ શૂન્ય થશે. જ્યોતિકરંડકમાં કહેલ શીર્ષ પ્રહેલિકામાં ૫૦ સંખ્યક અંક સ્થાનો થાય. અહીં સત્ય શું ? તે કેવલી જાણે. આટલા કાળમાનથી કેટલાંક રત્નપ્રભા નાક, ભવનપતિ, વ્યંતર, સુષમદુષમઆરના મનુષ્ય, તિર્યયોનું યથાસંભવ આયૂ માપે છે. આટલું માત્ર સમયથી શીર્ષ પ્રહેલિકા સુધી કાળ ગણિતસંખ્યા સ્થાન છે. આટલો શીર્ષ પ્રહેલિકા પ્રમેય સશિ પરિમાણ ગણિતનો વિષય -
SR No.009016
Book TitleAgam Satik Part 25 Jamboodwippragnapti Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy