Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अध्यात्म शान्ति.
रागद्वेष विजेतारं हातारं विश्ववस्तुमः शमपूज्यं गिरामीशं तीर्थेशं स्मृतिमानये ॥१॥
रचनार मुनीश्री बुद्धिसागरजी. __ गाम कापीठामा शेठ शा. रतनचंद लाधाजी
तथा शा. झवेरभाइ भगवानदास तरफथी
MNNIN
वकील शा. मोहनलालभाइ हीमचंदभाइए
ज्ञानप्रसारकमंडलद्वारा छपावी प्रकट कर्यु.
सने १९०३–वीर सं. २१३० भृगशीर्ष कृष्णपक्ष बधिया
-way/c. અમદાવાદ ६५ ४५मा
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન જ્ઞાન પ્રસારક મંડળ. આ મંડળ નીચે લખેલા હેતુથી સ્થાપવામાં આવ્યું છે અને તેથી દરેક જનબંધુને તેમજ પવિત્ર સાધુમુનિને આ મંડળનો આશય ફળીભૂત થાય તે માટે સારાં પુરતકો પ્રકટ કરવામાં સહાયભૂત થવાની વિનંતી કરવામાં આવે છે; તેમ જ કયા પ્રકારનાં પુસ્તક પ્રકટ થવા છે તે સંબંધી જે કાંઈ સૂચના કરવામાં આવશે તે ઉપર પૂરતું લક્ષ આપવામાં આવશે, જે કોઈ સગૃહસ્થ, બાઈ, મુનિરાજ વા સાધ્વી પાસે અપ્રસિદ્ધ થએલા ગ્રંથની પ્રત કે પ્રતે હોય તે ઉતરાવવા અમને સૂચવશે તે તે પ્રમાણે કરવા આ મંડળ તૈયાર છે.
આ મંડળને હેતુ થી જૈનધર્મના છપાયેલા તેમજ વગર છપાયેલા અને યોગ્ય ગ્રંથના ભાષાંતરે કરાવી તથા શોધન કરાવી તૈયાર કરાવેલાં પુસ્તકો છપાવી પ્રકટ કરવાને અને તે જૈનસમુદાયના ઉપયોગ માટે સસ્તી કીમતે વેચવાનો છે.
આ મંડળ તર્કથી સસ્તાં પુસ્તકો છપાવવાનું કાર્ય સરૂ થઈ ગયું છે માટે જેઓને જોઈએ તેઓએ પત્ર નીચેને શિરનામે લખી સૂચીપત્ર મંગાવવું. મુખ્ય એફીસ નજ્ઞાન પ્રસારક મંડળ, મુંબઈ, મુંબાદેવી શેઠ જીવણચંદ ધર્મચંદ ઝવેરીના માળામાં.
અમરચંદ કલ્યાણચંદ ઝવેરી,
ભગુભાઇ ફતેહુચંદ કારભારી, ઓનરરી સેક્રેટરીસ. જનજ્ઞાનપ્રસારક મંડળ,
અમદાવાદ,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
प्रस्तावना. उद्देश.
परमपवित्र परमात्मा श्री तीर्थकर महाराजना मुवधी स्याहार वचनामृतोपदेश भव्यात्माभोना हृदयमां वसी तेमने परमात्मा रुपे बनावेछे. श्री वीर परमात्मा आत्मा अने कर्म स्वरुप तथा बहिरात्मा अंतरात्मा परमात्मानुं स्वरुप कथन कर्तुं छे. तेनुं यत्कंचित ज्ञान अन्य भव्यात्माभने ग्रंथद्वारा प्राप्त करावकुं एज मुख्य उद्देश छे.
क्षमापना.
आ अध्यात्मशांति ग्रंथनो विषय वांचतां शंका पडे तो गुरुगमद्वारा समजी तेनो निर्णय करी लेवो. अत्र वीतराग वचन विरुद्ध भाषण थयुं होय ते पंडित पुरुषोए सुधारी वांचवं. अने ते संबंधी मिच्छामिदुक्कडं दतुं स्व परहितकारक आ ग्रंथ थाओ. इत्येव श्री शांतिः शांतिः शांतिः
आशीर्वाद.
भव्य जीवो स्याद्वाद वचनामृतालय अध्यात्मशांति ग्रंथ यांची व्यवहार भने निश्चयनयपूर्वक आत्मसाधन करी कर्म कलंक हरी परम मंगलमय शाश्वत शिवस्थान प्राप्त करो एवी मारी आकांक्षा सफल थाओ.
तथास्तु. श्री शांतिः शांतिः शांतिः
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩ શ્રીન 47äનાના: ___ ॐहैं।श्री सरस्वत्यैनमः
દાન-શાન્તિ.
-
(મંગલાચરણ અને પ્રજન. )
દુહા. રદ ર ત ભગવતિ ભારતૉ, હદયધરી નિશદિન; અડધદાયી ગુરૂ, ચરણકમળમાં લીન. ૧ | જિ રૂપ વિચારતાં, ભ્રાંતિ દશા દૂર જાય; રાગ દ્વેષ દૃરે ટલે, સમતારસ સુખ પાય. ૨ વપર કાશક દિનમણિ, આદ્રશ રચના સાર; કરતાં શિવસુખ સંપજે, લહિયે ભવજલ પાર. છે છે રાધામ શાંતિ તણે, ગ્રંથ રચું સુખકાર; કચાશક્તિ ઉદ્યમથકી, હવે પર ઉપકાર. જ ! ઈદેવ અરિહંત છે, વિહિત ગુરૂ મમ હોય સ્યાદવાદ (ધર્મ, જગ દિનમણિ, પ્રગટે તે સખ જોય. પ
_| | इन सरस्वति देवी नमस्कृत्यगिरां गुरुम् । अध्यात्मशांति नामानम् ग्रंथंकरोमि शांतिदं ।। १ ।।
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(२)
॥ ग्रन्थ प्रयोजन ॥ यद्यपि वहवो अंधाः सन्ति परोपकारिणः । तथाप्ययं सुबांधायः सत्वरमुपकारकः ॥ २ ॥ कांताधरसुधारवादात् कामिनां यत् सुखंभवेत् । अस्मदू ग्रंथस्य पाश्वतत् स्वल्यायते सुखोदधेः ॥३ अविज्ञात्म स्वरूपोयः समुग्धो भ्रमतिध्रुवं । अपारे घोरसंसारे तत्पांडित्यं दुखावहं ॥ ४ ॥ विनास्यावाद धर्मवै निर्वाणरि कुतोनृणां । अतोमोक्षाभिलाषाय सेव्योधर्मोजिनोदितः ॥ ५ ॥ द्रव्यभावात्मकोधर्मः वीतरागेण भापितः । कर्मनाशायतंधर्म सेवन्ते विबुधाजनाः ॥ ६ ॥
अथ प्राकृतभाषायां लिख्यते.
न्याम्स: આ જગમાં દરેક જીવે સુખની આશા રાખે છે; ભણ પાંચ કારણની સામગ્રી મળ્યા વિના તાત્વિક સુખ પામી શક્તા નથી. કોઈ જીવ ધનથી સુખ માને છે. કોઈ
ગથી સુખ માને છે. કેઈ રાજ્યથી સુખ માને છે. કોઈ સ્ત્રી સગથી સુખ માને છે. કઈ ખાવામાં સુખમાને છે. એમ દરેક જીવો પિતાની બુદ્ધિ પ્રમાણે તે તે વસ્તુમાં સુખ માને છે; પણ ખરૂં સુખ આત્માના સ્વરૂપનું સાન થવાથી થાય છે. તેને વિરલા જ જાણી શકે છે.
પ્રશ્ન–શું ધનથકી સુખ થતું નથી ? ધન વિના સુખ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કંઈ દેખાતું નથી તો આપ ધનમાં સુખ નથી એમ શા થી કહો છો?
ઉત્તર–હે ભવ્ય ! હજી તમે આત્માનું સ્વરૂપ જાપ્યું નથી ત્યાંસુધી ધનમાં સુખ માને છે; પણ જે ગુરૂ કુપાએ આત્માનું સ્વરૂપ જાણવામાં આવે તો તમારી ભ્રાંતિ દૂર થયા વિના રહેશે નહીં. જુઓ, પ્રથમ ધન છે તે નવ પ્રકારનું છે. ધન ધાન્ય ક્ષેત્ર વસ્તુ ર તુવ ગુખ્ય ઉદ્દે ચતુષ્પદ્ ઇત્યાદિ જે ધન છે, તેમાં જરા પ| સુખ દેખાતું નથી. આપણે જ્યારે જન્મીએ છીએ ત્યારે ઉપર મુજબ ગણવેલું ધન સાથે જન્મતું નથી તેમ આપણા મૃત્યુ બાદ તે ધન સાથે પણ આવતું નથી, ધન છે તે સુખ દુઃખનું કારણ છે. પણ તે જ કંઈ સુખ કહેવાય નહીં. સુખ કાંઈ આંખે દેખી શકાતું નથી. તાત્વિક સુખ તો અરૂપી છે. અને તે સુખ તે આત્મામાં રહેલું છે.
પ્રશ્ન–શું ત્યારે ધનથી દુઃખ થાય છે? અને જે દુઃખ થતું હોય તો કેવી રીતે થાય છે. તે બતાવે ?
ઉત્તર–હે ભવ્ય ! જુઓ, પ્રથમ ધન મેળવવાની આશાએ જીવ અનેક પ્રકારનાં દુઃખ સહન કરે છે. કેઈ સમુદ્રમાં પેસે છે. કેઈ પર્વત ઉપર ચઢે છે. કોઈ ગુલામ ગીરી કરે છે. કેઈ યાચના કરે છે, તો પણ તે ધન ભાગ્યવન મળી શકતું નથી. અને કદાપિ મળ્યું તો તેને
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪)
સાચવવાની ચિ’તા રહે છે. અને સુખે કરી ઊઘ આવતી નથી. દુશ્મનલે કે તેનું ધન લેવા સારૂ તેને મારી નાંખે છે દશ રૂપિયા મળ્યા તા સો રૂપિયા મળવાની આશા રાખે એમ ઉત્તરાત્તર આશા વધતી નય છે; પણ સુતેષ થ તે નથી. અને સતેષ વિના સુખ નથી. માટે તેવા ખાદ્ય ધનને ધિક્કાર છે. જુએ, રાત્રીના વખતમાં મમ્ભણશેડ બિચારા ધનપતિ છતાં પણ લાકડાં કાઢવા પડ્યા. તેમ ધવાશેકે માધનની અદેખાઇથી શ્રીપાળરાજાને માર વાના પ્રયત્ન કર્યા. એક વખત કુમારપાળરાત કરતાં ક્ રતાં કેઇ દેશમાં ગામની હાર આવ્યા. ત્યાં એક ઊંદર દ્વરમાં પેસી સેાનામહારા બહાર લાવત હતા અને તેના ઉપર બેસી નાચી ખુશી થતા હતા. રોનામા કુમાર
રાજાએ લેઇ લીધી ત્યારે તે ઊંદર ધનની સમતાથી મરણ પામ્યા. માટે આધનમાં કંઇ સુખ ભાગ નથી. અરૂ`સુખ તેા આત્મામાં રહેલુ છે. મરતી વખત ધનની મમતા ને રહે તે ઊદર, સર્પ, વિગેરેના અવતાર લેવા ડેછે. માટે અનાદિશ્ચલ અજ્ઞાન દશામાં રાખનારા દુઃખદાયી ધનથકી કશું સુખ થતુ નથી. ઉલટું તે થકી પા પની વૃદ્ધિ થાય છે અને પાપકર્મ કરી જીવ ચારશીલા
જીવાયેાનિમાં ભટકે છે. અને ચાર ગતિમાં અનેક પ્રકારનાં દુઃખ પામે છે, ધનને સારૂ પ્રથમ ત્રસ તથા થા
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫) વર જીવોની હિંસા થાય છે. અસત્ય વચન બોલવું પડે છે. ચોરી કરવી પડે છે. કેધ માન માયા અને લેભરૂપ ચાર કષાય છે તે ધનથકી વૃદ્ધિ પામે છે અને અંતે આસંધ્યાન થી રોદ્રધ્યાન થાઈ નરક તથા તિર્યંચની ગતિમાં જવું પડે છે. કોઈ માણસ કરેડાધિપતિ હોય પણ છે તે મ થાય તે સેનાના, મોતીના તથા હીરાના ઢબલા ઉપર બેસાડવાથી પણ તેનું દુખ મટતું નથી. તેને હા માંદા માણસને ઉલટું મરતી વખતે તે ધનની ચિંના થાય છે અને દુઃખ થાય છે. એવા માંદા પડેલા ક. રોડાધિપતિને સારું સારું અમૃત સરખું ભજન પણ ભાવનું નથી અને તેનાથકી સુખ થતું નથી. ધનની વૃદ્ધિથકી ધન મદ ઉત્પન્ન થાય છે. અને હમેટો છું, મારે જે કોઈ નથી, એમ પાપના વિચારો વારંવાર થયા કરે છે. ધનથકી વેશ્યાગમન કરવાની મરજી થાય છે, વિગેરે અનેક દુખનું સ્થાન બાહ્યધન છે. ધન કદાપિ હોય અને પુત્ર ન હોય તે બિચારો ધનવાન ચિંતાસમુદ્રમાં બુડી મરે છે. કદાપિ છેકરા હોય પણ ધન ન હોય તે પણ દુખ જ થાય છે. માટે એ અસાર પદાર્થથકી સુખ કદી થતું નથી. જે ઘણું ધન હોય અને પુત્ર જે ખરાબ પાકે કિવા કેઈ સગું મરી જાય; તેપણ બિચારા ધનવાને તે દુઃખનું દુખ જ રહે છે. ચકવર્તિરાજા હોય, વા કરોડાધિપતિ કઈ હોય; તે પણ આ અજ્ઞાનદશાથી
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬)
માનેલું ખાદ્યધન તેની સાથે જતુ' નથી. આ પ્રત્યક્ષ દે ખાતુ' શરીર પણ સાથે જતું નથી, તેા બીજી કઈ વસ્તુ જઇ શકે ? ત્યારે હું સુજ્ઞા ! વિચારે કે ધનથકી સુખ જે ચાય છે તે સધ્યારાગ સમાન જાણવું નિત્ય સુખ તે આત્માના ગુણૢાથકી થાય છે, લક્ષ્મી હાથીના કાન જેવી ચચળ છે, વિલીના ચમકારાની પેઠે નાશવંત છે, કે”ની વાંસે લક્ષ્મી કઢી ગઇ નથી અને જવાની પણ નથી. પુદ્ગલદ્રવ્ય જે જડરૂપ છે, નાશવ ́ત છે, તેને પતિ પુ રૂષો ધન માનતા નથી; પણ ખરૂ ધન તે આત્મામાં ૨હેલુ છે. તેની જો ઇચ્છા હોય તે ખાધનના ત્યાગ કરે, તેના ઉપરથી મમતા ઉતારા,તા આત્માનું ધન પામવાને ચેાગ્ય થશે. એ આત્મામાં રહેલું ધન કદાપિકાળે ના શ પામતું નથી, અને અદ્ભુત સુખ તેથી થાય છે. આભાનુ' સુખ અનંત છે. તને કેવલી ભગવાન્ સાક્ષાત્ જાણી શકે છે, સારૂં સારૂ ખાવાથી સુખ માનવું તે પણ તે શક્તિમાં રૂપાની ભ્રાંતિની પેઠે જાણવુ. સમજવુ કે ગે રોગમયં-ભાગ ભાગવવામાં અવશ્ય રોગના ભય રહેલ હોય છે. ઘણુ ખાવાથી અજીર્ણ થાય છે ને વખતે મરણુ પણ થાય છે. કદાપિ નિયમસર ભાજન કરવામાં આવે તે તે પણ અંતે એ ભાજ૫ જડ વસ્તુથકી આત્માનુ તાત્વિક સુખ અનુભવાતું નથી. આત્મજ્ઞાનીએ જે સુખ સુખ પામે છે તે સુખની આગળ લેશમાત્ર પણ પાલિક
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિસાબમાં નથી. સ્ત્રી સંભેગથી પણ સુખ નથી, કારણ કે સ્ત્રીનું શરીર જેવું બહાર દેખાય છે તેવું અંદર નથી. સ્ત્રીના દ્વારથી સદા અશુચિ વહન થાય છે. સાત ધાતુ થકી શરીર બન્યું છે. દુર્ગધમય છે તેથી સુખ કંઈ છે. જ નહીં. કામનો રસ ભેગવતાંસુધી મધુર લાગે છે અને સારા ભોજનનો રસ જમતાંસુધી મીઠે લાગે છે, પણ આત્મસ્વરૂપને રસ છે તે સદાકાળ અમૃત સમાન સુખકારી થાય છે. આત્મસ્વરૂપ જાણવાથી રાગ, દ્વેષરૂપી શત્ર નાશ પામે છે અને અનહદ શાંતિ થાય છે. આત્મરૂપ જાણવાથી મનમાં ઉત્પન્ન થતી વિકલ્પ સંક૯૫ની
ણિ નાશ પામે છે. અને નિર્વિકલ્પ દશાની પ્રાપ્તિ થાય છે. રોગોપચાર મનુષ્ય મનુષ્ય પ્રત્યે જુદે જુદે જેમ હોય છે તેમ ધર્મની ગ્યતા પણ મનુષ્ય મનુષ્ય પ્રત્યે ગુણવડે કરીને જુદી જુદી છે. આત્મસ્વરૂપ જાણ્યા વિના, અધ્યાત્મ અધ્યાત્મ પોકારવાથી કંઈ લાભ મળતો નથી. પણ તીર્થંકર મહારાજા કથિત શ્રાદ્ધધર્મ અને યતિધમને અનુસરી ગ્યતા મુજબ વ્યવહાર માર્ગમાં વતી આત્મસ્વરૂપ પામી શકાય છે. મુક્તિનગરી જવાને માટે એક શ્રાવકધર્મ અને બીજે યતિધર્મ એ બે રસ્તા સરળ છે. તેની મર્યાદામાં રહીને કર્મશત્રને પરાજય કરી શકાયે છે, જેમાં સેનિકો કિલ્લાવા બીજી મજબૂત જગ્યાનું અવલ બન કરી લઢે છે, તેમ આત્માર્થિ જીવ શ્રાવક વા સાધુ એ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૮)
બે માંથી ગમે તે ધર્મમાં રહી આત્મસ્વરૂપ પામી શકે છે. માટેજ મહોપાધ્યાય શ્રીયશોવિજયજી ઉપાધ્યાય આવાળ જ્ઞાતા અનુભવજ્ઞાને કરી કહે છે કે નિશ્ચય દ્રષ્ટિ ચિત્તમાં ધારણ કરી વ્યવહારમાર્ગ જે ચાલે છે, તે ભવ્યજી સંસારસમુદ્રનો પાર પામી શકે છે, પણ વ્યવહાર માર્ગને દૂર કરી જે નિશ્ચયમાર્ગનું અવલંબન કરે છે તે જનાજ્ઞાનું ખંડન કરે છે. માટે જ કહેવામાં આવે છે કે
શ ધર્મ-આજ્ઞાએ ધર્મ છે. ગીતાર્થ પરંપરાને અનુસરી જેમ આત્માનું હિત થાય તેમ પ્રવૃત્તિ કરવી જોઈએ. હવે આપણે વિચારે કે આમા છે તે ચાર ગતિમાં શા કારણથી ભટકે છે, તે શાસ્ત્રથકી માલમ પડશે કે મિથ્યાત્વ ગવાતિ અને ઘોર એ શરીરાદિ પુદૂગલ પ્રાપ્ત થવાનાં કારણભૂત છે. મિથાવ વરત કપાસ અને ચોથી કર્મ બંધાય છે. અને કર્મથક શરીર, વેશ્યા, સંઘયણ, પ્રાણ, વેગ આદિની ઉત્પત્તિ થાય છે. - હવે તમને બતાવે છે-કર્મના આઠ ભેદ છે.
१ ज्ञानावरणी २ दर्शनावरणी ३ वेदनी ४ मोहनी ૧ ૩પશુધર્મ ૬ નામ ૭ = ૮ અંતરાય, એ આઠ કર્મનું યત્કિંચિત્ સ્વરૂપ નીચે મુજબ જાણવું. જ્ઞાનાવરણીય કર્મ આત્મામાં રહેલા અનંત જ્ઞાનનું આચ્છાદન કરે છે. જેમ સૂર્યનું આવરણ વાઢળ કરે છે, તેથી
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સૂર્યને પ્રકાશ જેમ અટકાય છે તેમ જ્ઞાનાવરણીય કર્મના પુદગલના આચ્છાદનથી જ્ઞાનને પ્રકાશ અવરાયો છે. તેથી આપણે દુનિયામાં રહેલી દરેક વસ્તુનું સ્વરૂપ જાણું શકતા નથી, અને મૂઢ બની ગયા છીએ. એ જ્ઞાનાવરણય કર્મને દૂર કરવાને માટે પ્રયત્ન કરવો જોઈએ. પણ જ્ઞાનાવરણીય કર્મનું સ્વરૂપ જાણ્યા વિના તેનો નાશ શી રીતે થઈ શકે. માટે તેનું સ્વરૂપ કહે છે.
૧ જ્ઞાનાવરણીય કર્મના પાંચ ભેદ છે. ? मतिझानावरणीय. २ श्रुतज्ञानावरणीय, ३ अवधि ज्ञानावरणीय. ४ मनःपर्यायज्ञानावरणीय. ५ केवल જ્ઞાનાવરાજ, એ પાંચ ભેદ છે.
ત્યાં પ્રથમ પાંચ ઇંદ્રિય અને છઠું મન એ છ દ્વારા જે જ્ઞાન પ્રગટે છે તેને મતિજ્ઞાન કહે છે. તે મતિ જ્ઞાનના ૨૮ તથા ૩૩૬ ભેટ છે અને ચાર પ્રકારની બુદ્ધિ મેળવતાં ૩૬૦ ભેદ થાય છે.
ચાર બુદ્ધિનાં નામ-ઉત્પતિ ૨ વન િરૂ vરિણા ક ા એ ભેદનું આવરણ કરવા વાળું મતિજ્ઞાનાવરણીય કર્મ છે. જે જીવનાં આવરણ પાતળાં પડ્યાં છે તે જીવની બુદ્ધિ સારી નિર્મળ હોય છે. દરેક જીવ પ્રત્યે આવરણના પાતળાપણાની તારતમ્યતા છે, એ જ કારણથી મતિજ્ઞાન દરેક જીવને એક સરખું હોતું નથી. મતિજ્ઞાનાવરણીય કર્મને જે ક્ષય તેના
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦) કારણભૂત, જ્ઞાનભક્તિ, ગુરૂવિનય, શુદ્ધ ઉપદેશ, નિરગી શરીર, વિશાળમસ્તક છે. અને મસ્તકના ભેજા વગેરે નિમિત્ત કારણ છે. બ્રાહ્મી, વજ, માલકાંકણી, ગુંડ, ગાયનું ઘી, દૂધ, સાકર પ્રમુખ સારી વસ્તુનું ભક્ષણ અધિક અધિકતર મતિજ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમનું કારણ છે. જેવાં જેવાં જીને કારણે મળે છે, તેવી તેવી જીની બુદ્ધિ થઈ જાય છે, જે કુગુરૂની સંગત થાય તો તેથી દુબુદ્ધિની અસર થાય છે, કામનાં પુસ્તક વાંચીએ તે તેવી બુદ્ધિ થાય છે. જે નાસ્તિકનાં પુસ્તક વાંચીએ તે આપણી બુદ્ધિ ફરી જાય છે. માટે શાસ્ત્રકાર કહે છે કેસદ્ ગુરૂ સંગ અને સતુશાસ્ત્ર વિના ભવમાં ભટકાવનારાં પુસ્તકો વાંચવાં નહીં. અને જૈનધર્મથી વિપરીત મિથ્યાત્વ ધર્મનો ઉપદેશ આપનારાઓની સંગત કરવી નહીં અને કદાપી તેને ઉપદેશ સાંભળવામાં આવે તો ખાતી વખતે જેમ વિષ્ટાની વાત અપ્રિય છે તેવી રીતે તે ઉપદેશ મનમાં ધારણ કરવો નહીં અને અનંતરાની એવા તીર્થંકર મહારાજાએ બતાવેલા જૈનધર્મમાં પૂર્ણ શ્રદ્ધા રાખવી. પોતાની થોડી બુદ્ધિ હોય તો જનમ નાં પુસ્તક વાંચ્યાં વા સાંભળ્યાં ન હોય તે તેથી કોઈ બાબતની શંકા મનમાં થાય, તે ગુરૂ મહારાજને પૂછીને દૂર કરવી. જેટલું ન સમજાય તેટલું અજ્ઞાન સા - જવું, અને તે અજ્ઞાન ટાળવાને માટે વારંવાર જ્ઞાના
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ ) ભ્યાસ કરે.
૨ શ્રુતજ્ઞાનાવાળ–શ્રુતજ્ઞાન તેને કહે છે કે, જે સાંભળવાશથી જ્ઞાન થાય છે. પુસ્તક સૂત્ર એ સર્વ શત જ્ઞાન છે. શતજ્ઞાન જે છે તે મતિજ્ઞાનનું સહચારી છે. - તજ્ઞાનના ૧૪ ચાદ ભેદ તથા ૨૦ વીશ ભેદ પણ છે. તેનું
સ્વરૂપ કમથથી જાણવું. પઠન પાઠનાદિ જે અક્ષરમય વસ્તુનું જ્ઞાન છે, તે સર્વ શ્રતજ્ઞાન છે. તેનું આવરણ કરનાર કર્મને અતજ્ઞાનાવરણીય કર્મ કહે છે. આવરણની તારતમ્યતાથી ને વિચિત્ર પ્રકારે પ્રતિજ્ઞાન થાય છે. કોઈ એક વાર સાંભળે તે જમ પર્યત ભૂલે નહિ, કોઈ વારંવાર ઉપદેશ સાંભળે પણ પછીથી યાદિ માં જરા પણ રહે નહીં ઈત્યાદિ દાણા ભેદ છે.
૩ અવધિ–એટલે મર્યાદા. દ્રવ્ય, ક્ષેત્ર કાળ, ભાવની મર્યાદાઓ ઉત્પન્ન થાય. પ્રાયઃ રૂપી વસ્તુનું જ્ઞાન કહે છે તે અવધિ જ્ઞાનને આવરણ કરનાર જ્ઞાનને આ વધિજ્ઞાનાવરણીય કમ કહે છે. તેના ૬ ભેદો ઉપરાંત અસંખ્ય ભેદ છે.
જ બીજાના મનની વાત વા બીજાના મનના વિચાર જેથી જાણવામાં આવે છે તેને જ્ઞાન કહે છે, તેને બે ભેદ છે. તેને આચ્છાદન કરનાર કમને મનપસ્થ જ્ઞાનાવર કમ કહે છે.
છે ઘરથમે જે લેક અને અલકનું કરામલ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ ) કવતું પ્રત્યક્ષપાનું જે જ્ઞાનથકી થાય છે. તેને કેવળ જ્ઞાન કહે છે. કેવળ જ્ઞાનને આચ્છાદન કરનાર કર્મને કેવલ જ્ઞાનાવરણીય કર્મ કહે છે. જ્ઞાનાવરણય કથકી એ પાંચ જ્ઞાનનું આવરણ (આચ્છાદન) થાય છે. - लज्ञान सर्व प्रत्यक्ष छे. मनपर्यवज्ञान सने अवधि જ્ઞાન એ બે ફેરા પ્રત્યા છે. બુતજ્ઞાન અને તિજ્ઞાન
@ છે. જાતિસ્મરણજ્ઞાન મતિજ્ઞાનના ઘરનું છે. તેનો નિષેધ સાંભળ્યું નથી, તરંવા . પાંચ પ્ર. કારનું જ્ઞાનાવરણીય કર્મ શાથી બંધાય છે તે બતાવે છે. જ્ઞાન તથા જ્ઞાનીની આશાતના કરે, જ્ઞાનીની નિંદા કરે, તેમને નાશ કરે, જ્ઞાનીને આહાર પાણીની સહાયતા નહીં આપવાથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. જેની પાસે ભયા હોઈએ તેમનું નામ એળવવાથી, તથા પુસ્તકનો નાશ કરવાથી તથા પુસ્તક પાના ઉપર પેશાબ કરવાથી, થુંકવાથી, પગ લગાડવાથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. જ્ઞાનીને એમ કહે કે તું હીન જતિ છે એવી પ્રત્યક્ષ તથા પક્ષ લેકમાં હેલન કરે, તેથી જ્ઞાનાવરણીય કર્મ બં ધાય છે. જ્ઞાનના ભંડારે સડી જતા હોય, પણ તેના ઉપરી છતાં આશાતના નહીં ટાળવાથી જ્ઞાનાવરણય કર્મ બંધાય છે. - જ્ઞાનીને વાત કરવાથી જ્ઞાન વરણીય કમ બંધાયછે ભણવામાં એ તરાય કરવાથી વા છતિશક્તિએ ભણ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩) નારને સહાયતા નહિ કરવાથી જ્ઞાનાવરણીય કેમ બંધાય છે, ભણનારને બીજું કામ બતાવે, વાતે કરાવે, પઠન વિછેદ કરે તો તેથી કર્મ બંધાય છે. જ્ઞાનોને કલંક દે, તથા આચાર્ય ઉપાધ્યાયને અવિનય કરે, અકાલે ભણે, ગ, ઉપધાન રહિત સૂત્ર વાંચે, જ્ઞાનદ્રવ્યને નાશ કરે ઈત્યાદિથકી જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે અને જ્ઞાનારાધન ભકિતથકી જ્ઞાનાવરણીય કર્મ દૂર થાય છે.
૨, રનવાર શર્મ–તેના નવ ભેદ છે. ૨ - સુત્રાવળ, ૨ ૩જાના રૂ નધિનवरण, ४ केवलदर्शनावरण, ५ निद्रा, ६ निद्रानिद्रा, ૭ વાં. ૮ પ્રત્યાઘવા, ૨. નોર્થ છે નેત્રની શક્તિને આવરણ કરે તે ચક્ષુદર્શનાવરણી કર્મનો ભેદ છે. એના પશમની વિચિત્રતાથી આંખવાળા જી. વિની આખદ્વારા વિચિત્ર પ્રકારની દ્રષ્ટિ પ્રવર્તે છે. એ ચદશનાવરણીય કર્મને પશમ હોવામાં વિચિત્ર પ્રકારનાં નિમિત્ત છે. નેત્ર વજીને ચાર ઈદ્રિયને વધુત્તિ કહે છે. ચાર ઇંદ્રિયની શક્તિને આવરણ કરનાર કર્મને અન્નક્ષુરાવા કર્મ કહે છે. તેનો લેપશમ થવામાં બહાર અત્યંતર વિચિત્ર પ્રકારનાં નિમિત્ત છે.
અવધિદર્શનાવરણીય કમ અવધિદર્શનનું આચ્છાદન કરે છે. કેવળ દર્શનાવરણીય કમ છે તે કેવળદ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪) શનને રોકે છે.
પાંચમે ભેદ નિદ્રા. જેના ઉદયથી સુખે કરી જ તે નિદ્રા, જે બહુ હલાવાથી જાગે તે નિદ્રાનિદ્રા, બેડાં બેઠાં નિદ્રા આવે તે પ્રચલા, ચાલતાં ચાલતાં આવે તે આઠમી પ્રાચઢા, નિદ્રામાંથી ઉઠીને અનેક કામ કરે, જે નિદ્રામાં શરીરમાં બહુ બળ હોય તે નિ ને થિદ્ધી નિદ્રા કહે છે. એવું નવ પ્રકારે દર્શનાવરણીય કર્મ છે. ઉસૂત્ર પ્રરૂપણા પ્રમુખ કરવાથી દશનાવરણીય કર્મ બંધાય છે.
રૂ થાય જ તેની બે પ્રકૃતિ છે. જે શતાવેઃના ૨ કરતા . શાતા વેદનીયથકી સુખ થાય છે અને અશાતા વેદનીયથકી દુઃખ થાય છે. શાતાનીય કર્મ શાથી બંધાય છે તે કહે છે. ૧. માતા પિતા ધર્માચાર્યની ભકિત સેવા કરવાથી. ૨. પોતાનું સામર્થ્ય છતાં બીજાએ કરેલે અપરાધ
સહન કરવાથી. ૩. પર જીવોને દુ:ખી દેખી તેમનું દુ:ખ મટે તેવી
ઇચ્છા કરવાથી. ૪. પંચમહાવ્રત અણુવ્રત દેષ રહિત પાળવાથી શા
તાવેદનીય કમ બંધાય છે. પ. દશવિધ ચક્રવાલ સમાચારી સંજમગ પાળવાથી. ૬. કેધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫)
શાક, ભય, જુગુપ્સામે ઉદય ફળ કરવાથી.
આવ્યા છતાં નિ
શતાવેદનીય કર્મ
૭. સુપાત્રદાન, અભયદાન દેવાથી બધાય છે. ૮. મળ, વૃદ્ધ, રાગીનુ વૈયાવચ્ચ કરવાથી તથા ધામને ધર્મ કરવામાં સહાયતા દેવાથી શાતા વેદનીય કર્મ બધાય છે. મુનિરાજ મહારાજને અસન, પાણી. ખાદિમ અને સ્વાદિમ એ ચાર પ્રકારના આહાર વહેારાવવાથકી શાતાવેદનીય કર્મ અધાય છે. સાધાËવાત્સલ્ય કરવાથકી પણ શાતા વેદનીય કર્મ બંધાય છે. જીનપ્રતિમાની ભકિત પૂજા કરવા થકી પણ શાતાવેદની કર્મ બંધાય છે, અકામનિર્જરા અજ્ઞાન તપ કરવાથી પણ શાતાવેદનીય કર્મ બુધાય છે. શુદ્ધ અતઃકરણની વૃત્તિથી પણ શાતાવેદની કર્મ :ધાય છે તે થકી વિપરીત કારણાથી અશાતા વેદનીય કર્મ બધાય છે.
ચાલુ' મેહનીય કર્મ તેના અઠ્ઠાવીશ ભેદ છે.
૪ અન’તાનુબંધી ક્રોધ ૧ માન ૨ માયા ૩ લેાભ ૪ ૪ અપ્રત્યાખ્યાની ક્રોધ ૧ માન ૨ માયા ૩ લાભ ૪ ૪ પ્રત્યાખ્યાની ક્રોધ ૧ માન ૨ માયા ૩ લેાભ ૪ ૪ સવલા ક્રોધ ૧ માન ૨ માયા ૩ લાભ ૪
આ ૧૬ સાળ ક્યાયની ચાકડી કહેવાય છે.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬)
હાસ્ય ૧૭, રતિ ૧૮, અરતિ ૧૯, શેક ૨૦, ભય ૨૧, જુગુપ્સા ૨૨, સ્ત્રીવેદ ૨૩, પુરૂષવેદ ૨૪, નપુસક વેદ ૨૫, સમ્યકત્વ મેહનીય ૨૬, મિશ્ર મેાહનીય ૨૭, મિથ્યાત્વ માહનીય ૨૮, એ ૨૮ ભેદ છે. હવે તેનુ સ્વરૂપ કહે છે.
પ્રથમ અનતાનુ"ધી કેાધ, માન, માયા, લાભ, જાય જીવ સુધી રહે છે.
૧ અનંતાનુબધી કેધ પર્વતની ફાટ સરખો છે. અ નંતાનુબંધીમાન પત્થરના સ્તંભ સમાન છે. માયા કડીન વાંસની જડ સમાન છે, લેાભ કૃમિના રંગ સમાનછે. એ ચાર જે જીવને ઉદયમાં હાય તે જીવ નરકમાં જાય છે. અને આ કષાયના ઉદયથી જીવ શુદ્ધ દેવ ગુરૂ ધર્મની પ્રાપ્તિ કરી શકતા નથી અને તે કાધાદિકના ઉદયશી જીવ ચાર ગતિમાં વારવાર ભટકાય છે અને મહારાર દુઃખ પમાય છે.
૨ અપ્રત્યાખ્યની ક્રોધ, માન, માયા લેભની સ્થિ તિ એક વર્ષની છે. ક્રોધ પૃથ્વીની રેખા સમાન છે, માન હાર્ડકાના સ્તંભ સમાનછે, માયા મીંઠાના શીંગડા સરખી છે, લેાભ નગરના ખાળના કીચડ સમાન છે. એ કાય ના ઉદયથી દેશતિપણુ ઉદય આવે નહીં. અને તે કષાયના ઉદયવાળે! જીવ સરીને તીય‘ચની ગતિમાં જાય. પ્રત્યાખ્યાનીય કષાયની સ્થિતિ ચાર માસની છે. એ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭ ) કે રેતીની રેખા સમાન છે, માન કાષ્ટના સ્તંભ સમાન છે, માયા મૂત્ર સરખી છે, લોભ ગાડીના ખંજન સમાન છે. એના ઉદયથી શુદ્ધ સાધુપણું હોતું નથી. એ કવાયવાળે મરીને મનુષ્યગતિમાં જાય છે.
સંજવલનીય કપાયની સ્થિતિ એક પક્ષની છે. એ ધ પાણીમાં કરેલી રેખા સમાન છે, માન નેતરની સોટી સમાન છે, માયા વાંસની છાલ સમાન છે, તે હળદરના રંગ સમાન છે. એના ઉદયથી વીતરાગ અવસ્થા પ્રાપ્ત થતી નથી. એ કાચવાળો જીવ મરીને દેવલેકમાં જાય છે. જેના ઉદયથી હાસ્ય આવે તે શક્ય ૧૭, જેના ઉદયથી નિમિત્તા વા નિમિત્ત વિના અંતરમાં ખુશી થાય તે ર ૨૮.
જેના ઉદયથી નિમિત્ત વ નિમિત્ત વિના દિલગીરી –ઉદાસી ઉત્પન્ન થાય તે રાશિ .
જેના ઉદયે ઈષ્ટ વિશે થે છતે ચિત્તમાં ઉગ ઉત્પન્ન થાય તે મા ૨૦,
જેના ઉદયથી સાત પ્રકારનો ભય થાય તે મા મોનિયતિ, ૨૨.
જેના ઉદયથી મલીન વસ્તુ દેખી દુગચ્છા થાય તે Tગુસાફર. ૨૨.
જેના ઉદયથી સ્ત્રીની સાથે વિષય સેવન કરવાની ઈચ્છા થાય તે પુરુષ રરૂ.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮ )
જેના ઉદયથી પુરૂષની સાથે વિષય સેવવાની ઇ
ચ્છા થાય તે આવે, ૨૪,
જેના ઉદયથી પુરૂષ સ્ત્રી એની સાથે વિષય સેવવાની ઇચ્છા થાય તે નવુંનવર્. ૨૧. જેના ઉદયથી શુદ્ધ દેવગુરૂ ધર્મની શ્રદ્ધાન થાય તે मिथ्यात्वमोहनीय. २६०
જેના ઉયથી જૈનમત ઉપર રાગ પણ થાય નહીં અને દ્વેષ પણ થાય નહીં તે મિત્રો નીચે ૨૭,
જેના ઉદયથી શુદ્ધ દેવગુરૂ ધર્મની શ્રદ્ધા તા થાય પણ સમ્યકત્વમાં અતિચાર લાગે તે વ્યત્વ મોદય, ૨૮,
એ અઠ્ઠાવીશમાંથી આદિની ૨૫ પચીસ પ્રકૃતિયે ને ચારિત્રમેહનીય કહે છે. અને છેલ્લી ત્રણને દર્શન મેહનીય કહેછે. હવે મેહનીયકમ અધાવાનાં કારણ કહેછે.
કેવલ ક્રિયા થકી વા કેવલ જ્ઞાન ચકી વા કેવળ વિનય ચકી મેક્ષ એકાંતે પ્રરૂપવાથી મેહનીયકર્મ બંધાય છે.
જૈનધર્મમાં પ્રવર્તતા પ્રાણીઓને કહેતુ કુયુક્તિથી સમજાવી ભ્રષ્ટ કરવાથી મેહનીયકર્મ બંધાય છે.
દેવદ્રવ્ય જ્ઞાનદ્રષ્યનું ભક્ષણ કરવાથી, કરાવવાથી અને કરતાને અનુમેદનથી સેાડુનીયકર્મ બંધાય છે. તીર્થંકર કેવલીના અવર્ણવાદ એલવાથી મેહનીયટર્મ અવાય છે. સાધુ સાધ્વીની નિંદા કરવાથી મેદુનીય કર્મ આધાય છે. શ્રુતજ્ઞાનના અવિનય કરવાથી અને
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧ )
જીનશાસનના ઉગડુ કરવાથી મેદનીયકર્મ બંધાય છે. ઇતિદીન મહુનીય હેતુ.
ચારિત્રમેહનીયકર્મ એ પ્રકારનુ છે ? પાયખં પ્રમોદાય, ૨ નો પરિચય. ૧ કષાય ચારિત્રમેહનીયના સેાળ ભેદ છે, તેના બંધ હેતુલખીએ છીએ, અન’તાનુબંધી મધ, માન, માયા, લેભમાં પ્રવર્તે તેા સેાળ પ્રકારનું કાય મેહુનીયકમ બાંધે. અપ્રત્યાગાનીય કષાયમાં પ્રવર્તે તે બાર કષાય છે. પ્ર ત્યાખ્યાનીય કષાયમાં પ્રવર્તે તે ઉપડ્યા આઠ કષાય માંધે. સવલનમાં પ્રત્રતે તે ચાર સંજવલનના કષાય બાંધે, હુ લે, ભાંડ કુચેષ્ટા કરે તે હાસ્ય માહનીય કર્મ આંધે. નાના પ્રકારના દેશ દેખવાના રસથી વિચિત્ર પ્રકારની કીડાના રસથી તથા કુતૂહલ કરે તે તમા
ધર્મ બાંધે. રાજ્યભેદ કરે, નવીન રાજ સ્થાપન કરે, પરસ્પર લડાઇ કરાવે, ખીજાઓને અતિ ઉચ્ચાટ ઉત્પ ન કરે, અશુભ કામ કરવામાં તથા કરાવવામાં ઉત્સા કરે અને શુભ કામના ઉત્સાહને ભાંગે, કારણે તથા કારણ વિના આર્તધ્યાન કરે તે! સિમોન કામ ખધે. પછવાને દ્વારા કરે. ભય પમાડે-પીવરાવે તે સયદૃશ્યમ બાંધે. ધી સાધુજનોની નિંદા કરે. સાધુનાં સલીનગાત્ર વસ્ત્ર દેખી નિદા કરે તે જુગુપ્સા બેહનોચકર્મ બાંધે, મનગમતા શબ્દ રૂપે રસ ગંધ સ્પર્શમાં અ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦ )
ત્યંત આશક્ત રહે, મીજાની અદેખાઈ કરે, માયા મૃષા સેવે, કુટિલ પરિણામી હાય; સ્ત્રી સાથે ભાગ કરે તે તે જીવ સ્ત્રવેતમાનીયમ ખાંધે. સરલ સ્વભાવી હોય, સ્વદારા સંતાષી હોય અને ઈષા કપટ રહિત મંદ કબાયવાળા જીવ દુઘવેર્ બાંધે. અન્ય દીનીઓના શીલના ભ`ગ કરે,તીવ્ર કષાય કરે,તીવ્ર વિષય સેવે, પશુઆ ને! ઘાત કરે, મિથ્યાદ્રષ્ટિ જીવ નપુ શવેદ બાંધે, સયમી માં ણ કાઢે, અસાધુના ગુણ એલે, કષાયની ઉદારણા કરતા છતે જીવ ચારિત્રમોહનયકર્મ સમુચ્ચય આંધે. એ મહુનીયકર્મ મદિરાના નશાની પેઠે પેાતાને પેાતાના સ્વરૂપથી ભ્રષ્ટ કરે છે. ઇતિ સÀષથી મેહનીકર્મ કથન કર્યું, પાંચમું કરાયુષ્યને તેની ચાર પ્રકૃતિ છે. જેના ઉ દયથી જીવ જેથી નરક, તીર્યંચ, મનુષ્ય, દેવ-એ ચાર ગતિમાં જાય છે તેને આયુષ્યમ કહે છે ? નવાયુ ? तिर्यवायु ३ मनुष्या ४ देवायु.
નરકાસુષ્ય બાંધવાનાં કારણ. મહાર`ભ ચક્રાંત પ્રમુખની દ્વિ ભાગવવામાં આસક્ત રહે, વ્રત રહિત અનતાનુ બધી કષાયેયવાન્ જીવ પચે દ્રિયજીવની હિંસા કરે. મદિરા પીએ, માંસ ખાય, ચારી કરે. જુગાર રમે પરસ્ત્રી અને વેશ્યા ન કરે. શિકાર કરે. કૃતઘ્ની થાય. વિશ્વાસઘાતી. મિત્રદ્રોહી. ઉસૂત્રપ્રરૂપે. મિથ્યાત્વધર્મના મહિમા વાગે કુષ્ણુ નીલ કાપાત લેયાવડે કરી અશુભ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧ )
પરિણામવાળા જીવ નરકાયુ આંધે છે. તિર્યંચનું આયુષ્ય બાંધવાનાં કારણ.— ગઢ હૃદયવાળા હોય, જેના કપટની બીજાને માલમ પડે નહીં, ધૂર્ત હાય, મુખ થકી મીઠું બેલે, હૃદયમાં કાતરણી રાખે, વૃતાં કૃષણ પ્રકાશે, આર્તધ્યાની, આ લાકને અર્થે તપ ક્રિયા કરે, પોતાની પૂજા મહિમા વધારવાને વાસ્તે કુકર્મ કરે, જીતુ બેલે, કમતી આપે. અધિક લે અને ગુણવાનની અદેખાઇ કરે એવા આત ધ્યાની કૃષ્ણાદિ ત્રણ મધ્યમ લેશ્યાવાળા જીવ જેથી તિર્યંચ ગતિનું આયુષ્ય બાંધે છે.
મનુધ્યાયુ બાંધવાનાં કારણ. ભદ્ર પ્રકૃતિવાળા હાય, સુપાત્ર વા કુપાત્રની પરીક્ષાવિનાના, કીત્તિની વાંછા રહિત, દાન દેનાર હેાય, સ્વભાવે કરી દાન દેવાની તીવ્ર રૂચિ હાય, ક્ષમાદિ ગુણાએ કરી યુક્ત હાય, દેવ ગુરૂને પૂજ હાય, શુભ લેશ્યાદિ પરિણામ યુક્ત તિર્યંચ વા મનુષ્ય મનુષ્યાયુ બાંધે.
અવિરતિ સમ્યગદ્રષ્ટિ મનુષ્ય અને તીર્યંચ દેવતાનુ આયુષ્ય બાંધે.
સુમિત્રના સ`ગથકી ધર્મની રૂચિવાળા, દેશિવરતિ, સરાગસ જમી દેવાયુષ્ય આંધે. દુઃખ ગાર્ભત વા મેહુ ગ ભિત વૈરાગ્યથકી, પ ચાગ્નિ સાધન આદિ અજ્ઞાન કષ્ટ ક્રિ યા ફરવાથકી દેવાયુષ્ય બધાયછે. જળમાં ડુબવાથી, અ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨ ) ગ્નિમાં બળીમરવાથી, પૃપાપાત મરણથી શુભ પરિણામ સહિત જીવ વ્યંતર દેવતાનું આયુષ્ય બાંધે. આગાયદિકની અવજ્ઞા કરે તો કિલ્વેિષ દેવતાનું આયુષ્ય બાંધે. - મિથ્યાદ્રષ્ટિના ગુણોની પ્રશંસા કરે. તેનો મહિમા વધારે, અજ્ઞાન તપ કરે અને અત્યંત કેવી હોય તે પરમાધામી દેવતાનું આયુષ્ય બાંધે-એ આયુષ્ય કમ હેડ સમાન છે.
છઠું નામ. નામ કર્મના ભેદ નીચે મુજબ છે. ? નજતિના ૨ તિર્યંચગતિનામ, ૩ મનુષ્યગતિનામ, ૪ દેવગતિનામ, એકે દ્રિયજાતિ ૧ બેરક્રિય જાતિ ૨; તેરેટ્રિય જાતિ ૩, ચારેદ્રિયજાતિ , પદ્રિય જાતિ ૫, એવં ૯ એ દારિક શરીર ૧૦ કિયશરીર ૧૧ આહારકશરીર ૧૨ તેજસશરીર ૧૩ કામણુશરીર ૧૪
દારિક અંગોપાંગ ૧૫ કિયઅંગોપાંગ ૧ અડ્ડારક અંગે પાંગ ૧૭ દારીક બંધન ૧૮ વેકિયબંધન ૧૯ આહારકબંધન ર૯ તૈજરાબંધન ૨૧ કામણબંધન પર ઉદારિક સંઘાતન ૨૩ વર્કિય સંઘાતન ૨૪ આહારકસઘાતન રપ તેજસરસંઘાતન ૨૦ કાશ્મણ સંઘાતન ર૭ વજ રૂષભનારાચસંઘચહ૨૮ રૂષભનારાચસાયણ ૨૯ નારાચસંહનન ૩૦ અર્ધનારાચસંહનન ૩૧ કીલીકાસહનન ૩૨ સેવાર્તસહનન ૩૩ સમચતુરગ્રસંથાન ૩૪
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩)
ન્યાધિપરિમડલ સંસ્થાન ૩૫ સાદયાસંસ્થાન ૩૬ કુજ સંસ્થાન ૩૭ વામન સંસ્થાન ૩૮ હેડકસંસ્થાન ૩૯ કુણુવર્ણ ૪૦ નીલવર્ણ ૧ રક્તવર્ણ ૪૨ પીતવર્ણ ૩ શુકલવર્ષ ૪૪ સુગંધ ૪પ દુધ ૪૬ તિકાસ ૪૭ ક ટુકરણ ૪૮ કલયરસ ૪૯ અવરસ ૫૦ મધુરરસ પ1 કર્કશ પર મૃદુસ્પર્શ, પ૩ હલકે પ૪ ભારી પપ શીત૫શ પર ઉષ્ણસ્પર્શ પાછુ સ્નિધરપી પ૮ રૂપ ૫૯ નરકાનુપવી ૬૦ તિ. ચંચાનુ પેવીં ૬૧ મનુષ્યાનુવી દર દેવાનુપૂર્વ ૬૩ શુભવિહાયમતિ દ8 અશુભ વિહાયગતિ પ રાધાને દર ઉધાસ દ૭ આતપ ૬૮ ઉદ્યાતનામક દ૯ ગુરુલઘુ ૭૦ તીર્થંકરનામ ૭૧ નિર્માણ ૭૨ ઉપઘાતના ૭૩ ત્રસનામ છ બાદરનામ ૭પ પર્યાનામ ૭૬ પ્રત્યેકનામ ૭૭ સ્થિરનામ ૩૮ શુભનામકર્મ 9સુનામકર્મ ૮૦ સ્વરનામકમ ૮૬ આદેયનામ ૮૨ યશકલ નામ ૮૩ સ્થાવરનામ ૮૪ સૂકમનામ ૮૫ અને પણનામ ૮૯ સાધારણનામ ૮૭ અસ્થિરનામકર્મ ૮૮ અશુભનામ ૮૯ દગનામક ૯૦ સ્વરનામ ૧ અને નાદે નામ ૯૨ અયશનામ ૩એ ત્રાણુ ભેદ નામકર્મના છે વિશેષ સ્વરૂપ કર્મગ્રંથ વિગેરેથી જાણી લેવું.
૭. જર્મ તેના બે ભેદ છે. ૧ ઉંચગોત્ર. ૨ નીચગોત્ર.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪)
જાતિમદ ૧ કલમ ૨ બળભદ ૩ રૂપમદ ૪ સૂમદ ૫ ઐશ્વર્યમદ દ લાભમદ ૭ તપમદ ૮ એ આ ઠની સંપદા થાય તો પણ જે માણસ અહંકાર કરે નહીં. સૂત્ર સિદ્ધાંત ભણવું અને ભણાવવું તેની રૂચિ કરે, નિરહંકાર બુદ્ધિથી બુદ્ધિવ તેને જે મહા ભાગ્યશાબી શાસ્ત્ર ભણવે ઈત્યાદિ પરહિત કરવાવાળો જીવ ઉચ ગોત્ર બાંધે છે. એ પૂર્વત ગુણ થકી વિપરીત વતનવાળ-જાતિને મદ કરનાર બીજાની નીચ જાતિ કહને નિંદા કરનાર માણસ નીચ ગોત્ર કર્મ બાંધે છે.
ચંતાર્મિ આઠમું અંતરાયકર્મ,
૧. તેના પાંચ ભેદ છે. જે કર્મના ઉદયથી જીવ શુદ્ધ વસ્તુ આહારાદિક છતે પણ દેઈ શકે નહીં. તે દાનરંતરાયક, ૧.
૨. જે કર્મના ઉદયથી દેવાવાળે હોય તે પણ ઈટ વસ્તુ યાચના કરવાથી પામી શકે નહિ, વ્યાપારમાં ચતુર હોય પણ ન મળે નહિ તે લાભાંતરાયકર્મ.
૩. જે કર્મના ઉદયથી ભંગ્ય વસ્તુ છતે પણ ભગ કરી શકે નહિ તે ભેગાંતરાય ક.
૪. જે કર્મના ઉદયથી બહુ વાર ભેગવવામાં આવે એવી સ્ત્રી આભરણ વસ્ત્રાદિ છતે પણ વારંવાર ભગ કરી શકે નહિ તે ઉપભોગતરાયકર્મ
૫. જે કર્મના ઉદયથી મિથ્યામતની ક્રિયા કરી શકે
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૫ )
નહિ, તે માલવીયાંતરાય કર્મ. જેના ઉદયથી સમ્યગદ્રષ્ટિ દેશવૃત્તિ ધર્માદિ ક્રિયા કરી શકે નહિં તે ખાલપ`ડિતવીયાંતરાયકર્મ. જેના ઉદયથી સમ્યગદ્રષ્ટિ સાધુ મે માર્ગની રસપૂર્ણ ક્રિયા કરી શકે નહુિ તે પડિતીયાંત
રાય કર્મ.
અંતરાય કર્મ માંધવાનુ કારણ-જિનપ્રતિમાની પૂજાના નિષેધ કરે, ઉત્સુત્રની પ્રરૂપણા કરે, અન્ય જી વાને કુમાર્ગમાં પ્રવર્તાવે, પ્રાણ:તિપાતાદિક અષ્ટાદશ પાસ્થાનક સેવવામાં તત્પર હાય, અન્ય જીવેાને દાન લાભાર્દિકના અંતરાય કરે એથી અંતરાય કર્મ ખવાય છે. એ આડ કર્મની ૧૪૮ એકસ અડતાળીસ પ્રકૃહિના ઉદયથી જીવે ની શરીરાદિ વિચિત્ર ગતિ થાય છે. એ કમના ભેઢ વીતરાગ ભગવતે પ્રરૂપ્યા છે. માટે તે સર્ હુવા ચેાગ્ય છે. કેટલાંક કર્મ હાલ ભગવાય છે. કેટલાંક નવાં બધાતાં જાય છે. સમયે સમયે જીવ સાત આઠ કુમ આવે છે. મિથ્યાત્વ અવિરતિ કષાય અને યાગ એ થકી કમળધ થાય છે. અનાદિકાળથી આત્માને કર્મની વગણાએ લાગેલી છે, અને કર્મના વશ પડ્યા આ સસારમાં વિવિધ વેષથી નાચેછે. અને પરવસ્તુને પોતા ની કરી માને છે, ગુરૂ મહારાજના ઉપદેશથી જીવ જાણે છે કે કોઇ પણ વસ્તુ સાથે આવવાની નથી અને અંતે મારી ખરાબી થશે. એમ સમજેછે છતાં પણ માહના
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬) જોરથી જાણ્યું પણ નહીં જાણ્યા જેવું થઈ જાય છે. આપણે જાણીએ છીએ કે પુત્ર શ્રી ધન એ પરવસ્તુ છે છતાં પણ તેને મુકાતી નથી. જ્યાં સુધી તેના ઉપર રાગ છે ત્યાં સુધી દુઃખ છે. જે જે દુખ થાય છે તે અને જ્ઞાનદશાથી થાય છે. કોઈ કોઈનું છે નહિ, એમ ને દ્રઢ નિશ્ચયપૂર્વક સમજીએ તો પશ્ચાતું રાગ ની મંદતા થશે અને જ્યારે રાંસારમાંથી રાગ ઉઠશે ત્યારે મનમાં ઉદાસીનતા પ્રાપ્ત થશે.
હે આત્મા ! જે જે પદાર્થ દેખાય છે તે સર્વ ક્ષણીક છે, અધ્રુવ છે, તું કઈ વસ્તુને સારી ગણે છે અને કોના સારૂ પાપ કર્મ કરે છે, તે વિચાર. કારણ કે જે ક હુંબ ની પુત્ર વા શરીરનું પોષણ કરવા પ્રયત્ન કરે છે, તે શરીર વા કુટુંબ મરતી વખત તારી સાથે આવશે નહિ અને પાપકર્મથી લેવાયેલે તું દુર્ગતિમાં જઈશ ત્યાં કોઈ તારું દુઃખ લેવા આવશે નહિ. અને અતવાર ભવબ્રમણ કરવું પડશે.
પ્રશ્ન–જ્યારે સંસારમાં કઈ કેઈનું નથી ત્યારે સર્વ માણસો સંસારનો કેમ ત્યાગ કરતા નથી. અને સંસારમાં રહ્યા છે ?
ઉત્તર–હે મિત્ર ! સંસારમાં સર્વ માણસે મેહ મદિરાના આધીન થયા છતાં હું કોણ છું, કયાંથી આ બે અને કયાં જઈશ, તત્વ શું છે, એવું જાણી શકતા
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૭ )
નથી તેથી તે અસ્થિર ધન ઘર કુટુમ પુત્ર ઉપર મેહુ કરે છે અને જે જીવાને પુણ્યયેગે સદ્ગુરૂ સમાગમ થાય છે તે સંસારનું સ્વરૂપ સમજે છે અને આત્માના ગુજી પ્રગટ કરવા પ્રયત્ન કરે છે અને પાપસ્થાનકના ત્યાગ કરે છે માટે સર્વ જીવેને સદ્દગુરૂ સમાગમ ધવા દુર્લભ છે. કારણ કે પુણ્યતાનુબંધી પુણ્ય હૈાય તે સદ્ગુરૂ સમાગમ પૂર્વક સ્યાદ્વાદ ધર્મની પ્રાપ્તિ થાય છે, સર્વ જીવને એક સરખાં કર્મ નથી તેથી એક સરખી બુદ્ધિ ઉત્પન્ન થતી નથી. અને જ્યારે એક સરખું કર્મ નહિ ત્યારે એક સરખા વિચાર પણ થાય નહીં, તે! પછે સર્વ જીવ સ‘સારને ત્યાગ કરી શકે નહિ તે સિદ્ધ થાય છે. માટે દુઃખકારક કમાપાધિ છે, એનો ત્યાગ કરવાથી અધ્યાત્મ શાંતિ થાય છે, આત્માનું સત્ય સ્વરૂપ સમજાવનાર વીતરાગ દેવ છે તેમના વચન અનુસારે આત્મ સ્વરૂપ સત્ય છે.
આ સંસારમાં મનુષ્યાવતાર પામી ખાવું પીવું હરવુ ફરવુ મેાજ શેખ મારવી ઈચાદિકમાં જે પેાતાને! જન્મ ગુમાવે છે તે બિચારા અજ્ઞાની જીવની શી ગતિ થશે તે કહી શકાતું નથી.
જે પેાતાને પૈસાથી મેટ માને છે, જે પેતાને હા દ્દાથી મેાટા માનેછે તે ભ્રમ છે, તે અજ્ઞાની જાણવા. જ્યાં સુધી આત્મ સ્વરૂપ જાણ્યું નથી ત્યાં સુધી ભલે ને મેટા
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮) કહેવાઓ પણ જ્ઞાનીએ તે તેમને અજ્ઞાની ગયા છે. જ્ઞાનીજ તાત્વીક રીતે જોતાં સુખી છે. જે જી એમ ધારે છે કે--સારું સારું ખાવું પીવું તેમજ સુખ છે. એ પણ ભ્રમ છે. જે વસ્તુ આપણે ખાઈએ છીએ તે વસ્તુ વિષ્ટા તરીકે થઈ જાય છે અને સારા સારા ભેજન પણ મરતી વખતે સાથે આવતાં નથી. ભજન એ પુમલ વસ્તુ છે અને પુદગલ વસ્તુ આમાથકી ભિ-નું છે તે આત્માની નથી, જડ છે પુદ્ગલ પુદગલનું ભક્ષણ કરે છે. જે આત્મા પુદ્ગલરૂપ ભજનનું પ્રણ હેત તે કદાપિ કાળે તે થકી દૂર થાત નહીં, પણ સિદ્ધના જીવ
જનરૂપ ડગલ વસ્તુથી વિરામ પામ્યા છે. માટે અંતે ભેજન વસ્તુનો ત્યાગ કરે તે પરવસ્તુ છે એમ સમજવું જ્યાં સુધી જીવ શરીર સહિત છે ત્યાં રાખી તે શરીરધારી આત્મા ક્ષધા વેદનીયના ઉદયથી ભાજનની વાંછા કરે છે, તે વાંછા સુધા વેદનીયના ઉદયથી પુરી કરવી પડે છે, તો તે કોઈપણ વસ્તુ પટરૂપી ખાડામાં નાખી શરીરરૂપ યંત્રનું ધર્મના નિમિત્તાપણાથી - ક્ષણ કરવું, પણ તે ભજન રચી માચીને ખાવું નહીં. અનાદિકાળથી જીવ ભેજન કર્યા કરે છે અને મેરૂ પવત જેટલા ખાઈ ખાઈને ઢગલા કર્યા, પણ હજી વિરામ પામ્યું નથી અને હજી કેટલા ભવ સુધી ભજન ર્ય કરશે. આત્મજ્ઞાનીએ ખરૂં સુખ આત્માથી માને છે.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ર
)
હવે આપણે ધારે કે સંસારમાં પોતાનું શું છે ? - ત્તરમાં કહેવું પડશે કે કોઈ પણ વસ્તુ મારી નથી અને જ્યાં સુધી મારું માનવામાં આવે છે ત્યાં સુધી તે વસ્તુ થી સુખ દુખ માનવામાં આવે છે. પણ જ્યારે સંસારમાંથી કઈ મારૂં નથી એમ જણાય છે, ત્યારે આત્માને શેક ચિંતા વિકલ્પ સંક૯૫ થવાનું કારણ રહેતું નથી.
આ ચેતન સંસારમાં સ્વાર્થ બુદ્ધિથી પ્રવૃત્તિ કરે છે પણ જ્યારે સંસારનું ખરું સ્વરૂપ જાણે છે ત્યારે મનમાં એ જાણે છે કે હું જે કારણથી સંસારમાં પ્રવૃત્તિ કરું છું તે મારું નથી અને હું તેનો નથી તે શા કારણથી પાપરાશિથી આત્માનું અહિત કરૂં. એમ વિચાર થતાં વાર આત્મા તે થકી નિવૃત્ત થઈ બીજી તરફ પ્રવૃતિ કરે છે. હવે તે બીજી કઈ બાજુ તે કહે છે. મોક્ષ સુખ અભિલાષા તરફ પ્રવૃત્તિ કરે છે. કારણ કે મેક્ષ સુખ પામ્યા બાદ તે સુખને નાશ થતો નથી અને દુઃખનો નાશ થાય તે માટે મોક્ષાભિલાષા કરે છે, મેક્ષાભિલાષા થયા બાદ જેથી કર્મનાશ થાય તેવા સંગ વા કારણો મેળવવા પ્રયત્ન કરે છે. તેમ કરતાં પુ ગે શુદ્ધગુરૂ સાગ પામી આત્મસ્વરૂપ જાણીને આશ્રયને ત્યાગ કરે છે અને સંવરનો સ્વીકાર કરે છે અને ઘમધ્યાન ધ્યાતાં શુકલધ્યાન પામી શિવસુખ પામે છે.
એ આ ત્મિસુખ મેળવવા પ્રયત્ન કરવો તેજ સાર છે.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦ ). - કઈ છે રાજને માટે માને છે, કોઈ પ્રધાનને, બારીછરને, તે કઈ નગરશેઠને મે માને છે. અને તેમની સેવા કરે છે અને પિસાદારકે હાદો મેળવવા સર્વ આયુષ્ય ગુમાવે છે તે પણ જીવો મૂર્ખ શિરોમણિ જાણવા. કારણ કે તે જીવોએ રાજા વા પ્રધાનપણને મોટું જાથયું તેજ અજ્ઞાન છે. જે હાલ રાજ છે તેનામાં અને આપણામાં શો ફેર છે તે વિચારીએ તે રાજાને પણ શ રીર છે તેવું આપણને પણ શરીર છે, તે રાજાનું જેમ મૃત્યુ થવાનું છે તેમ આપણનું પણ મૃત્યુ થવાનું છે. તે રાજા જેમ ખાય છે તેમ આપણે પણ ખાઈએ છીએ. ફક્ત માટે તે એજ કે જે સંસારને અસાર જાણે છે અને આત્માના ગુણો પ્રગટ કરવા ઉદ્યમ કરે છે તેજ માટે જાણ. રાજા હોય પણ ચિંતાનો તો પાર નહિ, માથે શત્રુનો ભય, રાણીઓનો ભય અને પુત્રને ભય, વગેરે હોય છે. જરા પણ નિરાંત નહિ, સુખે ઉંઘ આવે નહીં ત્યારે તે રાજાપણામાં શું સુખ સમજવું. ખરૂ સુખે તો તેને છે કે જે આત્મસ્વરૂપમાં રમે છે. કોઈ પણ જાતની અભિલાષા નથી અને શાનદ્રષ્ટિથી આત્મસ્વરૂપને નિહાળે છે તે જ ખરા સુખી જણવા. અને મેટા પણ તેજ છે. કારણ કે તે મોક્ષ સુખ પામશે પણ રાજા, પ્રધાન, શેઠ ઇત્યાદિ જે જગતમાં મોટા કહેવાય છે તે અનેક પ્રકારનાં પાપ કરી પરભવમાં ભયંકર દુઃખ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( 32 )
પામશે, આથી મરણ પામ્યા બાજપાઈ શેઠપણું વા પ્રધાનપણું રહેવાનું નથી. અને હલકી પાયરી ઉં પર પરભવ માં ગમન કરવું પડશે. ખરા સુખી છે તે તેજ છે કે જેને રાગ દ્વેષ નથી, સર્વ પ્રાણી ઉપર સમ ભાવ છે. આ ચિત્ર ઉપર સમદ્રષ્ટિ છે, પાષાણ અને સે નાના ઉપર એક સરખો ભાવ છે, અને આમભાવે રમે છે તે જ ખા જાણવા,
સંસારમાં રહીને કર્મનું દૃરીકરણ થતું નથી માટે તીર્થંકર ભગવાને યતિધર્મ પ્રરૂપે છે.
યતિધર્મ અંગીકાર કરી ઘણા ભવ્ય જીવે મોક્ષ સુખ પામ્યા છે, પામે છે અને પામશે.
શ્રી તીર્થકર ભગવાન જાણે છે કે હું કૈવલ્ય જ્ઞાન પ્રાપ્ત કરી છે, તો પણ ઉ તમ મુનિમાર્ગને ગ્રહણ કરે છે. જે જીવો યતિધર્મ ગ્રહણ કરવા સમર્થ નથી. તેમને સારૂ શ્રાદ્ધ ધર્મ પ્રરૂપ છે.
પ્રા–દ્ધસ્થાવાસમાં રહીને યતિધર્મ શું સાધી શકાતા નથી. ?
ઉત્તર –હસ્થાવાસમાં રહીને જે યતિધર્મ સાધી શકાતો હોત તે કેઈપણ ગ્રહસ્થાવાસને ત્યાગ કરે નહિ. જુઓ કે જ્યાં સુધી ઘરમાં રહે ત્યાં સુધી સ - સારનાં કૃત્ય કરવાં પડે અને સંસારનાં કૃત્ય કરવાં તેમાં તો પાપ થયા વિના રહે નહિ અને આશ્રવની
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૨ )
કરણી પ્રાપ્ત થાય અને મનસમાધિમાં રહી શકે નહીં માટેજ વિકલ્પ સપાદલવવા આશ્રવકારણી ભૃત સ સારનો ત્યાગ કરવા પૂર્વક મુનિમાર્ગ યતિમાર્ગ જીનેશ્વ રે કથન કર્યું છે તેજ ઉત્તમ છે. અને તે બોલે છે તેજ ઉત્તમ મહાપૂજ્ય કૃત કૃત્ય જાણવા. મારા હંસ પક્ષીની પેડે સ’સારને ખોટા જણ્યા છતાં તે રાચી માર્ચ થતુ સ્થાવાસ ભેળવવાથી કર્મના નાશ ઝટ થતુ નથી, એ સુ નિપણાને પામેલા મનુષ્યા ઉત્તમ છે તે સિંહ સમાન છે, કલ્પવૃક્ષ સમાન છે અમને ધન્ય છે કે અસાર સસાર ને ત્યાગ કર્યેા હજી આપણે તેમનુ અનુકરણ કરતા નથી તે અજ્ઞાન છે, સંસાર ઉપાધિથી ભરપૂર છે, એ સસારમાં સુખની આશા ભ્રાંતિ માત્ર છે. અનાદિકાળથી જીવા સંસાર સાગરમાં હત્યા છે એ ચાર ગતિરૂપ સસાર સાગરને તરી મેાક્ષ ગતિ પામ્યા તેજ જીવ કૃત કૃત્ય છે તેમનેજ નિરૂપાધિત્વપણું છે બાકી સંસારમાં જે સુખીમાં કહેવાય છે તે કઈ નહિ.
જેમ માજીગર ઇંદ્રજાલ વિવિધ પ્રકારની દેખાડે છે તેમ સારમાં દરેક વસ્તુ આજીગરની બાજી જેવી છે અર્થાત્ ક્ષણીક છે એવી ક્ષણીક વસ્તુને પાતાની માની તેમાં મમતા ધારણ કરવી તે અજ્ઞાન છે. એ મમતાના જો મિથ્યા ભ્રાંતિથી આત્મા પેાતાનું ખરૂ સ્વરૂપ ભૂલી જઇ અવળે માર્ગે ચઢયા છે પણ સદ્ગુરૂ સમામથી
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૩) શુદ્ધ સ્યાદ્વાદ રીતે આત્મતત્ત્વ જાણે તેને ખપ કરવા ધારે તો સંસારમાંથી કરી શકશે. જ્યાં સુધી મમતા મોહ મત્સર મદ માયા માન છે, ત્યાં સુધી સંસારે છે. અને જ્યારે તેને ત્યાગ કરવા આત્મા ધારશે ત્યારે ભવપાર છે. યાદ રાખવું કે હું અને મન આ પ્રત્યય બ હિરાભપાડ્યું છે ત્યાં સુધી ઉઠે છે. અને જ્યારે આત્મા આત્માના સ્વરૂપને દ્રઢ અભ્યાસ ઉપયોગ દ્વારા કરે છે, ત્યારે હું અને મમ એ બે પ્રત્યય પુદ્ગલ સંબંધી થતા હતા તેને નાશ થઈ આત્મા ઉપર થાય છે. તે કેવી રીતે તે બતાવે છે. હું એટલે કોણ? જ્ઞાનદર્શન ચારિત્ર ગુણ વિશિષ્ટ આત્મા. હું એ શબ્દથી આ
ત્મા હું એક છું એમ સૂચવન થાય છે. આત્માના આ સંખ્યાત પ્રદેશવાન્ હે સ્ફટિકની નિર્મળ શુદ્ધ અવિનાશી અહં–હું એક આત્મા અજ અવિનાશી છું. ત્યારે વિચાર થાય કે હું એક છું ત્યારે આ શરીર દેખાય છે તે કોણ છે? એમ પ્રશ્ન ઉઠતાં નિરધારે કેશરીર એ તે પુગળ દ્રવ્ય છે. મનુષ્યાકાર એ પુરુગળ દ્રવ્યનું પરીણમન થયું છે. ત્યારે વળી વિચારે કે મનુષ્યાકાર પુદગળામાં આત્મા શા કારણથી રહ્યા છે? ત્યારે સમાધાન થાય કે એ આત્મામાં પૂર્વભવમાં કઈ શરીર ધારણ કરી કર્મ ઉપાર્જન કર્યું છે, તે કર્મના ચગે મનુષ્યાકાર પુદગળમાં તેની સ્થિતિ થઈ છે. ત્યારે વળી વિચારે
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૪) કે એ મનુષ્ય શરીરમાં આત્મા કયાં સુધી રહેશે? વળી સમાધાનમાં કહેશે કે કર્મના આઠ ભેદ છે. તેમાંથી પાંચમું આયુષ્યર્મ છે તેમાં જેટલા વર્ષના આયુષ્યને બંધ કર્યો હશે તેટલે કાળ આ મનુષ્ય શરીરમાં રહેવું પડશે. ત્યારે વળી વિચાર થશે કે વળી અહિંથી મનુબશરીરનો ત્યાગ કરી આત્મા ક્યાં જશે ? ત્યારે કહેવા છે કે અહીં જે વેપાર કર્યો હશે તેવી ગતિમાં જવું પડશે. વળી મનમાં પ્રશ્ન ઉઠશે કે ત્યારે હું હાલ શો - પાર કરું કે જેથી સારું સ્થાન પ્રાપ્ત કરૂં? એ પ્રશ્ન ઉડતાં ગુરૂને પ્રશ્ન કરશે તે પ્રશ્ન નીચે મુજબ.
પ્રશ્ન—ગુરૂ મહારાજ સાહેબ ! સુખ શાથી મળી શકે ?
ઉત્તર–હે ભવ્ય ! જન્મ જરા મરણને નાશ થાય અને જન્મ જરા મરણનાં જે કારણરૂપ એવાં કમનો નાશ થાય, ત્યારે આત્મા સત્ય શાશ્વત સુખ પામી શકે. તે સુખ મળવાનું આસન્ન કારણ જ્ઞાન વૈરાગ્ય સંવરકરણી ધર્મધ્યાન ઈત્યાદિ છે.
પ્રશ્ર–શું મનુષ્યજન્મમાં સુખ નથી?
ઉત્તર–હ ભવ્ય ! તાત્વીક સુખ મનુષ્ય જન્મ પામવાથી પણ નથી, તેનું કારણ તમે સાંભળે. પહેલું તે માતાની કૂખમાં નવ મહીના સુધી રહેવું તેમાં પણ ઉબે મસ્તકે રહેવું. મળ મૂત્રમાં લપટાવું. બોલવાનું
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૫ )
નહિં, દેખવાનું નહિ, જાણે સાક્ષાત્ નરકજ હાય નહીં એવું ગભાવાસનુ દુઃખ છે. ત્યાં કઇ સુખ નથી. વળી ત્યાંથી માતાની યાનિદ્વારા નીકળતાં ઘણી વેદના ભાગ વવી પડે છે. બહાર આવીને પણ અજ્ઞાનદશામાં બાળક અવસ્થા ગાળવી. બાળકઅવસ્થામાં આત્મા અગર ૫ રમાત્માનું પણ આળખાણુ થઈ શકે નહીં. આ વાત સામાન્યપણે લખી છે. કારણ કે નહીં તે જે તીર્થંકર મહારાળ માતાની કૂખમાં ત્રણ જ્ઞાને કરી સહિત છે. તે સંસારનું સ્વરૂપ જાણે છે, તેથી તે તે વયે .કરીનેજ બાળક જાણવા, તથા વજ્રસ્વામી પણ વયે કરીનેજ ખા નાક જાણવા. પણ જ્ઞાને કરી તે તત્વવેત્તા કહી શકાય પણ તેમના જેવી દરેકની માલ્યાવસ્થા હાતી નથી. તે 'પણ યાદ રાખવું કે જ્યાં સુધી આ શરીર છે, ત્યાં સુધી સંપૂર્ણ સુખ આત્માનું મળી શકતું નથી. કારણકે કે વળજ્ઞાન ઉત્પન્ન થયે ચાર ઘનઘાતી કર્મ નાશ પામ્યા બાદ પણ તેરમા ગુણુહાણે વર્તી તીર્થંકર મહાર જને સાતા અગર અશાતા વેદુની ભોગવવી પડે છે. - રણ કે અઘાતીયા કર્મમાં વેદની કર્મ રહ્યું છે. અને તેર મા ગુણઠાણાની સ્થિતિ એક દેશ હી પૂર્વ કેડી વ ષની છે, ઈત્યાદિ. વળી હવે આપણા મૂળ ઉદ્દેષ ઉપર જઈ વિચારીએ કે યાવનવયમાં પણ વાનીના મદમાં માહ રાજાના આધીનપણાથી સ્ત્રીસંગ, વેપાર, દેશાટન,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રોગ, શેક, વ્યાધિથી ખરૂં સુખ પ્રાપ્ત થતું નથી. ઘ. રડપણની અવસ્થા આવે છે ત્યારે શરીર નિબળ થઈ જાય છે. જેમ પાકેલું ચીભડું જેવા પ્રકારનું નરમ થાય છે, તેમ શરીરની વ્યવસ્થા થઈ જાય છે, બુદ્ધિ પણ તી બ રહેતી નથી. યાદદાસ્તી ઘટે છે. તે પણ આશા પિ શાચિકા તો ઘરડાના શરીરમાં જુવાનજ રહે છે, ગની ઉત્પત્તિ ઘડપણમાં વધે છે, ચિંતા અને મને મતા રાક્ષસી મનમાં વ્યાપે છે, સુખે ઉંઘ પણ આવતી નથી. એવી ઘરડપણની અવસ્થામાં પણ સુખ નથી. તેમ ચાર ગતિમાં કોઈ પણ અવતારમાં ખરું સુખ મળતું નથી. આપણે બાગ ગીચામાં રમતા માણસને દેખી જાણીએ છીએ કે અહો ! આ કેવા સુખી છે. પણ તે પણ એક પુણ્યની પ્રકૃતિ ભોગવે છે, તેમાં કંઈ સુખનો આભાસ માલમ પડે છે. પણ તેથી નવાં ક ઉપાર્જન તે તે લેકો કરે છે. પુરાતન ભેગવે છે અને નવા બાંધે છે. પણ કર્મ થકી જ્યારે રહિત થવાય છે ત્યારે ખરૂં સુખ મળે છે. કોઈ પણ સંસારમાં એવો નથી કે જેને કી લાગ્યાં ન હોય; અલબત સર્વ સંસારીજીવ કપાધિ મુક્ત છે. તેનો નાશ કરવા તીર્થકર મહારાજાએ શ્રાવક અને સાધુ માર્ગનું આચરણ બતાવ્યું છે તે માર્ગનું આચરણ કરો ઘણું ભવ્ય સાશ્વતું મોક્ષસુખ પામ્યા અને પામશે, માટે હું ભવ્ય ! ખરું સુખ પાંચમી ગ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ) તિમાં છે અને તે પામવાનું મુખ્ય કારણ યતિધર્મ છે.
પ્રશ્ન—આ પંચમકાળમાં યતિધર્મ શી રીતે પળી શકે, કારણ કે યતિધર્મ પાળવો એ કઠીન વાત છે માટે યતિધર્મ હશે કે કેમ?
ઉત્તર–હે ભવ્ય ! યતિધર્મ છેલ્લા દુપસહસૂરિ વિધમાન છે એમ મહાવીર સ્વામીએ પ્રતિપાદન કર્યું છે. કેઇ એમ કહે કે સંઘ નથી, યતિધર્મ નથી તેને સૂત્ર ભાષી જાણી રાંઘ બહાર કાઢ. યતિધર્મ હાલ દ્રવ્ય ક્ષેત્ર કાલાનુભાવે વિદ્યમાન છે એમ સહવું તે સમ કિતિનું લક્ષણ છે. છકાયના રક્ષક મુનિરાજ હાલ વિદ્યમાન છે. અને શ્રી વીતરાગ પ્રરૂપિત ધર્મોપદેશ આપે છે તેમનું બહુમાન કરવું તેજ સાર છે.
ભગવતિસૂત્રના પચીશમા શતકમાં સાધુ સબંધી ચર્ચા છે, તે ધારવી. અને સદ્ગુરૂ સંયોગે આત્મસ્વરૂપ માં રમણતા કરવી. બાકી પરભાવમાં નિંદા કરી રમવું તે બહિતિમાનું કામ છે. અને બાહિરાત્મભાવે ચેતન અનંત કાળ કાઢયા; પણ હજી સંસારમણને ત્યાગ આવ્યો નહીં અને હજી કેટલા ભવ સુધી બહિરામ ભાવે ચેતન ભટકશે તે જ્ઞાની જા. રાવે જીવ સુખની પ્રવૃત્તિથી ઉદ્યમ કરે છે પ ખરું સુખ આત્મામાં રહે લું છે એમ વિરલા જાણે છે. જ્યાં સુધી વીતરાગપ્રરૂપી તસ્યાદ્વાદ દશને કરી આત્મસ્વરૂપ જાણવામાં આવ્યું નથી
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૮ ) ત્યાં સુધી અહિરાત્મભાવ સ‘ભવેછે; કારણકે સ્યાદ્વાદ રીતે આત્માનુ‘સ્વરૂપ જાણ્યા વિના એકાંત મતે આત્માને નિત્ય વા નિત્ય જાણવા કિડવા તે પ્રમાણે માનવે એ મિ જ્યાવિપણું છે. જ્યારે આત્માને સાત નયે આળખે, સપ્ત ભ'ગીએ જાણે. વ્યવહાર નિશ્ર્ચયથી આત્મસત્તા આળખ ત્યારે આત્મસ્વરૂપમાં રમણતા થઇ શકે છે. આત્મસ્વરૂપમાં રમણતાભ્યાસી ચેાળીદ્રા અધ્યાત્મ શાંતિ મેળવી શકે છે. અને આધિ વ્યાધિ ઉપાધિના દુઃખમાંથી મુક્ત થાય છે. સર્વ શાસ્ત્ર મથન કરીને સાર એ કાઢવાના છે ક ગમે તેમ કરી હું નિવૃત્તિઃ પામી શકું. સર્વ જીવેાને નિવૃત્તિપદની ઇચ્છા રહે છે, પણ કારણ સામગ્રી વિના ઈચ્છા ફળીભૂત થતી નથી.
પ’ચાગ્નિ સાધન કરા, તીર્થ સ્નાન કરો, યાગહામ કરા, ઉપદેશ આપે. વ! ફકીરી ધારણ કરા વા સન્યાસી ચાએ; પણ જ્યાં સુધી વીતરાગ દર્શન ર્વક આત્મ સ્વ૩૫ જાણ્યું નથી ત્યાં સુધી એકાંતવાદથી અહિત થવાનું નથી. કારણ કે વસ્તુ સ્વરૂ૫ જાણ્યાવિના તેનુ ધ્યાન સ‘ભવતું નથી. આત્મતત્વવેત્તાએ આત્મભાવ માં સ્થિર થઈ અનતી કર્મની વર્ગણાએ આત્મ પ્રદેશને લાગેલી છે, તે ખપાવે છે, આત્મજ્ઞાનિયા બહારના ડેાળ ઉપર રાચતા ની. તેમનુ ં તેા ધ્યાન ઉપર લક્ષ રહે છે. આત્મતત્વવેતાઓનું બાહ્યાચરણ દેખી લાક
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૯) જાણે છે કે અરે ! આતો ગાંડા જેવો થઈ ગયે છે, એમ સમજે છે. અને જ્ઞાનીઓ જાણે છે કે અહે ! બિચારા
ત્યાં સુધી તે અજ્ઞાન છે, ત્યાં સુધી મેહના રે આવાં વાક્ય ઉચારે છે. જીવકર્મના વશ છે. એમ સમજી સ્વસ્વરૂપમાં લીન થઈ રહે છે.
આત્માર્થીઓને બાહ્ય મોટાઈ રૂચતી નથી. અને તેમનું યશ-કીત ઉપર લક્ષ રહેતું નથી. એમને તો જે દિવસ ધ્યાનમાં ગયે તે મહત્સવ સરખે લાગે છે.
જેમ જેમ આત્માના સ્વરૂપમાં ચિત્તની એકાગ્રતા થાય છે, તેમ તેમ આત્મસત્તા વિકાશે છે. આત્મજ્ઞાનિચી સ્યાદ્વાર દર્શન રૂપ દીપકના જોરે આત્મઘરની સ ઘળી હદ્ધિ નિહાળે છે અને તેમ તેમ તે અધ્યાત્મમાં લીન થતા જાય છે.
કાતિના , પહેલું તે સદગુરૂ સંગે કરી નિત્યાનિત્ય અને કાંતવાદે આત્મસ્વરૂપ ઓળખવું. અને પશ્ચાત્ .. નસીક વાચક અને કાયીક પ્રવૃત્તિઓને બાહ્ય ભાવમાં જતી અટકાવવી. સ્ત્રી પશુ પંડક રહિત, જ્યાં કોઈને શબ્દ સંભળાય નહિ-એવી એકાંત જગ્યાએ વીરાસને વા પદ્માસને બેસી શરીરની ચંચળતા વારવી. આ ર. છે યાદ રાખવું કે ઘટ સમાધિની સહાયતા લેવો. માદક પદાર્થ વાપરવામાં ઓછા ભાવ રાખ.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૦) કઠણ પદાર્થ ખાવાં નહીં. શરીર ઉપર મમતા રાખવી નહીં. બ્રહ્મચર્ય વ્રત પાળવું અને વીરાસને બેસી ધર્મ ધ્યાનના ચાર પાયાનું અવલંબન કરવું. આત્મ સ્વરૂપ ચિંતવન કરવું. એમ દરેજ અભ્યાસ કરતાં મનની સ્થિરતા થશે અને આત્મતિ જાગશે. નિદ્રાને પણ ત્યાગ કર. અંતરાત્માનું સ્વરૂપ ચિંતવન કરવું અને આત્મા અને પરમાત્માને મુકાબલો કરે તથા એકતાભાવવી. શ્વાસે શ્વાસ જેમ જેમ વધારે લેવામાં આવે છે તેમ મનની ચંચળતા થાય છે, માટે શ્વાસોશ્વાસ પ્રાણને રોકી ધ્યાન કરવું. છેવટ હળવે હળવે ધાસોશ્વાસને અનુકમે પોતાના સ્થાનમાં સ્થાપન કરો. જે વાયુ સ્વસ્થાનમાં પ્રવેશ કરે નહીં તો મનની વિકલતા થઈ જાય છે. સંસારી અવ
થામાં રહીને ધ્યાન કરી શકાતું નથી. તે તે કેવળ રાવ સંગ ત્યાગી વૈરાગી ફક્ત આત્માથી મુનિ પામી શકે છે અને ધ્યાન દ્વારા નિવૃત્તિપદ પામી શકે છે. હાલ અહિંથી સાક્ષાત્ મુક્તિપદ નથી, તે પણ ધ્યાન થકી ઘણું કર્મ ખપાવી છેડા ભવમાં મુક્તિપદ પામે છે. પણ યાદ રાખવું કે આત્મજ્ઞાનીઓ જનાજ્ઞા વિરૂદ્ધ ચાવતા નથી. તે તે વ્યવહાર અને નિશ્ચય માર્ગમાં રહીને સ્વહિત કરે છે. એ ધ્યાનથી અનહદ સુખ ઉત્પન્ન થાય છે અને આગ શેક વિગ મેહનો નાશ થાય છે.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૧) જે મનુષ્ય સંસારી અવસ્થામાં રહીને ભાવના ભાવે છે, તે પ્રાયઃ તાત્વીક શાંતિ મેળવી શકતા નથી, કારણ કે કાજલની કુપળીમાં નિર્લપ જેમ રહેવું દુષ્કર છે તેમ સંસારી અવસ્થામાં રહીને વિકલ્પ સંક૯૫થી દૂર રહેવું ઘણું દુષ્કર છે. કપટ હિંસા નિવંસ પરિણામ ઈત્યાદિ સંસારી અવસ્થામાં લાગ્યાં રહ્યાં છે.
ડું ભણેલા પણ મુનિરાજ ભણેલા ગણેલા શ્રાવક કરતાં અત્યંત આશ્રવને રોધ કરે છે. શ્રાવકવર્ગ ભયા છતાં આશ્રવકરણી કરનાર છે માટે કદાપિકા મુનિવર્ગની હેલના કરવી નહિ.
ગરીબ-કંગાલને એક ઠીબ ત્યાગીને પણ સાધુ પાસું તેવું દુષ્કર પડે છે, તે પરિગ્રહ સગા સંબંધી ત્યાગ કરનાર, છકાયની રક્ષા કરનાર, સદાય બ્રહ્મચર્ય ધારણ કરનાર સાધુમહારાજને ધન્ય છે ! આપણે સંસારની અસારતા જાણતા છતાં તેમાં મુંઝાઈ રહી તરણતારણ હારી નિંદા કરીએ તો કમરાજા યોગ્ય શિક્ષા આપવા વિના રહેશે નહિ.
કાચું પાણી પિચે, સ્ત્રી સંગ કરે. આરંભાદિક કામ કરે, પરિગ્રહ ધારણ કરે –એવો ગીતાર્થ જેવો શ્રાવક હય તે પણ થોડું ભણેલા પણ આમહિનાથ સંસાર ત્યાગી મુનિવરની બરાબરી કેઈ કાળે કરી શકે નહિ.
મુનિ અને શ્રાવકનું અંતર ઉત્તરાધ્યયનસૂત્ર ટી.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨ ). કામાં મેરુપર્વત અને સરસવના દાણા જેટલું કહ્યું છે. હે ભવ્યજી ! કદાપિકાળે મુનિવર્ગની હેલના કરશે નહિ અને તેમનું માતા પિતા રાજાના કરતાં પણ મન વચન અને કાયાએ કરી બહુમાન કરશે.
આત્માનું સ્વરૂપ જાણ્યા વિના સમ્યકત્વની પ્રાપ્તિ થતી નથી. માટે આત્મસ્વરૂપનું વિવેચન કરવામાં આવે છે. આત્માના ત્રણ ભેદ છે.
૧ બહિરામાં ૨ અંતરાત્મા ૩ પરમામા,
૧ બહિરામા–હિર–બહારની વસ્તુમાં આમાની બુદ્ધિ જેને છે તે બહિરાભીપણું છે.
દુહા. પુગલમાં રાચ્ચે રહે, પુલ સુખ નિધાન; તાસ લાભ લેભા રહ્યા, બહિરાભા અભિધાન. ૧ શરીર એહજ આતમા, માને મહી લેક; - વાચા મન પણ આતમા, બહિરાતમની ક. ૨ હું એનો એ માહરે જ્યાં લગી એવી બુદ્ધિ બહિરાત્મ સુખ કેમ લહે; પ્રગટે નહિ સ્વશુદ્ધિ. ૩ હું કરતો હું બેલ, મારા વિણ શું થાય; એવી બુદ્ધિ જ્યાં લગે, ત્યાં લગી ભવ ભટકાય. ૪ એ ધન મારૂં માનતો; તસ લાભ લેભાય; વિવિધ સંકટ વેઠતે, ભવમાંહી ભટકાય. સ્ત્રી પુત્ર પરિવાર સહ, મારાં માને છે;
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨ ) બહિરાતમ સુખ કિમ લહે, ભૂલે ભટકે તેહ. ૬ શારીરપર મમતા ધરે, કરે પાપનાં કામ; ભવમાંહી તે ભટકત, થાશે દુઃખનું ઠામ. ૭ પરિડ વધતાં સુખી બને ઘટતાં દુઃખ ન માય; બહિરાતમ સુખ કિમ લહે, ભવમાંહી ભટકાય. ૮ જે જે આંખે દેખતો, ઇષ્ટવસ્તુ મહાર; તેની તૃણ રાખતા, પામે દુઃખ અપાર.
જ્યાં લગી બાહિરાતમપા, ત્યાંલગી છે સંસાર; બહિરાતને છાંડતાં; લહીએ ભવજલ પાર. ૧૦
आत्मबुद्धि शरीगदी यस्यस्यादात्म विभ्रमात् बहिगत्मासविशेयो मोहनिद्रास्तचेतनः
टीका. यस्य जनस्य अज्ञान दशांधत्वात् शरीर वाचामनसि आत्म भ्रमात् शरीर एवं आत्मा वागेव आत्मा मन एव आत्मा तदतिरिक्तो आत्मान इत्यात्मकः बुद्धिमानसो बहिरात्माज्ञातव्यः कथंभूतःसः मोह एव निद्रा तया अस्तः नष्ठः आछादितः चेतनः यस्यसः मोहनिद्रास्तचेतनः
શરીર, વાણી મન વગેરેમાં આમ બ્રાંતિથી જેને આત્મબુદ્ધિ થાય એટલે શરીર વાણી મનને આભાજ જાણે શરીર તેજ આમા છે, એમ જેને છે તે બહિરામા કહેવાય છે. મેહુરૂપ નિદ્રામાં ઘેરાતાં નેતન હિરાત્મા કહેવાય છે.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૪ ) અહિરાત્મા બાહિરની વસ્તુ એમાં સુખ માને છે અ ને બાહિરની વસ્તુએસના નાશથી દુઃખી થાય છે. જે જે પુદ્દગલ પદાર્થ મનેાહુર દેખે છે. તેમાં સુખની ભ્રાંતિથી તૃષ્ણા રાખે છે. આ સર્વ ધન કુટુંબ મારૂ છે. હું એને છે. અમુક મારા શત્રુ છે. અમુક મારા વ્હાલા છે, તેવી બુદ્ધિ બહિરાત્મપણાથી થાય છે. બહિરામ ભાવથી સમ્યકત્વ પ્રગટ થતું નથી. જ્યાં સુધી અહિરાતમભાવ છે ત્યાં સુધી ક્રોધ માન માયા અને લેભના તિરસ્કાર થતા નથી.
હિંગમી કેાની પેડે ભટકે છે તે બતાવે છે.-દુહા-મગ કસ્તરિયે ભટકતા, કસ્તૂરની ગંધ; કસ્તરિ તા `ટીમાં: બહિરાતમ તિમઅધ.
૧
કસ્તૂરિયા મૃગની ફેંટીમાં કસ્તુરી હોય છે. તે ગધ માહિથી આવે છે, એમ જાણીને મૃગ જેમ વગડામાં ચારે તરફ ફરે છે. તેમ આત્માની બ્રાંતિથી શરીરનેજ આત્મા માનનાર હિરામા ભાવમાં વિવિધ દુઃખ પા મતા ભટકે છે.
અહિરાત્માને કુકડાની ઉપમા આપે છે:દુહા–પ્રતિબિંબ સ્વદેખીને, આરીસાની માંહી;
અન્ય ફુકેટની ભ્રાંતિથી, યુદ્ધ મચાવે ત્યાંડી. દેખી પ્રતિબિંબ કાચમાં, ભમરી ચકલી જેમ, કરે યુદ્ધ ક્રિમ ભ્રાંતિથી અહિરાતમ પણ તેમ. ૨
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૫ )
ભાવાર્થ-જેમ કુકડા આરીસામાં પેાતાનું પ્રતિ બિખ દેખી તેને બ્રાંતિથી બીજે કુકડા જાણી તેની સાથે લ છે, તેમ મનુષ્ય ભ્રાંતિથી શરીરનેજ આત્મા માની અહિરામા વિવિધ દુઃખને પામે છે.
ચકલી યા ભમરી કાચમાં પેાતાનુ પ્રતિષિખ દેખી તેને ભ્રાંતિથી અન્ય ચકલી વા ભમરી માની જેમ કાય કલેશ કરે છે તેમ શરીરનેજ ભ્રાંતિથી આત્મા માની મનુષ્ય. અહિંરાત્માપદ પામી જન્મ મરણની દુઃખરાશિ ભાગવે છે.
પાડા આખલા કૂતરાની ઉપમા અહિરામાને આપેછે:દુહા-મહિષ વૃષભને કૂતરાં, અને લેપાય;
હિરાત્મા અજ્ઞાનથી, ચતુર્ગતિ ભટકાય. દોડત મુગ્ધ જેમ ચદ્રને, અનુકરણ મનલાય, પુદ્દગલ આતમ માનતા, ચતુર્ગતિ ભટકાય. ભાવાર્થ-જેમ પાડા, આખલા, અને કૃતરાએ પર સ્પર સ્વાતિથી વેર રાખી લડાઇ કરેછે અને એક બીજા ઉપર અદેખાઇ કરે છે તેમ ડિરાહ્માજીવા પરવસ્તુને પોતાની માની અનેક પ્રકારની ચિંતાઓ કરે છે. પરસ્પ ૨ રાજ્ય ધન શ્રી પૃથ્વીને માટે લડાઈ કરે છે. અને સમાગમથી સુખ અને તેના વિયેાગથી દુ:ખ માને છે. પણ કદી આત્મશાંતિ પામી શકતા નથી.
કરાએ રાત્રીના વખતમાં શુકલ પક્ષમાં મે
www.kobatirth.org
૧
For Private And Personal Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૬) છે, તે વખતે જે દિશા તરફ પિતે દેડે છે તે તરફ દ્રષ્ટિ ભ્રમથી ચંદ્રને પણ દોડતો દેખે છે. અને જે પોતે ઉત્તરદિશા તરફ દેડતો હોય તો તે વખતે ચંદ્રને પણ ઉતરદિશા તરફ દેડતા - શ્વબળ દેખે છે તેમ મુગ્ધ બહિરાત્મા શરીરની પુષ્ટિથી આત્માની પુષ્ટિ માને છે. શરીરની નબળાઈથી આત્માની નબળાઈ માને છે, અને શરીરના નાશથી આત્માને નાશ માને છે તે પણ ક્રાંતિ છે. બ્રાંતિ દૂર થવાથી સત્ય સમજાય છે.
લેખકનું એમ કહેવું નથી કે ચંદ્રગતિ કરતા નથી, પણ ઉપમાદ્રષ્ટાંત એકલુંજ લેવાનું કે જે દિશા તરફ આપણે તેના સામે જોઈએ છીએ તે દિશા તરફ ચકને પણ દેડતે દેખીએ છીએ એ ભ્રમ છે તેમ શરીર તેજ આત્મા માનો તે પણ ભ્રમ છે. સંસારમાં બહિરામા જો ઘણા છે. મનુષ્યપણું પામ્યા છતાં પણ બહિરાભાભાવ ટળે સદગુરૂ સમાગમ વિના ઘણે દુષ્કર છે. નિપક્ષપાતથી કહું છું કે-સવનય પરિપૂણ જન દર્શન સ્યાદ્વાદ જ્ઞાનવિના આત્મસ્વરૂપ પરિપૂર્ણ જણાતું નથી. એકાંતવાદથી આત્માને જાણનારા મુકિત પદ કહા શી રીતે પામી શકે.
કાનો ગ્રાફની પેઠે જે, બોલી જાણે બેલ; આત્મસ્વરૂપ ન જાણતા, બહિરાતમપદ તાલ. ૧
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૭ )
ફાનોગ્રા નામનુ એક યત્ર હોય છે. તેમાં જે એલીએ તેવા શબ્દ તેમાંથી ખેલાય છે, પણ તે શબ્દ ના લાવાથ જેમ તે ફ્રાનાગ્રાફ વાળું જાણતું નથી તેમ બહિરાહ્મી આત્મા ધર્મ પુણ્ય પાપ પાકારે છે. પણ વીતરાગ વચનાનુસારે તેના અર્થ સમજ્યા વિના ફ્રેનેપ્રાના સરમા જાણવા. સુમનય સપ્તભ’ગી ચારનિક્ષેપા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ નવતત્વ ષડ઼ત્ર્ય ઇત્યાદિ તત્ત્વઃહિંથી સહણા પ્રવક મનન કરી હેય, જ્ઞેય, અને ઉપાદે યની વિચારણા કરવી અને ઉપાદેય આત્મતત્ત્વની શ્રદ્ધા કરવી.
અનત શક્તિના સ્વામી આત્મા છે. આત્મા જ્યારે નિરાકાર સ્વસ્વરૂપની પરિપૂર્ણ પ્રાપેિ કરી મોક્ષ સ્થાનમાં પહોંચે છે. ત્યારથી કોઈ દિવસ સ’સારમાં આવતા નથી. મેક્ષ જે આત્માએ ગયા તેની આદિ છે પણ અ`ત નથી.
પ્રશ્ન-અન ત શક્તિ પામી જ્યારે બીજાના ઉપકાર કરે નહીં, ત્યારે તેમની સિદ્ધાવસ્થા શા યમાં આવી. ઉત્તર--હું ભવ્ય! પરમાત્માપદ પામ્યા પછી આત્મ. અક્રિય થાય છે તેથી એક ઠેકાણેથી બીજે ઠેકાણે ગમન કરવાનો પ્રયત્ન થતા નથી.
હવે આપણે અહિરાત્માના વિવેચન તરફ નજર કરીએ. હિરામાની અનાદિ છે અને કેઈ દિવસ મ હિંરાત્મપણાના નાશ થાય છે માટે અંત છે, બહિરામ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૮ ) ભાવ અનાદિ શાંત જાણ. અભવી પણ બહિરામ દશાવાળો જાણવા એ ગમે તેટલી ક્રિયા કરે તો પણ તેમની મુક્તિ થતી નથી. જેમ પાંખવિનાનું પક્ષી આકાશમાં ઉડી શકતું નથી તેમ અભવી જીવ મોક્ષ પામી શકતા નથી, કારણ કે અભવી જીવને સમ્યક પ્રાપ્ત થતું નથી–મેશ પશુ થકી.
બહિરાભપણું જિનદર્શન જાણ્યાવિના જતું નથી. એ બહિરામપણાથી ચેતન અનાદિકાળ રઝળે, તે પણ હજી પરભાવને ત્યાગ કરતો નથી. આત્મ સ્વરૂપ જાણ્યા છતાં પણ અનુપયોગે બહિરાભપણું કેઈ વખ ત પ્રાપ્ત થાય છે. પણ આપગ આવતાં બહિરાભ પણું દૂર થાય છે. બહિરામપણું દૂર થતાં ચેતન શાથે ગુણઠાણે આવી બીજના ચંદ્ર સદશ સમકિતન હૃદય ગગન માં સ્થાપિત કરે છે.
જ્યારે મિથ્યાત્વ ભાવ દૂર થાય છે. ત્યારે સમકિત ઉદય આવે છે. હવે અંતરાત્માનું સ્વરૂપ કહે છે - पसंथे श्लोक-यहिभावा नातिक्रम्य यस्यात्मन्यात निश्चयः
ગતરાત્મા મત વિશ્વમાં - ભાવાર્થ-ઉપર કલી શરીર મનવાણી લેવી ઈત્યાદિ બાહિર વસ્તુઓને પોતાના આતા માંજ આત્મનિષ્ટ થાય તે અંતરાત્માનું લક્ષણ છે. શરીર અને વાણીને વ્યાપી આભા રહેલા છે. તે શરીર થકી જુદો છે અમ જ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪
)
જાણે તે અંતરામાં જાણ એમબ્રતિષ્પ અધકારને નાશ કરનાર સૂર્ય સદશ આત્મજ્ઞાનીએ એ સ્વીકાર્યું છે. વીતરાગ ભગવંત શરીરમાં વ્યાપી રહેલે આત્મા શરીર ઘકી ભિન્ન કથન કરે છે. આત્મા અનંતા છે, પ્રતિશરીર ભિન્ન ભિન્ન આમા છે. પણ સર્વજીવનો એક આત્મા નથી. રાજીવનો એક આમા અતિવાદી સ્વીકારે છે. તે અ સત્ય છે. તેનું ખંડન “તત્વપરીક્ષા” નામના ગ્રંથમાં કહ્યું છે. શરીરમાં આત્મા કેવી રીતે રહ્યા છે તે બતાવે છે --
દુહા. તલમાં વ્યાપી તેલ જેમ, આતમ વ્યાપી દેહ, અરણીમાંહે વલ્ડિ જેમ, તેમજ ચેતન એહ. ૧ આંખેથી દેખાય નહિ, નાકેથી ન સુંધાય; શરીર વ્યાપી આતમા, જ્ઞાનેથી લક્ષાય. ૨
ભાવાર્થ-જેમ તલમાં તેલ વ્યાપીને રહ્યું છે. તેમ શરીરવચ્છેદન આતમા રહ્યા છે. અરણીનાકટમાં જેમ વહિ વ્યાપીને રહ્યા છે. તેમ આ ચેતન શરીરને વ્યાપી રહ્યા છે. ચેતન થી દેખાતો નથી. જે જે વસ્તુ આખેથી દેખાય છે તે તે વસ્તુ રૂપ છે આ ત્મા અરૂપી છે, ચર્મ ચક્ષુથી દેખી શકાય નહિ. એ નાકેથી ઘી પણ શકાતો નથી. સુગધ પુદ્ગલ પદા ઈની હેય છે, આત્માને તેમ નથી. આત્મા શરીર વ્યાપી રહ્યા છે અને સુખ દુઃખને જ્ઞાતા છે. આત્મા
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #55
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(40)
ને: જ્ઞાનગુણ છે તેથી જ્ઞાનગુણવાન આત્મા જ્ઞાનથીજ આળખાયછે. ચાવાકમતવાદી શરીરનેજ આત્મા માનેછે. તે અસત્યછે. તેનુ ખંડન “યડાંગ સૂત્ર”થી બ્લેઇ લેવુ’. રતી વખતે પાંચભૂત શરીરમાં કાયમ હોય છે. પણ આત્મા નથી. પ'ચભૂત થકી આત્મા ઉત્પન્ન થતા હાય તે! મૃતકલેવરમાં પણ ચલનાદિ શક્તિ હોવી જોઈએ. પણ તે નથી માટે આત્મા શરીર થકી જુદોછે. ઇન્દ્રિય થકી અગાચરછે. જડવાદિયા આત્માની નાસ્તિ સિદ્ધ કરવામાં ઘણા પ્રયત્ન કરે છે, પણ સિદ્ધ થતી નથી. ઇગ્લાંડ, આફ્રીકા, અમેરિકામાં ચેતનવાદ જય પામ્યા છે. અને અત્રે જય પામશે. આધે! આત્માને ક્ષણક્ષણ વિના શી માનેછે, તે અસત્યછે. જો એમ માનવામાં આવે ત અ'ધ મેાક્ષ, સુખ દુઃખ આત્માને શી રીતે ઘટે; કારણકે એક આત્માએ પાપ કર્યું તે આત્મા વિનાશ પામ્યા અને બીજો બીજા ક્ષણમાં ઉત્પન્ન થયા તે પહેલા ક્ષણમાં ઉ ત્પન્ન થએલા આત્માએ કરેલુ પુણ્ય પાપ ભોગવે એમ જો કહીએ તો કૃતનાશ. અને અકૃતાગમ કૃષ્ણ લાગે; અને આખી જીંદગીમાં અનેક આત્મા ઉત્પન્ન થાય અને વિનાશ પામે તેમ માનવું યુક્તિ વિકલછે. વ્હે આત્માને એકાંત થકી અનિત્ય બોદ્રાની પેઠે માનીએ તા અધ મોક્ષની નાસ્તિતા સિદ્ધ થાય છે. અને જો એકાંતે આ માને નિત્ય માનવામાં આવે તે પુણ્ય પાપ આત્માને
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવી
(૫૧ ) શી રીતે લાગી શકે-ઈત્યાદિ યુક્તિથી વિચારતાં ઘણા દોષ દેખાય છે, માટે આત્માને નિત્યાનિત્ય માનવો જોઈએ. દેવગતિ મનુષ્ય ગત્યાદિ પર્યાયે કરી સંસારમાં આત્મા અનિત્ય છે. અને પરમાત્મા રૂપે થાય તો પણ રેય વસ્તુના ઉત્પાદ વ્યયે કરી કથંચિત્ આમા અનિત્ય જાણે. અને આત્માપણાનો કદાપિ કાલે નાશ થતું નથી. માટે દ્રવ્યરૂપે આમાનિત્ય છે અને પર્યાયની અપેક્ષાએ આભા અનિત્ય છે. આત્મામાં નિત્યાનિત્ય પક્ષ સ્વીકારવામાં આવે છે. ત્યારે પુણ્ય પાપ બંધ મોક્ષ સુખ દુઃખ આત્માને સ્યાદ્વાદ રીતે વિચારતાં અનુભવ દ્વારાએ ઘટી શકે છે.
સાંખ્યમતાનુયાયી પ્રકૃતિ વાર્તા માને છે. અને આમને કુળવારાવત્ નિર્ચા માને છે. તે પણ યુક્તિ વિકલ છે. તેનું ખંડન “નંદિસૂત્ર” સમ્મતિતર્ક” “રયાદ્વાદમંજરી” અને “કાંત જયપતાકા” ઈત્યાદિથી જાણવું. જે આત્મા કમલપત્રવત્ નિર્લપ હોય તો પુણય પાપનો લે આત્માને થાય નહિ. ત્યારે સુખ દુઃખ આમાને થવું ન જોઈએ; પણ થાય છે. માટે કર્મનો કતી અને કર્મનો
કતા આમા સ્વીકારવો જોઈએ. વળી અમો સૌને પુછીએ છીએ કે જે એકાંતે નિત્ય પ્રકૃતિ કર્તા હોય તે કદાપિ કાળે આમાથકી જુદી પ્રકૃતિ થવાની નથી અને જુદી ના થાય તે આત્માને મોક્ષ કયાંથી મળે. વળી.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( પર કે–પ્રકૃતિ જ છે કે ચેતન? તે જડ કહશે તે કત્તા પાનું તેને સંભવે નહિ અને જે પ્રકૃતિને ચેતન :નશે તે પ્રકૃતિ પણ ચેતન અને પુરૂષ પણ ચેતન એ વિરો આવ્યા. સાંખ્ય-તે વિમાન જી મારા
કારંવાવમૂડીમાં નિમતે. ભાવાર્થ-પ્રકૃતિના ગુણોએ કરેલાં સર્વ કર્મને અહંક કરી મૂઢ થયેલે આત્મા હું કરું છું એમ માને છે, પણ વરત ગતે તે કતી નથી. માટે આમાં કંઈ કરતો નથી. પ્રકૃતિ કરે છે.
જેની–આત્મા પ્રકૃતિ થકી ભિન્ન છે, જે એકાંતે કતિ થકી આત્મા ભિન્ન હોય તો હું કરું છું. એ અહંકાર થઈ શકે નહિ. સંબંધને લઈને હુ કત છું. એમ અભિમાન થાય છે. કોઈ રાજ હોય અને તેનો પ્રધાન હોય તે રાજ્યનો અધિકાર ચલાવે તો હું કરું છું, મારાથી સો થાય છે એમ અહંકાર થઈ શકે. પણ જે એકાત કરી ભિન્ન આત્મા થકી ન્યારી એકતિ કરે, તેરી આત્માને અભિમાન આવી શકે નહિ. જો આત્મા થકી પ્રકૃતિ અભિન્ન સ્વીકારશો તો આત્માને હ કર્તા હકતા એ સદાકાળ પ્રત્યય થવાનો કદી ટળશે નહીં. અને આભા થકી પ્રકૃતિ અભિન્ન માની તે આત્મા સ્વરૂપ પ્રકૃતિ થઈ જવાની. આત્મા થી જુદી ભાસશે.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ )
નહિં, પણ જુદી ભાસે છે. માટે બે પક્ષ પણ યુક્તિ વિકલ ઠરે છે. માટે કમસંગે ચેતન સ્વસ્વભાવ મૂકી પ્રભાવમાં રમે છે, તેથી પરભાવનો હું કર્તા છું, હું ભકતા છું એમ લાગે છે તે યુતિથી સિદ્ધ કરે છે. અને વળી કર્મ સવેગને સંપૂર્ણ નાશ થવાથી પરભાવને તન કર્તા નથી. જેમ મદિરાપાની મસ્ત થઈ અંડ બંડ બકે છે. તેમ મેહમદિરાથી યુક્ત જીવ ૫વસ્તુને મારી મારી માને છે, તેથી પરભાવને કત ચેતન કહેવાય છે. કર્મનો નાશ થવાથી આત્મા અરૂપી અજરામરરૂપે થયા બાદ પરભાવ ર્તાપણું તથા ભેકતાપણું રહેતું નથી.
નૈયાયીક–જીવાત્મા અનેક માને છે. અને પરમોમા એક માને છે. જીવાત્માઓને વ્યાપક માને છે, અને પરમાત્માને પણ વ્યાપક માને છે. જીવાત્માને શરીરછેદન સુખ દુઃખ થાય છે અને વ્યાપક તો સર્વ જગ્યાએ છે. ઈશ્વરમાં ઈચ્છા સ્વીકારે છે. તેમ પ્રયત્ન પણ સ્વીકારે છે. જીવાત્મા ઈશ્વર રૂપે થતો નથી એમ માને છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુમાં જીવ ને સ્વીકારતા નથી. મને દરેક જીવાત્માને લાગી રહ્યું છે. અને મન અણુ અને નિત્ય છે. મુતાવસ્થામાં પણ જીવની સાથે મન સ્વીકારે છે ઈશ્વર ઈચ્છાથી જગત્પત્તિ વિનાશ થાય છે. ઈત્યાદિ તૈયાયીકેનો સિદ્ધાંત છે. નૈયાયીક
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #59
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪ )
અને વોશિમાં હો અંતર છે.
સુરે ! વિચારોકે-છવામાં અનેક છે અને પરમાRા એક છે. તેમાં શું પ્રમાણ છે? આત્મા તેજ પરમાતમરૂપે થઈ શકે છે. માટે પરમાત્મા પણ અનેક સ્વીકારવા જોઈએ. શરીરમાં વ્યાપીને રહે છે, પણ વ્યાપક નથી, તે સંબંધી વિશેષ ચર્ચા જાણવી હોય તો “સ્યાદ્વાદમંજરી”માં અને
તમત ખડન વાંચવાથી માલમ પડશે. પરમાત્મા વ્યકિત આયી કદાપિ કાળે વ્યાપક થતો નથી. ઈશ્વરમાં ઇચ્છા પ્રયન હતાં નથી. ઈચ્છા પ્રયત્ન જ્યાં લગણ કર્મ આત્માને લાગેલાં છે ત્યાં સુધી છે, પણ કર્મ રહિત પરમાત્માને શાની ઈચ્છા હોય. અલબત તેઓ કતકૃત્ય થયા છે તેથી કોઈ જાતની ઈચ્છા નથી. આત્માની મુક્તિ કર્મના નાશથી થાય છે, તે કર્મનું ખ્યાન પહેલાં કહેવામાં આવ્યું છે. કર્મ રહિત આમા મોક્ષસ્થાનમાં રહે છે. નૈયાયીકે દુ:ખભાવ તેજ મોક્ષ માને છે. તે યુક્તિ વિકલછે. મન આણુ સ્વીકારી નિત્ય નૈયાયીક માને છે તે ઠીક નથી. મન એ પુલ પદાર્થ છે. જડે છે. પુદ્ગલ ૫રમાણુઓ ભેગા થઈ મન બનેલું છે. તેનો મુકતાવસ્થામાં નાશ થાય છે. મન અનિત્ય છે. ઈશ્વરમાં ઈચ્છા માનવી તે અજ્ઞાન છે. ઈશ્વરમાં ઈચ્છા એકાંતે નિત્ય અને એક માનીએ તો ઈશ્વર સદાયકાળ જગની ઉત્પત્તિ કયો કરશે, પણ કદી વિરામ પામશે નહિ. અને ઈશ્વર
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઈરછા એક હોવાથી અને નિત્ય હોવાથી તે થકી બનતા પદાર્થો પણ નિત્ય હોવા જોઈએ પણ તેમ દેખાતા નથી. ઈશ્વર હાથી જગતું બને છે અને નાશ પામે છે, તે
પત્તિ અને નાશ એ બે ઈશ્વર ઈચ્છામાં સંભવે નહિ. જે વખત ઉપત્તિની ઈચ્છા થશે. તે વખતે નાશ કરવા - ની ઇચછા નાશ કરશે તેથી અંતે નાશ અને ઉત્પત્તિ - માનું કઈ પણ ઈશ્વરથી બની શકવાનું નથી. વળી જગતનું ઉત્પાદન કારણ શું છે તે બતાવો? વળી જગત - હતું બનાવ્યું તે પહેલાં દેખાતા આ સર્વ પદાર્થો કયાં ઇશ્વરે રાખ્યા હતા? વળી ઈશ્વર જગતને બનાવનાર શરીરી છે કે સારી? જે સશરીરી છે તો આપણી પેઠે છે વા ભૂતાદિકની પેઠે અદશ્ય છે? જે આપણી પડે સરાર હોય તો પ્રત્યક્ષ દેખા જોઈએ; પણ તે દેખાતો નથી તે પ્રત્યક્ષ બાધ આવે છે. વળી બીજા પક્ષમાં ભૂતાદિકની પેઠે અરજી ફી છે એમ કહેશો તે કોઇ વખત આંખે દેખાતો નથી તેમાં તેને મા છેકે અમારૂં અદ્રષ્ટ જે ઈશ્વરને મહિમા કહેશે તો મહિમા છે એમાં કઈ પ્રમાણ નથી. અદ્રશ્ય ઈશ્વર છે, તેથી તેનો મહિમા સિદ્ધ થાય છે એમ જ કહેવાશે ઈશ્વર - રીર પદ છે એને સિદ્ધ કરવામાં કઈ પ્રમાણ નથી માટે તેમ માનવામાં જૂતા દૂષણ રૂપ વજીને જગતકરતાવાદીને માથે પ્રહાર લાગે. પક્ષ બીજે ઈશ્વર
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(પ૬) Rાર છે તે અશરીરી થકી પદાર્થની ઉત્પત્તિ થવી અમાન્ય છે. જેમ આકાશ અશરીરી છે તે અન્ય પદાર્થ બનાવવામાં અસમર્થ છે તેમ જાણી લેવું. ઈશ્વર સર્વ વ્યાપક છે એમ માનવું યુક્તિવિકલ છે; વિશેષ અધિકાર
સ્યાદ્વાદ મંજરીના છઠ્ઠાકની ટીકા તથા નદી સૂત્ર” વિગેરેથી જાણી લે.
માટે એમ સિદ્ધ થાય છે કે આત્મા અનાદિકાળથી છે. કર્મ પણ અનાદિકાળથી આત્માની સાથે લાગેલું છે, આ મા અને કર્મનો સબંધ પણ અનાદિકાળથી છે. આત્મા અને કર્મનો સંબંધ અભવી આશ્રયી અનારિ અનંત ભાંગે છે, ભવિછવ આશ્રયી શાંત ભાંગે છે. કર્મસં
ગથી આત્મા જે શરીર ધારણ કરે છે, તેટલા શરીરમાંજ તેના આત્માના પ્રદેશ વ્યાપીને રહ્યા છે. સુજ્ઞો ! વિચારો કે પ્રત્યક્ષ જે શરીર દેખાય છે, તે સાત ધાતુનું બનેલું છે અને તે અન્ન થકી વધે છે તેને જેરાજ રોર કહે છે. અને ખાધેલું પચાવવાની જેનામાં શક્તિ રહેલી છે તેને તેના શરીર કહે છે. તે આ શરીર કરતાં સૂક્ષમ છે. અને તે અંદર રહ્યું છે, વૈકીય શરીર દેવતા તથા નારકીને છે. દેવતાને મૂ
- જર હોય છે. અને જ્યારે અહિં આવે છે ત્યારે ઉત્તરવૈા શરીરે કરી આવે છે, મનુષ્યને પણ વૈકીયશરીર કરવાની લબ્ધિ છે તે પુણ્યવતને હોય છે, ઉત્કૃષ્ટ -
પચાવવા
સાર કરતા લા છે તેને
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(પણ) કીય શરીર લાખ જન અને જઘન્ય અંગુલના અસં
ખ્યાતમા ભાગનું જાણવું. મનુષ્ય ચાર આંગળ અધિક વૈકીય શરીર બનાવે. દેવતાઓને ચાર અંગુલ ઓછું સમજવું. કારણ કે દેવતા પૃથવી થકી ચાર આંગળ અધર રહે છે. કામણ શરીર તે ચાર ગતિના જીવને લાગી રહ્યું છે. અને તે કાર્મશરીરના ચોગે બી શરીર પ્રાપ્ત થાય છે. એક ગતિમાંથી બીજી ગતિએ જતાં અંતરાજે કામણ અને તેજસ શરીર તો હ ય છે પણ પંચમી ગતિમાં જતાં તેજસ કામણ ઇત્યાદિ પાંચ શરીરમાંનું કોઈપણ શરીર હોતું નથી.
જેમ કેઈ દીવો કરીને એક ઓરડામાં મૂકીએ તો તે ઓરડામાં વ્યાપીને દીવાનો પ્રકાશ રહેશે, તેમ ટીવે ઘડામાં મૂકીને ઉપર ઢાંકણુ ઢાંકીએ તે તેટલામાંજ તેનો પ્રકાશ વ્યાપીને રહેશે, તેમ આત્મા પણ જે શરીરમાં રહે છે. તેટલાજને વ્યાપી રહે છે પણ સર્વ વ્યાપી થતા નથી, તે લક્ષમાં રાખવું જોઈએ. પક્ષપાત કરછે એ કદાગ્રહ છે, તેથી તત્વ પામી શકાતું નથી. - જ્યારે સૂર્યગ્રડણ થાય છે. ત્યારે સૂર્યગ્રહણ થયા પછી અંધકાર મિશ્રિત સૂર્ય કિરણે ઝાંખાં દેખાય છે. તેમ સૂર્યરૂ૫ આત્માના કિરણરૂપ અસંખ્યાત પ્રદેશને વિષે જ્ઞાનાવરણીયાદિ કર્મની વણાએ લાગેલી છે તેથી આમાના જ્ઞાનને પ્રકાક અછાદિત થયે છે. જેમ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સૂર્યગ્રહણ દૂર થયા પછી અને પ્રકાશ. ૬ પ્રકાશે. તેમ આત્માને લાગેલાં જ્ઞાનાવરણીયાદિ કમનો દર - તાથી આત્મા અસંખ્યાત પ્રદેશે નિબળા ઇલેકલકનો જ્ઞાતા થાય છે.
કપાસના બીજને લારંગની ભાવના દઈ તેને વાવવાથી કપાસ પણ તેવા રંગનું થાય છે. તેમ આ મા પણ સારો અગર નડારાં કમના લેવી તેવા રૂપે થાય છે-માટીમાંથી જેમ સે નું કુશવાહક હું પડે છે તેમ તત્વવેત્તાઓ શરીર થકી વ્યતિરકત મા મતતવ શરીરમાં વ્યાપી રહેવું માને છે.
છો. परमानंद संपन्न निर्विकार्गनिरामयं ध्यानहोना न पश्यंति. निजदेहे-यारियनं ॥ १॥
આત્મતત્વ વખાણે છે-ઉછ આનંદે કરી ચુક્ત. વિકાર રહિત રોગ રહિત ભાતત્વ શરીરમાં રહેલું ધ્યાન હિત જડવાદિયે દેખી શકતા નથી. ભાવાર્થ-તે ઉપરથી એમ નીકળે છે કે જે વીતરાગ વચનાનુસારે ધ્યાન દ્વારા આત્મતાવની ખેળ કરે છે. જે આત્મતત્વને જાણે છે તે આત્મતવ કર્મ રહિત છે, અનંત રતન ત્રયી ચુક્યા છે, અરૂપી છે, દ્રવ્ય ગુણ પર્યાયનું સ્થાન છે. પરમાતમાં પણ તેજ છે. અજ. અમર, અક્ષય, અનંતશક્તિ થી પરિપૂર્ણ આમતત્ત્વ છે. તે આમતત્વની અનંત
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫ ) શકિત કરના આવરણથી અછાદિત થઈ છે. એમ ત્યારે અંતરાત્મા જાણે છે ત્યારે પરમામા રૂપ થવાને માટે આવ કયાયનો ત્યાગ કરવા ઉધમ કરે છે અને ધ્યાન અગ્નિથી કર્મ કાષ્ટ બાળી ભમ કરી નિલેપ થાય છે અને કેવલજ્ઞાન પામી માથાનમાં તેજ અંતરામાં પરમામારૂપ થાય છે. અંતરાત્મા અને પરમામાના વચ્ચે ભેદનું કારણ કર્મ છે. તેનો જે નાશ થાય તો અંતરામાજ પરમાત્મારૂપે થાય છે. અંતરાત્માને ઉપશમ સમકિત ક્ષોપશમ સમકિત અને ક્ષાયીક સમિતિ હોઈ શકે છે, પણ યાદ રાખવું કે–સ્યાદ્વાદ અનેકાંત માર્ગ કરી અંતરામાનું સ્વરૂપ જાણવાથી તથા તેની શ્રદ્ધા કરવાથી અંતરાત્મા થવાય છે. અંતરાત્મા સંસાને કે જાણે તે કહે છે:--
દેખે સો ચેતન નહિ, ચેતન નહીં દેખાય. રોષ તેષ કશશું કરે, આપહી આપ બુઝાય. ૧ જૈસે વસ્ત્ર કે નાશસે, હોત ન તંતુકે નાશ; તિએ શરીરને નાશ, આમ અચલ અવિનાશ. ૨
(આ બે દુહા શ્રી યશોવિજયજી કૃત છે.) શું મારૂં સંસારમાં, મારૂં મારી પાસ; પરને મારૂં માનતો, ભવમાં ભટકીશ ખાસ. સ્ત્રી ધન પુત્ર કુટુંબ સબ, મુજથી ન્યારૂ બાસ;
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #65
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંસારે શું સાર છે, કેમ કરે પરઆશ. ૪ જૈસે ઘટકે નાથ, હેત ન મટ્ટી નાશ; તૈસે શરીરકે નાશસે, આતમ અચળ અનાશ ૫ ખાતું પીતું પહેરતું, પુદ્ગલદ્રવ્ય કડાથ; આતમ ખાતો પહેરતે, કમ સંયોગ થાય. ૬
ભાવાર્થ-જે જે વસ્તુ આંખે કરી દેખાય છે. તે ચે. તન નથી. આત્મ દ્રવ્ય, આંખે કરી દેખી શકાતું નથી; કારણ કે ચક્ષુને વિય રૂપી દ્રવ્યને જાણવાનો છે અને રૂપી એક પુદ્ગલ દ્રવ્ય છે. અને આત્મા અરૂપી છે. માટે જે આંખથી દેખાય છે તે ચેતન નથી. તે હે ભવ્ય ! સમજે કે આપણ કોઈના ઉપર રાગ કરીએ છીએ, તથા કેઇના ઉપર દ્વેષ કરીએ છીએ તે વાસ્તવિક રીતે જોતાં કેના ઉપર કરીએ છીએ પુગલ ઉપર કરીએ છીએ કે તેના શરીરમાં રહેલા આમા ઉપર કરીએ છીએ? જે શરીર ઉપર રાગદ્વેષ કરીએ તે શરીર તો જડ છે. પુદ્દલ છે તેના ઉપર રાગદ્વેષ કરે લાયક નથી. જેમ કોઇ માં ણસે કઈ માણસના ઉપર પત્થર ફેંકે ત્યારે શું પત્થર વાગ્યે તેમાં પત્થર ઉપર દ્વેષ કરવા લાયક છે? ના નથી. પુદ્ગલે પુદ્ગલ લડે છે વઢે છે, પુદ્ગલ પુદ્ગલથી કપાય છે. જેના ઉપર આપણે કરીએ છીએ તેમાં ષકરનાર કેશુ? શ્રેષજ કહેવાશે, અને ષ કોના ઉપર થાય છે? ઉત્તરમાં કહેવું પડશે કે શરીર ઉપર થાય છે. તે શરીર
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #66
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬ ) શું છે ? ઉત્તર-પુદગલ. પ્રિયભવ્ય ! વિચારો કે-આત્મા આત્મા ઉપર ટૅપ કરી શકતો નથી, પણ મોહાંધ આત્માબીજાને મારું બગાડનાર જાણી તેના ઉપર દ્વેષ કરે છે અગર પર પુદ્ગલ અને રાગ દશાથી મારી માને છે. વસ્તુત: બેનાં તે આત્માને સ્વભાવ નથી, પણ મોહમ દિરાનું પાન કર્યાથી આત્મા પિતાનું ભાન ભૂલી જાય છે. તથી મહિના ચગે સાત આઠ કર્મ સમયે સમયે ગ્રહણ કે છે. રાગ માં પણ પુલ છે. અને તેનો વિષય પણ પુત્ર ઉપર થાય છે. પણ કર્મ રૂપ પુદ્ગલ સંગી આત્મા થવા થી તેના યોગે આત્મા દુઃખી થાય છે, જેમ કેઈ ઘરમ આપણે રહેતા હોઈએ અને જ્યારે તે ઘર બળી જા. ત્યારે ઘરમાં રહેલા આપણે પણ કાળી જઈએ તેમ આ માં પણ કર્મ સયોગે વિવિધ દુઃખને ભેંકતા થયે છે કર્મ પ્રત્યક્ષ સારી અગર નડારી સ્થિતિ ઉપર લાવી મ છે. નાટકમાં જેમ વિષયને અનુસરી પડદા પડે છે. અને નવા નવા ખેલ ભજવાય છે તેમ સંસાર રૂપ નાટકશા બામાં કર્મના ગે જી નાટકીયે સુખ દુઃખ શેક રોગ હાસ્ય ભય ઇત્યાદિ એ ભજવે છે. અને જે પડદો આવે તેવા રૂપે થઈ જાય છે. ભવ્ય ! યાદ રાખો કે પહેલું આ શરીર નાનામાં નાનું હતું. ત્યારબાદ આ શરીર વિ. અવસ્થા પામ્યું અને તેજ શરીર કાલાનુભાવે વૃદ્ધાવ આ પાની ક્ષીણ થઈ અંતે નાશ પામશે એ પ્રત્યક્ષ બ્રહ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અવસ્થાનાં નાટક દરજ દુનિયામાં તો પિ.નાના સંબંધી જોયા કરીએ છીએ, તે હે બંધુઓ! બીજું નાટક જવાની શી ઈચ્છા રાખવી. શરીરધારી તમે પોતેજનાટકી યા છે. અને તમે પોતે જ શરીરરૂપી ઝો–વપ પહેરીને રાત્રિ દિવસરૂપ પડદામાં નાટક ભજવે છે, તો તમારા કરતાં બીજે ક્યું નાટકી વધે તેમ છે? વળી નાટકીયે જેમ વિસાની આશાએ સારું સારૂ ગાય છે, લેકનાં મન રીવે છે, પોતાની લાજ કેરે મળે છે, તેમ તું પોતે નાટક કરે છે. સ્ત્રીની આશાએ અનેક પ્રકારના ઉદ્યમ કરે છે. ધનની આશાએ અનેક પ્રકારનાં પાપ કર્મ કરે છે. ખાનપાનની આશાએ બી ની યાચના કરે છે, લેકની ગુલામગીરી કરે છે. બીજાને રાજી રાખવા હાજી હા કરે છે. પણ યાદ રાખકે–એવાં નાટક નાચતાં અનંતા ભવ ગયા, પણ તું નાટકીયાનીજ અવસ્થામાં છે એમ સમજ. રાજા, વા રંક, શેડ, શાહકાર, વહીવટદાર, ફેજદાર ઉમરાવ–આદિ શરીરધારી સર્વ જીવે નાટકીયા તેિજ છે. કેઈ નારીયો દુ: ખી અવસ્થાનું નાટક કરે છે. કેઈ જીવ બાલ અવસ્થાનું નાટક કરે છે. કઈ જીવ વૃદ્ધાવસ્થાનું નાટક કરે છે કે જીવ સ્ત્રી રૂપે અવતરી નાટક કરે છે. કેઈ જીવ મુંગરૂપ રહી અનેક લોકોને ચમત્કાર દેખાડો ના જ છે. કોઈ જીવ ઊંટને અવતાર પામી તેવું નાટક ભજવે છે. કેઈ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬૩) જવ નવ રૂપે થઈ નાટક કરતો અજ્ઞાન દશામાં ખુલે છે. કઈ જીવ વાઘ રૂપ થઈ નિર્દયતા રૂપ વિષય ભજવી બતાવે છે. કે જીવ બલાડી રૂપે અવતરી જાતિવેર વિષય ભજવી બનાવે છે. કે ઈ જીવ કુતરા રૂપે અવતરી કઈ વિપક્ષથી નાટક ભજવે છે. સંસારનાટકશાળામાં કયા જીવ નાટકીયા રૂપે દેખાતો નથી? તે વિચારો કહે
જ પડશે કે –મોડરૂપ સૂત્રધારના તાબામાં રહેલા શિવ જી નાટકીયાજ દેખાય છે. સર્વ જીવ નાટકીયાઓ રૂપ છે, તે પણ નાટક છે. કેઈ નાટકી હસે છે. કોઈક કરે છે. કોઈ નાટકીયા બીજા નાટકીયા પાસે નમસ્કાર કરાવે છે. કોઈ નાટકી બીજા નાટકીયાને પિતાના સગા તરીકે ગણે છે. કોઈ નાટક વેપના અનુસારે સુખી દે. ખાય છે. કેઈ નાટકી દુઃખી દેખાય છે. ઈત્યાદિ સર્વ પ્રપંચ કમનો છે. જયાં સુધી કર્મ છે ત્યાં સુધી નાટક અવરથા ભેગવવી પડશે. અનાદિ કાળથી ચેનલ નાટક કરતા આવ્યા છે. હાલ પણ પુદ્ગલ દ્રવ્યને ચુંથે છે. જાય છે. પીવે છે--ત્યાદિ પરભાવનું નાટક કરે છે. જો કે નાટક કરવું તે ઉત્તમ પુરૂષોને શોભે નહિ. પણ મેહરૂ૫ નીચની સંગતથી આભાની પરિણતિ અવળી થઈ ગઈ છે. તેથી તેવાં નાટક કરતાં શરમ નથી પણ જ્યારે હિનો રાગ નિવારી સ્વભાવનું નાટક કરે તો સંસાર પાર પામી શકાય. જે ચેતન શરીર થઈ મુનિવેષ રૂપ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #69
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪ ) નાટક વીતરાગ વચનાનુસારે કરે તો પશ્ચાતું નાટકીય થવું પડે નહિ.
મચ્છ ગળગળ ન્યાય આ દુનિયામાં થઈ રહ્યો છે. પરવસ્તુને પોતાની માની તેના સંગ વિશે કી સુખી થવું અગર દુખી થવું તે પણ નાટક છે.
નાનો છેકરીઓ અને નાના છોકરા લાકડાંની ઢબુડી એને વર વહ કલ્પી તેને પરણાવે છે. અને જેવું મને ભાવે સગપણ જૂઠું કરે છે. તેમ આ સંસારમાં જ્યાં સુધી એવાં સગપણને સત્ય માનવામાં આવે ત્યાં સુધી અજ્ઞાન દશા જાણવી.
વૈરાગી જીવોને દુનિયાના સર્વ પદાર્થો વૈરાગ્યનું , રણ થાય છે. અને મેહીજીને તે જ સર્વ પદાર્થ પરભાદશાથી મેહનું કારણ થઈ પડે છે. અહ! તેજ પદાર્થમાં વૈરાગીઓની અને મહીજીની દ્રષ્ટિની ભિન્નતા અને સત્યાસત્યતા કેવી છે? તે વિચારો. વસ્તુતઃ વિચારી જે પરપુદ્ગલ વસ્તુ ઉપર મહ દ્વેષ કરવે ભાવભ્રમણ હેતુ છે.
કોઈ વખત જીવો પરવસ્તુ જેવી કે ધન પુત્ર સ્ત્રી તેના નઠારા આચરણથી દુઃખી થાય છે. તેના ઉપર કે કરે છે. પણ મિત્રો યાદ રાખો કે, સૌ જીવ કર્મના આધીન છે. જેવાં કર્મ જીવને ઉદયે આવે છે તે થઈ જાય છે. માટે તેવી વખતે સમભાવ ધારણ કરવો. બનતા પ્રયાસે દુલ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫ )
દેશ દ્વારા પરના આત્માનું હિત કરવા ઉદ્યમ કરવેશ, અને અંતે હિત પણ સદુપદેશથીજ થઇ શકે છે. આપણે કેઈ દેહધારી જીવના કર્મના ચેાગે ખરાબ આચરણ દેખી તે ની નિંદા હેલના કરવા મઢીએ છીએ. પુરા ! પણ યાદ કરા કે તે જીવના તેવેા ઉદય જાગ્યા છે. જ્યારે સારાં નિમિત્ત પામશે. ત્યારે વળી ઠેકાણે આવશે, એમ વિચારવું; પણ પારકી નિંદા કરી ભારે થવુ' નદ્ધિ. કહ્યુ` છે કે
L
નિદા કરતાં પારકી, પોતે ભારે થાય; નિશ્વક તે ચ’ડાળ છે, ભવમાંહી ભટકાય. નિંદા કરવી આપણી, પરિને ઢા દુરવાર; ઉદાસીનતા ધાર મન, પામીશ ભવજળ પાર ૨ હું ચેતન ! પુદ્ગલાકાર સ્ત્રી તે પરવસ્તુછે, તેની ઇચ્છા દૂર કરી સુમતિશ્રીની સંગત કર; કારણ કે સુમતિરૂપ શ્રી પર’પરાણે સ્વસ્વરૂપ પમાડશે. સ`સારમાં કોઇપણ પદાર્થ ઉપર રાગ કરવે અગર દ્વેષ કરવા યુકત નથી. માટે ચેતન ! પેાતાની મેળે તુ આત્મ સ્વરૂપ સમ જી સ્વાભાવે સ્થિર થા.
www.kobatirth.org
૧
વરસના નાશથી જેમ તંતુના નાશ થતા નથી તેમ આ દેખાતા પ્રત્યક્ષ શરીરના નાશથી આત્માના નાશ થતા નથી, દશ પ્રાણના નાશથી આ શરીરથી આત્મા પ્લુટે છે; અને અપર ગતિમાં જાય છે. પણ આત્મા તે
For Private And Personal Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેજ સમજ. આત્મામાં દ્રવ્ય, ગુણ, પર્યાય, એ ત્રણ્ય રહે છે. અને આત્મા એ ત્રણેનું સ્થાન છે. સહભાવી ગુણ જાણ. અને કમભાવી પર્યાય જાણ. આમાથી આમાના ગુણે ભિન્ન ભિન્ન છે. આ પ્રત્યક્ષ દેખાતું શરીર વાણી, મન, તે હું નથી. એ ત્રથી ગવાતા વિ. ષયે મારા નથી. શરીરાદિથી ભિન્ન આત્મા કરીને તેનું સ્વરૂપ ચિંતવવું. એમ કરવાથી બહિવિષયેથી રાગ દ્વેષ દુર થશે. અને જે જે અંશે આત્મા નિર્મળતા અનુભવ. શે તે તે અંશે ધર્મ જાણો.
જ્ઞાની અને અજ્ઞાનીનો દ્રષ્ટિની ભિન્નતા દેખાડે છે.
બાહ્ય દ્રષ્ટિ વિમૂઢ જીવ, દેહજ આતમ બુદ્ધિ, દેહથી આતમ ભિન્ન છે, દેખે જ્ઞાની સ્વશુદ્ધિ. ૧
બાહ્ય દ્રષ્ટિથી મૂઢ બનેલે અજ્ઞાની જીવ દેહનેજ આત્મા તરીકે સ્વીકારે છે; પણ જ્ઞાની અંતરાત્મા જ્ઞાન મય આત્માને દેહ થકી જૂદ છે એમ દેખે છે.
જુઓ પ્રૌપને . संयोजयति देहेन, चिदात्मानं विमूढधीः વાત્મા તન્નાન, પૃથક પરતનું ઇત્યાદિ.
અંતરાત્મા મનમાં વિચારે છે કે, અરે! આ સંસા રમાં મારું શું છે? હા કંઈ નથી! આ જે જે કઈ દેખાય તે તે મારાથી જુદું છે. મારાથી જે વસ્તુ જુદી છે. તે
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #72
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ ) ગલ વસ્તુ કોઈ દિવસ મને એટલે આત્માને દેખી શકે. એમ થવું અશક્ય છે. કારણ કે આત્મજ્ઞાન વડે કરી સર્વ પદાથે દેખી શકે છે. પણ આત્મા વિના બાકીના પાંચ દ્રવ્યમાં એવી શક્તિ નથી કે આત્માને દેખી શકે. આંખ એ પુદ્ગલ દ્રવ્યામક છે, તેથી તે થકી ભિન્ન - મતવ દેખી શકાય નહીં. જે જડ પદાર્થ છે તે ઈદ્રિય દ્વારા ગોચર છે, અને હું જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ રનત્રયી યુકત આમા ઇંદ્રિયોને અગોચર છું. ત્યારે મારાથી ભિન્ન જડ વસ્તુ સાથે પ્રીતિ કેમ કરૂં અને તેને પતાની કેમ માનું? (તે પિતાને જ શિખામણ આપે છે) જે ચેતન ! પરવતુને પોતાની માની પરભાવમાં રમીશ તો ભવમાં ભટકીશ માટે ૨છે પ્રમાદ કરતા, બાલવું હેલ છે, જાણવું હેલ છે; પણ તે પ્રમાણે વર્તવું તે મુ કેલ છે. કહ્યું છે કે જે તૌ જો, વાત
દો. આ શ્રી ચિદાનંદજીનું વચનામત છે.
સી, ધન, પુત્ર, કુટુંબ એ સર્વ આમાથી ભિન્ન છે. જે વસ્તુમાં સુખની બ્રાંતિ રાખે છે. તે વસ્તુ દુઃખ હાતા છે.
હૈ ચેતન ! તું સંસાર સ્વરૂપને નિત્ય રહ્યા હતાં શું તું પારકી આશા રાખીશ? અગર તરે હવે પરવતુની અભિલાષા કરવી ઘટે છે? શું પરવસ્તુના મેહથી અનંતકાળ ચાર ગતિમાં રઝળતે અનંત દુઃખ પામ્ય
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #73
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬૮) તે વિસરી ગયો? અલબત તારે હવે ચેતન પરની અભિ લાષા કરવી ઘટતી નથી, અભિલાષા પિતાના આત્માના ગુણોની કર કે જેથી આત્મા પરમાત્મા રૂપે થાય. પુત્રદિક આત્મા થકી ભિન્ન છે, તે ઉપર સાંભળ.
વ. ततः सोऽत्यंत मिनेषु पशु पुत्रांगनादिषु ॥ ઉના વં મનુષ્ય નિરાકરાપાર યાદિ.
જેમ ઘટના નાશથી માટીને નાશ થતો નથી તેમ શરીરના નાશથી આત્માનો નાશ થતો નથી, આત્મા અવિનાશી છે. આત્મા અનાદિ અનંત જાણવો. આત્મા સ્ફટિક રત્નની પેડે અતિનિર્મળ છે. - ખાવું, પીવું. પહેરવું, પુદ્ગલ દ્રવ્ય છે; પણ કર્મના
ગથી આત્મા પુલાત્મક શરીરમાં રહ્યા છે. તેથી ઉપાધિથી ખાતો પિતા કહેવાય છે, એ ઉપાધિ નથી વ્યવહાર જાણવો. સુ! યાદ રાખે કે–આ અશમિયા કાયાને ધર્મનિમિત્તથકી પોષવી અને તેને ખાવા આપવું, પણ રાગ બુદ્ધિથી આપવું નહીં, શરીર એક જાતને સાચો છે તેનું રહણ પાપ રહિત અચિત્ત આહારથી પિોષણ દ્વારા કરવું જોઈએ.
અંતરાત્માનો મુખ્ય અધિકારી યતી સમુદાય છે. શ્રાવક વર્ગ પણ અંતરાત્મ સ્વરૂપ ધ્યાવે.
મતિ જ્ઞાનની તારતમ્યતાને લીધે અંતરાત્મપ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #74
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬
).
શું દરેક આઈમાને જુદા જુદા પ્રકારનું હોય છે.
નર નારી કે હું નાનંતર નથી. આમ સ્વરૂપના અજ્ઞાને કરી આજ સુધી હું બહિર્ભાવે સૂતો હતે. હવે મેં પોતાનું સ્વરૂપ મતિ અનુસાર જાણ્યું હવે પ. રામાપદ પામવાને માટે ધર્મધ્યાનમાં ઉદ્યમ કરે અને વિક૯પ કલપનાં કારણે તજવાં. ગ્રહસ્થાવાસમાં રહીને ધર્મધ્યાન ધ્યાવું અને રાગદ્વેષથી દૂર રહેવું ઘશું દુષ્કર છે. નિઃસંગી શમણાવસ્થા આત્મસિદ્ધિનું કારણ છે. પ્રિય મિત્ર! યાદ રાખો કે, હાલના વખતમાં શુકલ ધ્યાનનો તો વિરહ છે. માણસ ધર્મધ્યાન ધ્યાવા સમર્થ છે. આ દિવસ એક સરખી પરિણતી રહેતી નથી. જેટલી ઘડી ધર્મધ્યાનમાં ગઈ તે લેખે જાણવી.
ગાથા. રજાપસિંગર શીવાજી કે लोसफलोवोधन्यो समोसंसारफलहेउ ॥ १ ॥
ભાવાર્ય–સામાયક અને પોષધવ્રતમાં જીવન જે કાળ જાય છે. તે સફળ જાણો. બાકીનો કાલ ભવ બ્રમણ હેતુ છે.
પ્રશ્ન–મુનિરાજ મહારાજે જ્યારથી સર્વ સાવધ ને ત્યાગ કર્યો ત્યારબાદ તેમને પાય લાગે કે નહિ?
ઉત્તર–મન વચન અને કાયાના વેગને ધર્મધ્યા
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #75
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭
)
નમાં પ્રવર્તાવવાથી મુનિરાજને પાપ લાગતું નથી; પણ કદાપિ અનુગે પાપ લાગી શકે. પણ પ્રતિકમણ, સ્વાધ્યાય અને ધ્યાનથી પાપનો નાશ કરે છે. આઠ કર્સનો નાશ પણ મુનિરાજ મહારાજ કરવા સમર્થ છે. કમના વથી કદાપિ મુનિરાજ મહારાજનું મન ડેલાયમાન થાય. વચન સાવધ વાપરે, પણ જ્યારે પાછા વિચાર કરી પશ્ચાતાપ કરવા માંડે તે વખતે કર્મને પાસ તોડી નાખે, સિંહ પાંજરામાં ફસાય નહિ અને કદિ ફસાય તો પાંજરું તેડીને નીકળી શકે. શ્રી સંદિપેણ મુનિરાજ ભોગાવળી કયી વેશ્યાના ઘેર રહ્યા, પણ પાછા દિક્ષા લેઈ આમત્રિત કર્યું. કર્મને અશુભ ઉદય જાગે ત્યારે મુનિ પણ બ્રણ થાય અને જ્યારે કમને ઉ. દવ ભગવાય ત્યારબાદ આ ઠેકાણે આવે.
કર્મનો ઉદય ભૂત સરખે છે. જેમ સારો માણસ છે, પણ જ્યારે તેના શરીરમાં ભૂત આવે ત્યારે નાચે, દે, રૂ, આટે, ગાળ દે, શુ બુદ્ધ ચાલી જાય અને ભૂત પાછું શરીરમાંથી નીકળી જાય ત્યારે પહેલો સારા માણસ જેવો હતો, તે થઈ જાય. તેને કોઈ પૂછે કે તું કેમ રહેતો હતો, નાચતે હતો, ગાળો દેતે હતો? ત્યારે તે કહે કે–ભાઈ ! મને ખબર નથી, એ પરવશપણથી થયું હશે. તેમ કોધ, માન,માયા, અને લેભરૂપ ભૂત જયારે કે માણસના મનમાં પેસે ત્યારે તે માણ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ ) સ ગમે તેવો ધમ વા બુદ્ધિમાન હોય તે પણ વિકલ બની જાય છે. જ્યારે કોધ, માન, માયા અને લોભને માણસમાં પ્રવેશ થાય છે, ત્યારે માણસ પોતાનું સ્વરૂપ બદલી નાખે છે. અને જાણે તેનું તે શરીરે છે તો પણ જાણે જુદે જ બની ગયું હોય એમ ભાસે છે, પણ કધ, માન, માયા અને લાભનો નાશ થાય ત્યારે શાંતા વસ્થા ધારણ કરે છે. નિમિત્ત વેગે ઉત્પન્ન થતા ધાદિ શત્રુઓને પાછા હઠાવવા જે પ્રયત્ન થશે તો રાગ દ્વેષાદિ મંદ પડશે. જૈનશાસ્ત્ર ફરમાવે છે કે, સત્ય ઉ. પાદે આમતત્વ છે. ધર્મની સામગ્રી પાપીને મુક્તિ .. ખ પામવા પ્રયત્ન કરો. જે મનુષ્ય વીતરાગ વચનાનુંસારે આમતત્વ જાણે છે, તે જ સમ્યકત્વ પૂર્વક શિવ સુખ પામી શકે છે. અતવાદિઓ સર્વ જનો એક આત્મા માને છે તે જનમતથી વિરુદ્ધ છે. જે સર્વ જીવનો એક આમા હાય તે એક જીવની મુકિત થતાં સર્વ જીવની મુકિત થવી જોઈએ. અને એક જીવને સુખ થતાં સર્વ જીવને સુખ થવું જોઈએ, પણ તે પ્રમાણે થતું નથી. એ વાત પ્રત્યક્ષ વિરોધી છે. સર્વ જીવનો એ ક આમા માનતાં પરમાત્મામય સર્વ જગત્ થયું ત્યારે વ્રત, તપ, જપ, ધ્યાન એ સર્વ કર્મ નિષ્ફલ થવાનાં. ઈ. ત્યાદિ ઘણું દે દેખાય છે. તેનું ખંડન મુનિરાજ શ્રી ત્યાયનિધિ શ્રી આત્મારામજી કૃત જન તવાદશ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૨ )
તથા અક્ષીય વીવિચાર ગ્રંથનું અવલેન કરવું. સર્વ જીવને એક આત્મા બનનાર તવાસ્ક્રિ ચે। આત્માનું ધ્યાન ધરે; પણ એકાંતપક્ષ ગ્રહણ કર્યાથી જનતત્વથી અણુ બિચારા શી રીતે મુક્તિ સુખ પામી શકે.
જેના પ્રતિ શરીર બ્રિન અનત આત્મા સ્વીકા અને અદ્વૈતવાદીએ સર્વ જીવને એક આત્મા સ્વીકારે છે. જેને મુક્તિસ્થાન સિદ્ધ શિલા ઉપર સ્વીકારેછે અને અદ્વૈત બ્રહ્મમાં લીન થવુ તેજ મુકિત માનેછે. જેના ક મથી સંસારમાં ભટકવુ માને છે, અંતે માયા માને છે, અને તેને નિર્બળ હું છે, અદ્વૈત વાદા કર આદિને સર્વજ્ઞ માને છે. જેનાના તીર્થકર શ્રી વીરભગવાન સર્વજ્ઞ હતા, પણ શંકરાચાર્ય સર્વજ્ઞ નહેાતા. તેથી યધાસ્થિત વસ્તુની પ્રરૂપણા કરી શકયા નહિ એ નિર્બુવાદ છે. સર્વજ્ઞત્રિના આત્માનુ રાપૂર્ણ સ્વરૂપ કેાઈ વીશે કહેનાર નથી માટે સર્વજ્ઞકથિત આત્મસ્વરૂપ જાણવા બુખ કરવા.
આત્મા કેવલજ્ઞાને કરી લેકાલેકને જાણે છે, આ મામાં રહેલુ’કેવલજ્ઞાન આત્મામાંજ રહે છે, આત્મા થકી માહીર કેવલજ્ઞાન રહેતુ નથી. કેવલજ્ઞાન આત્મામાં રહીને સર્વ વસ્તુએને વિષય કરેછે માટે જ્ઞાન વધુ કરી આત્મા સર્વ વસ્તુને વ્યાપક જાણશે; કારણ કે સ
કે
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #78
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૩) કલ પદાર્થ કેવલજ્ઞાનમાં ભારે છે. તે ઉપર સ્યાદ્વાદમંજરીનું પ્રમાણ ---
માથા દિન 1 ર , જી : 3 pm તસ્વાર્થ જ ભાવ ટકી પડ્યું તરત રા.
ના જ છે – જેમ ૩૪ - ૩ ઘા
= પિરા છે . રર . ર અમિત सा काही लीलीला इह फज 7 ક 10 વા ૪ વ િહં આ
હિન્દુત્તર કાપી ભાવાર્થ –- ઈ વારી એમ કહે છે કે સૂર્ય કિરણો સૂર નીકળીને જેમ સવ જગતમાં વ્યાપ્ત થાય છે. તેવી રીતે મામી ન નીકળીને રાવ ઠેકાણે વ્યાસ થાય છે. એમ જે કહે છે તેને અને ઉત્તર આપીએ છીએ કે, તમો જે રિને ગુણ તરીકે માનો છે તે ગુણ નશો. કિશો તેજસ પુદગલ છે માટે તે દ્રવ્ય છે. અને કિરણનો પ્રકાશ રૂપ ગુણ છે, તે કિરણોથી જુદો થતું નથી. તે ઉપર ધસંગ્રહણી ગ્રંથમાં શ્રી હરિ ભક સુરિ કહે છે કે કિરણ ગુણ નથી પરંતુ દ્રવ્ય છે. અને તેને પ્રકાશ ગુણ છે દ્રવ્ય નથી. જે જ્ઞાન આમને ગુણ છે તે અદ્રવ્ય છે, તે અન્ય પ્રત્યે શી રીતે જઈ શકે?
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #79
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪ )
તે દેશને વિષે જ્ઞેયને જ્ઞાન જઇને વ્યાપ્ત થતું નથી. કેવલજ્ઞાન અચિંત્ય શક્તિવાળુ ણવુ. લેહકમાં જે શક્તિ રહેલી છે, તે ભિન્ન દેશમાં રહેલા લોઢાને આ ર્પણ કરેછે, એમ પ્રત્યા દેખાય છે; એમ ગાત્મામાં રહેલી જ્ઞાનશક્તિ અત્યંત સર્વ લેકને વિષય કરેછે. એટલે સર્વ વસ્તુ જ્ઞાનમાં ભાસેછે, એમાં કોઈ વિરોધ નથી.
શકા—આત્મા જ્ઞાનવર્ડ કરી વ્યાપક કહો તે અ શુચિમય જે નરક વગેરે સ્થળ તેને વિષે જ્ઞાતનુ રહેવાપણું થવાથી અશુચિ સ્વાદનો જે અનુભવ તે રૂપ આપત્તિ (દૂષણ) આવે છે ?
ઉત્તર—આત્મામાં જ્ઞાન રહીને સર્વ વસ્તુને વિષય કરેછે, તેથી અશુચિ સ્વાદ અનુભવરૂપ આપત્તિ આવતી નથી. સ્ત્રી, ભોજન વિગેરેનું જ્ઞાન ચવાથી તે સંબધી તૃપ્તિ થતી હાય તે ભોજન ચાદિની પ્રાપ્તિ માટે પ્ર યત્ન છે, તે નિષ્ફલ થઈ જાય. માટે અચિ વિગેરેનુ જ્ઞાન ધવાથી તેના રસસ્વાદના અનુજની ત્તિ આવતી નથી. જેમ આંખેથી દેખવાથી, જ્ઞાને કરી જાણવાથી ઝેર ચઢતું નથી, તેવી રીતે પદાર્થોનું જ્ઞાન થવાથી રસસ્વાદની આપત્તિ આવતી નથી. જેમ માનું જ્ઞાન થ વાથી મરણ દુઃખના અનુભવ આવતા નથી, તેવી રીતે સલ પદાર્થોનું જ્ઞાન થવાથી તેના સ્વાદની આપત્તિ આવતી નથી. ઇત્યાદિ ઘણાં દ્રષ્ટાંત છે. જ્ઞાન સર્વ ઠેકાણે
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ ) રહેતું નથી. જ્ઞાન આત્મામાં જ રહે છે. જ્ઞાન જે તે આ મામાં જ રહીને સર્વ વસ્તુને જાણે છે. ઇત્યાદિ ઘણું ચર્ચા છે. આત્મામાં અનતું જ્ઞાન છે, તે જ્ઞાનાવરણીય કર્મના નાશથી સકુરે છે.
પ્ર–અંતરાત્માઓ તદ્દભવ મુક્તિ પામી શકે કે નહિ ?
ઉત્તર--નિયમ નથી કે તદ્દભવ પામી શકે. ચોથા ગુણ ઠાણાથી અંતરામપણું પુરે છે, અને રામ પણું આવ્યા બાદ સામગ્રી યંગે તેજ ભવમાં સંપૂર્ણ કમનો નાશ થતાં સિદ્ધિસ્થાન પામી શકાય. અને કર્મનો નાશ સંપૂર્ણ ન થઈ શકે તો કેટલાક ભવ કરવા પડે. અંતરાત્મા ઘણા કર્મની નિર્જરી કરી શકે છે અને આ શ્રવનો ત્યાગ કરી શકે છે. કામ પણાથી કષાયની મંદતા થાય છે. અને તમે રે છે. વૈરાગી છે. વને આત્મસ્વરૂપની જીજ્ઞાસા રહે છે, અને વૈરાગ્ય જ્યારે આ સંસાર અસાર લાગે છે ત્યારે થાય છે.
પ્રકા–સંસાર અસાર લાગે ત્યારે સંસાર ઉપર અરૂચિ થાય અને અરૂચિ તે ષવિના થાય નહિ. જે પદાર્થ ઉપર રાગ હોય છે, તે પદાર્થ ખાટે માલમ પડવાળી અલબત તેના ઉપર દેષ થાય, અને દેવથી તે કર્મ બંધાય, ત્યારે સંસારને અસાર જગ્યાથી શે ફાયદે થયો?
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #81
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉત્તર–-સંસાર અસાર લાગવાથી તેના ઉપર તે મહું ગુટે છે, તેથી તેના ઉપર પ્રેમ થતો નથી. અરૂચિ એટલે તે મારું હિતકર્તા નથી એવા વિચાર તેને અરૂચિ કહે છે. કે ધથકી અરૂચિ થાય છે, એ વાત એકાંત નથી. સમજીને જે વસ્તુનો આત્મહિત માટે કામ કરવામાં આવે છે, વા તે વસ્તુ અણગમતી લાગે છે તેથી તેના ઉપર
ધ થાય છે એમ કહેવાય નહિ. ચેતનસાન થયા બાદ વિચારે કે-હું આટલે કાળ સંસારમાં રમે. તેમાં કંઈ કર્મનો વાંક નથી. કર્મ એ પુદ્ગલ છે. રતન જડ છે. એનામાં બીજાનું ખરાબ કરવાના વિચાર નથી. અને મુકનું ખરાબ થાઓ, એમ પુગલ દ્રવ્ય ચિંતવનું નથી. જુઓ, સામો થાંભલો છે, તે શું શત્રુતા રાખે છે? ના નહિ. તેમ થંભપુલ પરમાણ, પુદ્ગલકંધ એમાં કેઈનું ખરાબ કરવાનો વિચાર છી. લરક છે જે કર્મરૂપે પરિણમી આત્માને લાગે , એ જ ગલધમાં રહેલા રસ પર્શના રાગે આત્મા પોતે લેલીભૂત થઈ જઈ કમની વેદના ગવે છે. આ તાલપુટ વિષ એ પણ પુદ્ગલ છે. તેના માં પ્રાણને નાશ કરવાની શક્તિ રહેલી છે. ફીણ અગર તાલઃ વિલ અને દેખવાથી વા જાણવાથી કંઈ પણને નાશ કરી શકતું નથી. પણ તેનું ભક્ષણ કરીને તે તેને એ સ્વભાવ છે કે પ્રાણા (જીવનનો) નાશ કરે, વિષ– ણ શું
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #82
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૭ ) કરે? તે વરંતુ પિતાને સ્વભાવ બજાવે છે. એ કંઈ ઉડીને બીજાને લાગતું નથી, પણ તેને પોતે જ ઉપયોગ કરે તેમાં વિષ–અફીણને વાંક નહિ. આપણે પોતે જ કુવામાં પડીએ તો તેમાં કુવાનો શું વાંક. બાગમાં જાઓ તે સુધી છે. તેમાં પોતે જ કારણ છે. તેવી રીતે રાગ ૬૫ ના વશ પડેલો આત્મા દુસ્થાનથી પુગલ . અને કમરે પિતાની સાથે પરીણમાવે અને તે કર્મરૂપ પગલે પોતાનો સ્વભાવ બજાવે, તેથી આત્મા દુઃખી થાય તે મ કમનો વાંક કહેવાય? આપણે જે કર્મને શણ નહિ હોત તો શું તે આપણને દુઃખી કરી શકે ? ના નહી કરી શકે ! તાલપુટ-અફીણ પ્રાણનો નાશ કરે છે, માટે તેને ખરાબ–અહિતકારી એમ આપણે કહીએ છીએ. કમ પણ આમાને દુઃખ આપે છે. પિતાનું ભાન ત્યજાવે છે. ચાર ગતિમાં કર્મ વિવિધ વેશે ભટકાવે છે; માટે તેને પોતાનું અહિતકારી–ખરાબ શત્ર આદિ વિરોધી વ્યવહાર કરીએ છીએ. જાણો અગર - જાણતો પોતાના સ્વભાવમાં ન રમે. અને પરભાવમાં
મે તેને તે શત્રુભૂતક લાગે તેમાં ર્મને શો વાંક કહેવાય. ચેતન પિતે જાણે છે કે નિંદા, કલહ, રાગ, દ્વેષ પાપારંભ કરવાથી કર્મ બંધાય છે માટે તેનાથી દૂર રહેવું જોઈએ. એમ જાણ્યા છતાં સંસારમાં રારો માર્ચ, પુત્ર, કલત્ર, ધનની મમતા ધારણ કરી તે થકી આનંદ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #83
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭૮) માને, કાચું પાણી પીએ, થાવર તથા ત્રસકાયના જીવની વિરાધના કરે, મુનિવર્ગના અપવાદ બોલે, પ્રહસ્થાવાસ સારો માને, તો અંતે કર્મથી લેપાઈ દુઃખની રાશિ - ગવે એમાં કોને વાંક કહેવાય? અલબત તેનો જ કહેવાય!
કેઈ એક મનુષ્ય એક શહેરમાં રહે છે ને શહેરના રાજાને એક બીજે રાજા શત્ર તરીકે છે. તે પ્રતિપક્ષી રાજાએ પિતાને નોકરો મારફત સામા રાજાના શહેરના કુવામાં વિષ નખાવ્યું, તે પેલા માણસે જોયું. અને તે સર્વને કહેવા લાગ્યા કે, અરે મનુષ્ય ! તમે આ કુવાનું પાણી પીશે નહિ; કારણ કે તેમાં ઝેર નાંખ્યું છે. કેટલાક માણએ તેની વાત ખોટી માની, તેમાંથી પાણી કાઢી પીધું, અને કેટલાક માણસે એ પિલા માણસના વચન, ઉપર વિશ્વાસ લાવી પાણી કાઢયું પણ નહિ અને પીધુ પણ નહિ. પાણી પીનારા મરી ગયા. નહિ પીનારા બચી ગયા. પાણી પીનારા મરી ગયા તેમાં હવે કેને વાંક કહેવાય. કુવાનો અગર પેલા કહેનાર માણસને વાંક કાઢી શકાય? ના કદી નહિ! કહો ત્યારે તેને વાંક કાઢી શકાય. કહેવું પડશે કે પાણી પીનારાનો જ વાંક કહેવાય. જેઓએ તે કુવાનું પાણી પીધું નહિ અને જીવતા રહ્યા તેમાં કોનો ઉપકાર કહેવાય? અલબત કહેવું પડશે કે–પેલા વાત કહેનાર માણસને! તેણે કુવામાં ઝેર નાંખ્યું છે એમ કહ્યું ત્યારે તેના વચનના વિશ્વાસ કરનારા જીવતા રહ્યા,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #84
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ ) ઉપનય ઉતારે છે કે-તેમ સંસારીક સર્વ પદાર્થો આ પણ નથી. તેના ઉપર રાગ દ્વેષ કરશે તો દુઃખી થશે. એમ સર્વજ્ઞ ભગવાન કહે છે. છતાં તેમના વચનને આ પણે અનુસરતા નથી અને મેહુ માથામાં ફસીએ છીએ. પરવા. ઉપર મમતા ભાવ ધારણ કરીએ છીએ. પ્રથ્વીકાના પદાબ જેવા કે સેનું, રૂપું, હીરા તેના ઉપર રાગ કરીએ છીએ.
જડ પથ્વી પદાર્થને માટે તાઢ, તૃષા, ભૂખ, તાપ ઈ યાદ ઘણાં દુઃખ સહન કરવો પડે છે. અને તેની પ્રાપ્તિ મારૂ છયના જીવોની વિરાધના કરી અનતિ કમની વગાએ ચડાણ કરીએ છીએ. તેમાં કેને વાંક કહેવાય ? અલબત તેમાં આપણે વાંક કહેવાય. જ્યારે કમ પાની મેળે જાયા છતાં ગ્રડણ કરીએ ત્યારે તે
ગરવાં પડે એ માં શી નવાઈ. રંક હાય, અગર રાજા, થવાને કાડાધિપતિ શેડ હોય, પણ કમ ભગવ્યાવિના કોઈનો છૂટક ધ નથી. કોઈ પ્રત્યક્ષ નજરે રાજા દે. ખાય છે, કાઈ સેઠ દેખાય છે, કે રંક દેખાય છે, કે સુખી છે, કઈ દુઃખી છે એ સર્વ કર્મનો પ્રપંચ છે.
જે સર્વજ્ઞ તીર્થકર મહારાજના વચન ઉપર વિશ્વાસ રાખે છે. અને તેમણે બતાવેલે મોક્ષમાર્ગ સત્ય માને છે. અને તે માર્ગ ઉપર વિશ્વાસ લાવે છે. સાંસારીક સુખને દુ:ખરૂપ ગણે છે, અને અનિવેષ વા શ્રાવકનાં
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #85
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૮૦)
બાર વ્રત, અગર સમ્યકત્વને ધારણ કરે છે. તે ભવી જીવે. મોક્ષસુખ પામી શકે છે, તે ભવી જીવન ઉપગાર કરનાર શ્રી તીર્થકર મહારાજા કહેવાય; માટે આમસ્વરૂપ જાણવાની ચાહના કરવી.
પ્રશ્ન–જાણ અને અજાણ અને વિષ જાણ કરે, તેમાં વધારે દુઃખ કેને થાય ? તે બેમાં કોણ મરે અને કોણ છે?
સમાધાન–જાણ અને અજાણ બને પાપકર્મ કરે. તેમાં બન્નેને પાપ લાગી શકે. અશુભ અવસાયની તીવ્રતાથી જાણને પણ વધારે લાગી શકે અને અશુભ અધ્યવસાયની તીવ્રતા જાણનાર કરતાં આજને વધારે હોય તો તે અજાણને વધારે પાપકર્મ લાગે. જશુ અને અજાણ એ બેમાંથી જેને અશુભ વ્યવસાયી મંદતા હોય તેને પહેલાની અપેક્ષા ડું પાપ લાગ્યું કહે વાય. જાણનાર જે પાપકર્મ બાંધ્યા બ દ પાછા પધાતાપ કરે–આલોયણ લે, વ્રત અંગીકાર કરે, અંતઃકરણ પૂ. વક વારંવાર પશ્ચાતાપ થાય તો પહેલાં બાંધેલાં કમ તોડી શકે. અને અજાણે બાંધેલાં કમ અણું હોવાથી શી રીતે તોડી શકે. અને કદાપિ અજાણુને કર્મ બાંધ્યા પછી ગુરૂ સમાગમ થયા બાદ માલમ પડવું કેરેરે મેં તે પહેલાં ઘણું પાપ કર્યું, અને તેથી હું દુઃખ થઈશ. એમ પશ્ચાતાપ થાય અને ગુરૂ મુખથી શાન
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #86
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૧ ) મેળવી તેને પ્રતિકાર કરે. તપ, જપ, ધ્યાન આદિ ધર્મ જ્યિા કરે છે તે અજાણે પણ પાછળથી જાણ થઈને પૂર્વ બાંધેલાં પાપકર્મ છેડી શકે. જાયા છતાં તેનો પ્રતિકાર કરે નહીં તે બન્ને જણ પાપકર્મનું ફલ છે.
તે પ્રમાણે જાણ અને અજાણ બને જણ વિષ ભક્ષણ કરે તો બન્નેને દુઃખ થાય અને તે મરણ પામી શકે.
પણ વિશેષ કે જાણ અને અજાણ બને એ વિષ ભફા કર્યું. કર્યા બાદ જાણકારને પશ્ચાતાપ થયો કે, અરે ! મેં
પોતે જાણે છે કે-વિષ ભક્ષણ મેં કહ્યું છે તેથી મારી જવાને છું. પણ અમુક ઓષધિ ખાઉં તો જીવી શકુ. એમ વિચારી તે ઓષધિનું ભક્ષણ કરે તે જીવી શકે, અને પિતે વિષ અમુક ભક્ષણ કર્યું એમ જાણે છે તે - કી બચવાનો ઉપાય પિતે જાણે નહિ; તોપ. તે સબંધી બીજાને વાત કરી, જીવવાની મરજી હોય તે દવા કરાવે તે સાજો થઈ શકે. પણ પિલે અજાણ બિચારો - ણતા નથી કે મેં શું ખાધું, તો પછી તેના ઉપર ! ઉપાય કરી શકે અને બીજાને શી રીતે કહી શકે. અંતે નિરણ પામે અને પિલે જાણ માણસ જીવી શકે. માટે અજાણના કરતાં જાણકાર સારો, જાણે છે તે કઈ દિવસ પાપકર્મથી પાછા હઠશે. તરતાં જાણનાર અને તરવું ન
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #87
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮ ) હિ જાણનાર બંને ઉડી નદીમાં પડતું મૂકે. તેમાં બને મરણ પામે; પણ તરવું જાણનાર નદી તરીને જીવી શ. કે. એકદમ કઈ દુ:ખના માર્યા જાણકારે નદીમાં પડનું મૂકયું; પણ પડતાં પડતાં વિચાર બદલાવાથી તરવા લાગી, બહાર નીકળે પણ અજાણને તે તરતાં આવડતું નથી તેથી જીવવાની ઘણી આશા હોય તો પણ ડુબીમરે, ભાગ્ય ચગે કોઈ કાઢનાર મળે તે કદાપિ જીવી શકે. આ ઠેકાણે અજાણ કોને કહે કે બિલકુલ હિતકારક અગર અહિતકારક વસ્તુનું સ્વરૂપ જાણે નહિ તે લઈ શકાય, અજાણમાં પહેલું તે એટલું સમજવાનું કે જેટલું અજાણપણું તેટલું જ જ્ઞાનાવણ્ય કર્મ તેને લાગ્યું છે તે બીજે દોષ લાગે તેમાં શી નવાઈ.
પ્રશ્ન–જાણે છે કે આ સંસાર અસાર છે છતાં સંરારને ત્યાગ કરી શકે નહીં તે જાણ પણું શા કામનું ?
ઉત્તર–હે ભવ્ય ! સાંભળ. કેટલાક જીવ સંસાર સ્વરૂપ અસાર જાણે છે અને તેને ત્યાગ કરી દિક્ષા ગ્રહણ કરે છે. કેટલાક જીવ સંસાર અસાર જાણે છે છતાં કર્મના ઉદયથી દિક્ષા ગ્રહણ કરી શકતા નથી. કેટલાક ઇવ સંસાર અસાર જાણતા નથી અને તેને ત્યાગ કરી શકતા નથી. અને કેટલાક જીવ સંસાર વરૂ અને અસાર પહેલું દ્રષ્ટાંતઃ સંસાર અસાર જાણે છે અને તેને ત્યાગ કરે છે. જાણતા નથી એવા જંબુ ૨વામી વીસ્વામી ઇત્યાદિ જાણવા,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #88
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૩ )
દ્રષ્ટાંત શ્રીજી--સંસાર અસાર જાણેછે છતાં ત્યાગ કરી શકતા નથી. તેવા શ્રેણીકરા કૃષ્ણમહારાજ જાણવા. તેઓ સ`સારને અસાર જાણતા હતા પણ અંતરાય કર્મના ઉદયયી દિક્ષા લેઈ શકયા નહિ. કૃષ્ણમહારાજે દિક્ષા લેવા ઘણી ઈચ્છા કરી છે. કેાઈ જીવે એમ નહિ ધારવું કે મને દિક્ષા લેવામાં અતરાય કર્મ નડે છે. તેથી લેવાતિ નથી. પાંચવાર છવાર સાતવાર દિક્ષા લેવા ઉદ્યમ કરવા. તેમ છતાં અડચણા આવે તે જાણવું કે મારે અંતરાય કમના ઉદય છે. અંતરાય કર્મ છે, તેવુ' કેવળજ્ઞાન તથા અવધિ વિના શીરીતે જાણી શકાય માટે ઉદ્યમ ડવે નહિ
કૃષ્ણજીને તે! શ્રી નેમિનાથજીએ કહ્યું હતુ` કે ભાઈ તમારાથી ચારિત્ર લેઈ શકાશે નહીં. હાલના વખતમાં આપણે પોતાની મેળે નિર્ણય કરવા કઠીન છે. ન દિખેણ મુનિજીને દિક્ષા લેતાં દેવતાએ ના કહ્યું; તે પણ દિક્ષા લીધી, કર્મના ઉદય જાગવાથી વેસ્યાને ઘેર રહેવુ. ૫ડયું, પણ પાછી દિક્ષા અંગીકાર કરી. પણ એમ નહિ નંદિખેણે ચિતળ્યુ... કે, કમના ઉદયથી દિક્ષાથી ભ્રષ્ટ થયા તે! આપણાથી હવે પાછે અ`તરાય નડશે એમ વિ. ચ: નહિ અને પાછા તૈયાર થઈ ગયા. અને પાછી દિક્ષા ગ્રહુણ કરી માટે ઉદ્યમ પ્રધાન છે એમ મને ભાસે છે. વિશેષ જ્ઞાનમ્યમ્.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #89
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૪ )
દ્રષ્ટાંત ત્રીજું –કેટલાક જીવ સંસારને અસાર જાણતા નથી અને દિક્ષા અંગીકાર કરતા નથી. જેમ કપીલાદાસી વીરો શાળવી ઈત્યાદિ દ્રષ્ટાંત જાણવાં.
દ્રષ્ટાંત ચોથુંકેટલાક જીવ સંસાર સ્વરૂપને અસાર જાણતા નથી ને દિક્ષા લે છે, તે ગરજીઓના ચેલા નાનાને દિક્ષા આપે છે તે દ્રષ્ટાંત જાણવું અગર ખાખી બાવા જોગીઓ સંસારનું બરાબર સ્વરૂપ સમજતા નથી; તોપણ તાપસી દિક્ષા ગ્રહણ કરે છે. અને હું પરભવ રાજા થાઉ એમ ધારી તપશ્ચર્યા કરે છે. તેઓએ સંસારનું સ્વરૂપ જાણ્યું નથી. સંસારનું ખોટું વરૂ પ જવું હોય તો કેમ રાજા ઈત્યાદિ પિગલીક સુખ ની વાંછા રાખે. રાસારનું અસાર સ્વરૂપ જાણ્યા છતાં સંસારમાં પડી રહે. જેનું ઘર બળવા લાગ્યું, અને તેમાં થી બહાર નીકળે નહિ, તેના સરખો જાણવો. સંસારનું અસાર સ્વરૂપ જાણ્યા છતાં જેણે સંસારનો ત્યાગ કર્યો નહીં, તેણે જાણપણાનું ફળ જે લેવા ગ્ય હતું તે લીધું નહિ, તેમ જાણવું. જાણપણાનું ફળ વિત હતું અને રિત્તિનું ફળ કર્મ નિર્જરા અને તેનું ફળ મોક્ષ તે તેને મળવું નહિ. અલબત આ સંસાર અસાર છે, માટે ધર્મનું સ્વરૂપ જણ ધર્મ કરણી વિશેષ કરવી. કમિની બાહુલ્યતાથી યુનિવૃત ગ્રહણ કરવાની શક્તિ ન હિચ તે શ્રાવકનાં વૃત અંગીકાર કરવાં, અને તે પણ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #90
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કદાપિ કર્મની બાહલ્યતાથી ન થઈ શકે તે દેવ ગુરૂ ધર્મની શ્રદ્ધા દ્રઢ રાખવી અને સાંસારિક કાર્ય ઉદાસી ભાવે કરવાં. રાચી માચીને સાંસારિક કાર્ય કરવા નહિ. જાણ્યા છતાં સંસાર ત્યાગ અંતરાયકર્મના ઉદયથી ન થઈ શકે; તોપણ સંસારમાં સાર માનનારના કરતાં સંસારને અસાર જાણે છે તે સારો. જાણપણું આલેખ જતું નથી. પણ સુ ! યાદ રાખો કે એક દિવસ આ શરીરની મટ્ટી થઈ જશે. માટે ચેતવું હોય તો ચિંતિ લેજો. તમારી સાથે કેઈ આવનાર નથી.
જેમ ઢીયા લેકોને જીનેશ્વર મૂત ઉપર અરૂચિ ભાવ રહે છે તાવવાળા માણસને જેમ ભજન ઉપર અરૂચિ થાય છે. તેમ બહિરાત્મીઓને અંતરામા ઉપર થાય છે. પણ કારણોગે બહિરામાં પણ અંતરાત્મા ઉપર રૂચિ ધારણ કરતાં અંતમાં થઈ શકે છે જેણે અંતરાનાનું સ્વરૂપ જાણ્યું નથી તેને સાંસારિક પદાર્થો ઉપર રૂચિ થાય છે. પરંતુ જેને પિતાને વિષે આત્માનું એળખાણ થયું છે તે સાંસારિક પદાર્થો ઉપર રૂચિભાવ ધારણ કરતો નથી. આત્માને જાણવા પ્રયત્ન કરો. આ
મા સંબંધી ચર્ચા કરવી. આત્મસ્વરૂપ ચિંતવવું કે જેથી જન્મ મરણનાં દુઃખ નાશ પામે.
અજ્ઞાનપણથી જડ વસ્તુ ઉપર પણ રાગ થઈ શકે
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #91
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૬) છે; પણ જેટલે જડ વસ્તુને વિષે રાગ રહે છે તેના કરતાં જડ વસ્તુ ઉપર દ્વેષ ન્યૂન ભાગે રહે છે. વિશેષ જ્ઞાની ગમ્યું. સાંસારિક પદાર્થો અસાર લાગ્યાથી તેના ઉપર થી રૂચિ ઉતરી જાય છે. અને આત્માના જ્ઞાન દન ચારિત્ર ગુણે પ્રાપ્ત કરવા રૂચિ જાગે છે. સંસાર અસાર લાગવાથી સંસાર ઉપર ક્રોધ થાય એમ કહેવું એકાંતે સત્ય કહેવાય નહિ. બાહ્ય વસ્તુ ઉપર કદાપિ ફોધ થાય તેને ત્યાગ કરવાની બુદ્ધિ છે તે તે સાપેક્ષ રીતે પ્રશસ્ય કહેવાય.
સુજ્ઞો! સમજો કે દુ:ખનાં વાદળાં જ્યારે આવી પડે ત્યારે ગભરાવું નહિ. ધૈર્ય ધારણ કરી દુખ સહન કરવું. જે કર્મ પાછલા ભવમાં કર્યા છે, તે ભગવ્યા વિના છુટકે થવાનું નથી. જેમકે કઈ ચોરે ચેરી કરી તેની રાજાએ મહીનાની શિક્ષા ફરમાવી, ચોરને જેલમાં જવું પડયું, હવે કહે શું જેલનું દુઃખ તે રૂવે તેથી નાશ પામી શકે? ના કદી પામી શકે નહિ. ચેતન! કેઈ આપણને દુઃખ દેવા ધારે તો તેના ઉપર ક્રોધ કરતો નહિ આપણે જે કર્મ કર્યા છે તે ઉદયે આવ્યાં છે એમ સમજવું.
મિત્ર ! યાદ રાખજો કે તરવારની ઉપર મધ ચેપડી તેને ચાટીએ તે જીભ કપાઈ જાય તેમ સાંસારિક સુખે તે સરખાં જાણવાં, અથિર આ સંસારમાં આ ભાનું કંઈ નથી. જે પુત્રોની ઉત્પતિથી સુખ બહિરાત્મા
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #92
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮
)
માને છે. તે જ પુત્રના મરણથી બહિરાત્મા શેક કરે , રૂવે છે, દુઃખી થાય છે. જે ધનની આવકથી બહિરા : સુખ માને છે, તેજ ધનના નાશથી બહિરા મા દુઃખી થાય છે. જે થી બહિરામા પિતાને સુખી માને છે. તેજીના વ્યભિચારપણાથી બહિરામા પિતાને સુખી માને છે તે સ્ત્રીના વ્યભિચારપણાથી બહિરાતમાં દુઃખ માને છે. બહિરાત્માને પરવતુથી જ સુખ થાય છે અને દુઃખ પણ પરવસ્તુથી જ થાય છે બહિરાત્મા પોતાના આત્માની અનંત સદ્ધિ તરફ જોતો નથી. બાહરામ. પણું ટાળવું મુશ્કેલ છે.
જ્યાં સુધી બહિરાભા ભાવ છે ત્યાં સુધી પશુ - વસ્થા ગણવી. કાંતરાત્માને એનું અગર પાષાણ ઉપર સર છે રહે છે અને શત્ર અગર મિત્ર ઉપર પણ સા. દ્રષ્ટિ રહે છે. વદક અને નિંદક ઉપર સમદ્રષ્ટિ રહે છે. ઢTIકા દુટોની સંગતિ ત્યાગ કરે છે. અને વિકલ્પ સંકલ્પનાં કારણ ત્યાગ કરે છે, અંતરાત્મા સ્ત્રીને વિષ્ટાની કોથળી સમાન ગણે છે. સ્ત્ર, ધન, પુત્ર, પરિગ્રહ પાપારંભને ત્યાગ કરે છે, વા કરવા ઈચ્છે છે, ત્યારે વાલ્ન સ્ત્રી, ધન, પુત્ર, પરિગ્રહની વૃદ્ધિ કરવા અનેક પ્રકારના યત્ન કરે છે. અંતરાત્મા સંસારચકી - પંઘ ન્યારો રહે છે, ત્યારે ઘરમાં સંસારમાં સ વ (જળમાંના કાદવની પેઠે) તેમાંજ મગ્ન
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #93
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮ )
દ
રહેછે. તસ્બા સ`સારના પદાર્થને નાશવંત દેખે છે. ત્યારે ત્યાંના તેજ પદાર્થાને અચલ દેખેછે. જગતની ઘેટાઈમાં લેાભાતા નથી, ત્યારે ત્યાં જ ાતની ખેથી મેટાઇમાં લાભાય છે. વસલ્લમ ગુણીના ઉપર ખુશી થાય છે, ત્યારે ચાંદા ગુણી જનમાંથી છિદ્ર વ્હેવા પ્રયત્ન કરેછે. યતામાં અપરાધી ઉપર ક્ષમા કરેછે, ત્યારે આ અપરાધીને દુ:ખ દેવા ઇચ્છે છે. સંવત્તા ગુરૂને કલ્પવૃક્ષ સમાન ગણે છે, ત્યારે ઘદિમાં તેથી પાડ-સુખ રહેછે. અંતરાત્મા કથકી છ ટતા જાય છે, ત્યારે મા કર્મથકી લેપાતે ાય છે. અંતરાત્મા અંતરમાં દેખે છે, ત્યારે વહિયામાં માર દેખેછે. અરબ સતાષ ધારણ કરેછે, ત્યારે કમા લાભ ધારણ કરેછે. અંતમાં અંદરનું ધન એટલે આ
માનુ ધન ગાળે છે, શેાધેછે, ત્યારે વહાઁ માહિ રનુ ધન ખેાળે છે. ગતરાત્મા પ્રમાત્માનું ધ્યાન ધરેછે, ત્યારે હિરા પરવસ્તુનુ ધ્યાન ધરે છે. અંતમાં જેથી હટેછે, તેથી મંદારમા અપાય છે-ઈત્યાદિ ગ માં અને દાત્માનાં લક્ષણ જાણવાં.
એવામા શરીરી છે અને પરમાત્મા અાવી છે. જમાના ના છે. અને અંતરાત્મા સાકાર છે. QR કર્મ રહિત છે અને અંતરાત્મા કર્મ સહિત છે. परमात्मा अलेशी छे भने अंतरात्मा सलेशी छे, पर
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #94
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮ ) જાર ગુડાણાથી સારું છે અને અંતરાત્મા ગુણ ઠાણા સહિતછે. ઈએલ ભમરી સંગથી ભમરીરૂપ થાય છે તેવી રીતે કામ નાનું ધ્યાન ધરતો હતો પરમાર પામે છે-ઇત્યાદિ અંતરાત્મા અને પરમામાનું સ્વરૂપ જાણવું. તફાવત લાગે તે ગુરૂગમદ્વારા સમજવું.
રાતવાદિ જે એક માને છે. અને જે ની જમા અનંત એક્ષ સ્થાનમાં માને છે. અત વાદીઓ પરમાત્માને જ્ઞાનસ્વરૂપજ માને છે. અને સંપૂર્ણ આકાશ વ્યાપક માને છે.
જેની જ્ઞાન પરમાત્માનો ગુણ માને છે. અને આવ્યક્તિથી સદા સંપૂર્ણ આકાશ વ્યાપક પરમાત્માને માનતા નથી.
અદ્વૈતવાદીઓ પરબ્રહ્મમાં લીન થવું તેને મુક્તિ સ્વીકારે છે. જેનો કર્મ રહિત આમાની સિદ્ધશિલા ઉપર મુનિ સ્વીકારે છે. અદ્વૈતવાદિયે દરેક જીને પરમાત્માના અંશ તરીકે માને છે.
જેને પ્રતિ શરીર ભિા દરેક જીવ પરમાત્માના અંશ નથી. તેથી જુદા છે, અને કર્મને નાશ થાય તે તે પણ પરમાત્માના સરખા છે, એમ સ્વીકારે છે. અને તવાદિએ ઘટ, પદ, દંડ, ચક્ર, શરીર, લેશ્યા, મન, ધન, પુષ્ય, પાપરૂપ પુદ્ગલને અલગ્ન માને છે, અને ક
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #95
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હે છે કે એ ઘટ, પેટ, દંડ, ચક્ર, કર્મ ઇત્યાદિ માયા છે. માટે તે સત્ત છે. તે કંઈ નથી. એટલે કંઈ પણ વસ્તુ નથી, ભ્રાંતિ માત્ર છે.
જન ઘટ, પદ, દંડ, ચક, લેશ્યા, મન, ધન, પુણ્ય, પાપને પુદ્ગલ દ્રવ્ય માને છે, અને તે પુદ્ગલ દ્રવ્ય પોતાના રૂપે કરી સત્ છે. અર7 નથી, પણ ઘટ, પટ, દંડ, ચક, લેણ્યા ઈત્યાદિ આભારૂપે નથી માટે તે આમાની અપેક્ષાએ ય છે. અને પોતાના રૂપે રજૂ છે, એમ જેને સ્વીકારે છે. દરેક વસ્તુ પોતાના રૂપે સત્ છે. અને પરરૂપે અસત્ છે. વટ પિતાના રૂપ કરી સન્ન છે, અને રૂપે કરી ઘર સત્ છે. તેમ પુદગલ દવ્ય પિતાના રૂપે કરી સત્ છે. અને જીવરૂપે કરી વાત છે, સુજ્ઞો! વિચારો કે વીતરાગ ભગવંતે જે વચન કહ્યાં છે, તે કેવાં અનુભવમાં આવે છે. અને અંતવાદીઓ એકતવાદે જે કહે છે તે કેવું વિરૂદ્ધ લાગે છે તે વિચારો.
અતવાદીઓ પતિને એમંત નિત્ય સ્વીકારે છે, જને પરમાત્માને નિત્યાનત્વ સ્વીકારે છે, એમ અંત મન અને તનમતમાં ઘણો તફાવત છે. તે પ્રસંગે લખે છે.
નવાચીકે મુક્તિ દુઃખનો અત્યંત ભાવરૂ૫ માને છે, જેનો અનંત સુખમય મિક્ષસ્થાન સિહ નું માને છે.
પ્રશ્ન-જીવની મુક્તિ થયા પછી જીવ પાછો સં
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #96
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧ )
સારમાં આવતા હશે કે કેમ ?
ઉત્તર-જીવની મુકિત થયા પછી જીવ પક્ષમાં પદ્મ પાસે છે. કર્મના નાશ થવાથી પરમાત્મા પાછા સંસારમાં આવતા નથી.
श्लोक- दग्धेवी जेयधात्यंतं प्रादुर्भवतिनांकुरः कर्मवीजे तथा दग्धे नरोहतिभवांकुरः १ જેમ મળેલુ બીજ ઉગતુ નથી, તેને અંકુર ટતા નથી, તેમ કર્મરૂપ ખીજ બળી ગયાથી સ’સારરૂપ અંકુર ફુટતા અર્થાત્ સંસારનું કારણુ કર્મ હતું તેના સંપૂર્ણ નાશ થવાથી સ'સારમાં પાછા ઉત્પન્ન થવાસ્તુ નથી,
સ‘સારમાં જમીને જેણે આત્મા ઉપર લક્ષ સ્પાપ્યું નહીં. તેના જન્મ નિરર્થક છે.
સ'સારમાં કનૈના યોગે નાનાં દેહ ધારણ કરવાં પ ડેછે. જીવ કર્મના ચેગે માત પિતાના શ્રાણિત વીયા ઉત્પન્ન થાય છે. ગર્ભમાં શરીર બનેછે. પાંચસે મરીને હાથ, પગ, મુખ તૈયાર થાય છે, આડમા મહીને પૂરે રૂ શરીર તૈયાર થાય છે.
માતાના પેટમાં જીવ ઘણું દુઃખ લાગવે છે. મા તાના ઉદરમાંથી જીવ નીકળે છે, અને બાળ અવસ્થા ભાગળ્યા બાદ જુવાન થાય છે. અને જુવાન અવસ્થા ભોગવ્યા બાદ ઘડપણની અવસ્થા આવેછે, અંતે જીવ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #97
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨ )
શરીરમાંથી નીકળી બીજા શરીરે પરણુ કરેછે, કુર્મ ઉપાર્જન કરેછે અને પેાતે ભાગ છે.
श्लोक अनुष्टुप कृत्.
स्वयंकर्मकरोत्यात्मा स्वयंस्फ स्वयंमति संसारे स्वयमेव विनश्यति यः कर्त्ताकर्म भेदानां भोकाकर्मफलस्यच સપન્નત્તિનોતા સુધારણા મળ कृतकर्मक्षयो नास्ति कल्पकोटिशतैरपि अवश्यमेव भोक्तव्यं कृतं कर्म शुभाशुभं પ્રશ્ન-કર્મથકી સુખ દુઃખ થાય છે કે જીવાને સુખ દુઃખ ઈશ્વર આપે છે?
ૐ
તે
શ્
www.kobatirth.org
ઉત્તર-પાગલીક સુખ દુઃખ કાયકી થાયછે ક ઇ ઇશ્વર સુખ દુઃખ કેઈને આપી શકતા નથી. જીવે કર્યા કર્મ પ્રમાણે સુખ દુઃખ ભાગનેછે. ઇશ્વર ન્યાય કરી કયા કર્મ પ્રમાણે સુખ દુઃખ આપેછે. એમ કાઈ માન તા તે યુક્તિહીન છે.
અમેા પુછીએ છીએ કે કર્મ ઇશ્વરથકી સ્વતંત્ર છે કે પતંત્ર છે? જો કર્મ પાતે સ્વતંત્ર હોય તે પોતેજ સુખ દુઃખ આપી શકે. અને જો જાન તંત્ર એટલે ઇશ્વરના તાખામાં હોય તે સર્વ જીવાને સુખી કરવા જોઇએ, અને સર્વ જીવાઉપર દયા કરવી જોઇએ; જેમ કેાઈ રાજાના તાબામાં કાઇ નાના રાજા હોય તેા તે મેટા -
For Private And Personal Use Only
Page #98
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જાના કહ્યા પ્રમાણે ના રાજા ચાલે, તેમ ઈશ્વરના તાબામાં કર્મ છે, તેથી ઇશ્વરની ઈચ્છા મુજબ સારૂં કર્મ ર જીવોને લાગે છે તેથી સર્વ સુખી દેખાવા જેઈએ, પણ તેમ સર્વ જીત દેખાતા નથી. માટે ઈશ્વરના તાબામાં કર્મ છે એમ કહેવાય નહિ. સંવત ૧૯૫૬ ની સાલ કાળ પડે. ત્યારે શું ઈશ્વરની દયા જતી રહી હતી કે સર્વ જીવને દુર કર્યા? સારાંશમાં કહેવાનું કે જીવો સુખી અગર દુઃખી થાય છે તે પોતાના કર્મ પ્રમાણે. કર્મ સ્વતંત્ર છે, કર્મથી પિગલીક સુખ દુઃખ સંસારી જીવોને થાય છે. તેમ છતાં ઈશ્વરની વચ્ચે ક૯પના કરવી તે અસત્ય છે, ઈશ્વરને રાગ દ્વેષ હોતા નથી ઇશ્ચર કર્મ થકી રહિત છે, તેમને સંસાર બનાવવાનું કંઈ પ્રજન નથી, ઈશ્વર કહે મેક્ષમાં પહોચ્યા. તે સિદ્ધના જો નિરાકાર છે. અને નિરાકારથી સાકારની ઉત્પત્તિ થઈ શકે નહિ. જગતનું ઉપાદાન કેણ છે તે ઈશ્વરકર્તા વાદિથી કહેવાશે નહિ, માટે વિતરાગ ભગવંતે જે તે પ્રરૂપ્યાં છે તે જ સત્ય છે, એમ માનવું.
તૈયાયીકો તથા બીજા કર્તવાદીઓ ઈશ્વર એક માને છે, તે ઠીક નથી. જે જીવનાં કર્મ નાશ પામે, તેજ ઈવર પરમાત્મા થઈ શકે, જેનો સિધે, ઇશ્વર પરમામા અનંત માને છે, પરમાત્માએ વા સિદ્ધના જીવો કેઈનું ભલું બુરું કર્તા નથી. જગતને પ્રલય કર્તા નથી,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #99
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯૪) સિદ્ધાત્માઓ એક ઠેકાણેથી બીજે ઠેકાણે જતા નથી, કારણ કે-બીજે ઠેકાણે જવાનું કઈ કારણ નથી. પરમાભાગના ગુણોનું સમરણ કરવાથી આપણાં ગુણ ઉત્પન્ન થાય છે, અને કર્મ નાશ પામે છે, અને અંતે મિક્ષ પામી શકાય છે, સિદ્ધના જેને અનંતુ સુખ છે તેની ઉપમા લાયક કોઈ દ્રષ્ટાંત નથી.
હે ભવ્ય ! આયુષ્ય ખૂટી જાય છે. એક દિવસ આ કાયાની રાખ થઈ જશે, મરતી વખતે કેઈ સાથે આવશે નહિ, સરખી અવસ્થા કદી જતી નથી, જેટલો મોહ સંસાર ઉપર કરો છો તેથી સંસારમાં જ તમે ૨હેશે. રાજા અગર રંક સે કાલના આધીન છે. - સો વર્ષ ઉપર આ પૃથ્વીમાં જે માણસ હતાં તે હાલ દેખાતાં નથી, અને પછી હાલ જે માણસો છે, તે સો વર્ષ પછી નહિ દેખાય. ધર્મકૃત્ય કરી લે. વખત વારંવાર આવે આવશે નહિ. હાલમાં મોહના તોરમાં ગમે તેમ બેલે ચાલે પણ ક્યાં કર્મ ભોગવવા પડશે.
જે ભવ્ય છે વિતરાગ કથિત ધર્માનુસારે વ્યવહાર અને નિશ્ચય માર્ગ અવલંબી સ્થિર ભાવે ધર્મ સાધન કરશે, તે ભવ્ય અનુક્રમે સુખસંપદા પામશે. જે કઈમતિષથી ભૂલચૂક થઈ હોય તે સંબંધી મિચ્છાનિદુક્કડં દઉં છું.
સુસો ! વીતરાગ વચનથકી જે કઈ વિરૂદ્ધ હોય તે
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #100
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૯૫). સુધારી વાંચશો, હું કંઈ પંડિતાઈ જણાવવા લેખ લતે નથી. મારી એવી બુદ્ધિ નથી. એક ઉપકાર બુદ્ધિ મને પ્રયત્ન કરાવે છે. બીજાને ઉપકાર કરવાની બુદ્ધિથી જે ધર્મકૃત્ય કરવામાં આવે છે તેમાં નિશ્ચયથી ઉપકાર બુદ્ધિવંતને તો ફાયદો થાય છે, અને બીજાને ફાયદો થાય અગર નહીં થાય તે નકી નથી.
દોષ દેખવાની બુદ્ધિ દુષ્ટ માણસોને રહે છે, તેનાથી આ ગ્રંથ દૂર રહે, કારણ કે તેમને તો આ ગ્રંથ હિતા ક્ત નથી, ઉલટ કર્મબંધ થશે. અને જે ગુણગ્રાહી છે તેમને આ ગ્રંથ સંસારરૂપ સમુદ્ર ઉતરતાં વહાણ સમાન છે.
દુષ્ટ દુજનોને આ ગ્રંથ વિષ સમાન લાગશે અને સજનોને આ ગ્રંથ અમૃત સમાન લાગશે એ પણ એક આશ્ચર્ય છે. - સૂર્યનો ઉદય થતાં કાગડાઓ કાકા શબ્દ કરે છે, પણ તેથી સૂર્યને અડચણ આવતી નથી તેમ આ ગ્રંથને ઉદય થતાં એકાંતગ્રાહી નિંદા કરશે, પણ તેથી આ ગ્રં. થની ન્યુનતા નથી.
આ ગ્રંથ સાગર સમાન છે, સાગરમાં જેમ રત્ન રહેલાં છે તેમ આ ગ્રંથમાં પણ અનેક રત્નરૂપી ગુણે ભર્યા છે. છિદ્રબુદ્ધિથી જે આ ગ્રંથરૂપ સાગરને મથન કરવામાં આવશે તે વિષ નીકળશે અને ગુણગ્રાહક બુ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #101
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંથી જે આ ગ્રંથ રૂપ સાગરને મથન કરવામાં આવશે તે અનેક રત્ન ભવ્ય જીવો પામશે.
સૂર્ય ઉગ્યાથી ઘુકુળ ભલે દુઃખ પામે. તેમાં સૂને શો વાંક? અલબત કંઈ નહિ. તેમ આ ગ્રંથરૂપ સૂર્યનો ઉદય થતાં છિદ દેખનાર જીવે ભલે નિંદા કરી પિતાના આત્માને સંસારમાં રખડાવે, તેથી આ ગ્રંથ કતાને કંઈ હરકત નથી. જે શસ્ત્રથી શત્રુનો નાશ કરવામાં આવે, તેજ શાસ્ત્ર કેઈમ માણસ પોતાને મારે તેથી શસ્ત્ર બનાવનારને શો વાંક, તેમ આજ પ્રથથકી મોક્ષ પામી શકાય તેમ છતાં કોઈ તે ગ્રંથને ખરાબ ઉપયોગ કરે, તેમાં ગ્રંથકાને શ દોષ ? અલબત કંઈ નહિ,
ઉપસંહારમાં કહું છું કે વ્યવહાર અને નિશ્ચય માર્ગનું અવલંબન કરી આત્મહિત સાપેક્ષ બુદ્ધિથી કરવું. વિતરાગ વચનાનુસારે વર્તવું. આત્મધ્યાન ધરવું. બની શકે તે યતિધર્મ અંગીકાર કરે તે ન બને તે શ્રાવનાં બાર વ્રત અંગીકાર કરવાં. તે ન બને તે સમક્તિ ઉરચરવું. દેવગુરૂ ધર્મની શ્રદ્ધા રાખવી પ્રભુ પૂજા સામાયક સિહ જીર્ણોદ્ધાર, જીણ જ્ઞાનેશ્વર, ચિત્ય કરાવવાં. સંઘ કાઢવા. સાધુમહારાજની ભક્તિ કરવી. સાધમીભાઈઓને મદદ કરવી. કોઈ મુનિ પણું અંગીકાર કરે તેને સહાય આપવી,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #102
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(es)
પેાતાના વર્ષની ઉપજમાંથી છઠે ભાગ અવશ્ય ધર્મ
કૃત્યમાં ખર્ચવા, એક બે ગ્રંથા લખાવવા. પ્રતિમાએ ભરાવવી. તીર્થ યાત્રાએ વર્ષમાં એક એ કરવી. ચદ નિયમ ધારવા, પરિગ્રડુના નિયમ ધારવેા.
જ્ઞાનના અભ્યાસ કરવે. સાધુ મહારાજને અન્ન પાણી વહોરાવવાં. ઈત્યાદ્રિ માથી આમહિત કરવા ચૂકશે નહિં. મારી વારવાર એ ભલામણ છે. આ ગ્રંથ વાંચી દરેક ભવ્ય જીવે. આત્મહિત કરી અનુક્રમે શિવ सुभाभो मे भारी हित मुद्दि छे, श्री शांतिः शांतिः शांतिः
समाप्ति.
दुहा.
अध्यात्मशांति ग्रंथ आ, पूर्ण थयो सुरसाल; भगतां गणतां ग्रंथ आ, लहीप मंगल माल. १० नगर पादरावासीशेठ, मोहनलाल वकील: श्रद्धावंत विवेकवंत, जेनुं रुडुं शील. कावीठानावासी शेठ, रतनचंद उदार, झवेरभार कारणे, ग्रंथ रच्यो जयकार. चौमासुंकरीपादरा, शांतिनाथ पसाय; रचना कीधी पहनी, जेथी शिवसुत थाय. ४. संवत ओगणीस उपरे भोगणसाउनी साल: पोश शुदि पुनम दीने, पूर्ण ग्रंथ सुविशाल. ५५ ચોવીસમા જીનેશ્વરૂ, વીરજીનેશ્વરરાય;
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #103
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૯૮) પાટ પરંપર તેમની, હીરવિજયસુરિ આય. ૬, સહેજસાગર તાસશિષ્ય. ઉપાધ્યાય કહેવાય; જયસાગરજી તાસશિષ્ય, ઉપાધ્યાય પદ પાય. ૭. જીતસાગર ગાણિના ગુરૂ, માનસાગર વંદે, મયગલસાગર તાસશિષ્ય, વંદી ભવિ આણંદ. ૮. તાસ માટે શોભતા, પવસાગર ગુણવંત; સરૂપસાગર તાસશિષ્ય, નાણસાગર મહંત. ૯ નિધાનસાગર તાસ શિષ્ય, રોડ કના : મયાસાગરજી તાસશિષ્ય, કરે કર્મને નાશ. ૧૦. તસ પદપંકજ સેવતા, નેમસાગર મુનિરાય; દશકિશિ કીતી જેહની, જગમાંહી ગવાય ૧૧. તાસ ચરણને સેવતા, રવિસાગર ગુણવંત; રવિ પેઠે તેજે કરી, જ્ઞાની દયાની મહત. ૧૨. શ્રી સુખસાગરતાસશિષ્ય, વૈયાવચ્ચ શિરદાર; બુદ્ધિસાગર તાસશિષ્ય, ગ્રંથ કી જયકાર. ૧૩. જ્યાં લગી પૃથ્વી સ્થીર રહે, ત્યાંતક રહે આ ગ્રંથ भणशे गणशे जे भवि, ते लहेशे शिवपंथ. १४ शान ध्यानमा स्थिर थइ, ध्याता आतम भूय; સાતમ વારમાં, જિ. ફ.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #104
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
પાનુ
૨૫
૭ ૭ ક.
૫૫
૫૭
૮૨
97
www.kobatirth.org
શુદ્ધિપત્રક.
સીટી.
૧૧
૨૧
૮
૨૧
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અશુદ્ધ
૧૪૮
પુણ્યાતા
ખેલે છે
ઉપર
વજાના
અ‘તરાજે
શુદ્ધ
૧૫૮
પુણ્ય.
પાળેછે
परमात्मा
૧૭ના
李
!
અંતરાલે
અસાર પહેલુ` દૃષ્ટાંત સ`સાર અસાર જાણેછે આના બદલે અસાય જાણતા નથી વાંચવું.
૨૨ જાણતા નથી એવા જ બુસ્વાસીના બદલે પ્રથમ જખુ
સ્વામી વાંચવુ’.
૪
હું નહિ
નહિ એક
વાંચનારે કૃપા કરી પ્રથમ ભુલ્યા સુધારી વાંચવું.
For Private And Personal Use Only
Page #105
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir DO0.000.000 DODODO DOUQU 00000000000000OOOOOOO www.kobatirth.org For Private And Personal Use Only