________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ ) કવતું પ્રત્યક્ષપાનું જે જ્ઞાનથકી થાય છે. તેને કેવળ જ્ઞાન કહે છે. કેવળ જ્ઞાનને આચ્છાદન કરનાર કર્મને કેવલ જ્ઞાનાવરણીય કર્મ કહે છે. જ્ઞાનાવરણય કથકી એ પાંચ જ્ઞાનનું આવરણ (આચ્છાદન) થાય છે. - लज्ञान सर्व प्रत्यक्ष छे. मनपर्यवज्ञान सने अवधि જ્ઞાન એ બે ફેરા પ્રત્યા છે. બુતજ્ઞાન અને તિજ્ઞાન
@ છે. જાતિસ્મરણજ્ઞાન મતિજ્ઞાનના ઘરનું છે. તેનો નિષેધ સાંભળ્યું નથી, તરંવા . પાંચ પ્ર. કારનું જ્ઞાનાવરણીય કર્મ શાથી બંધાય છે તે બતાવે છે. જ્ઞાન તથા જ્ઞાનીની આશાતના કરે, જ્ઞાનીની નિંદા કરે, તેમને નાશ કરે, જ્ઞાનીને આહાર પાણીની સહાયતા નહીં આપવાથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. જેની પાસે ભયા હોઈએ તેમનું નામ એળવવાથી, તથા પુસ્તકનો નાશ કરવાથી તથા પુસ્તક પાના ઉપર પેશાબ કરવાથી, થુંકવાથી, પગ લગાડવાથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. જ્ઞાનીને એમ કહે કે તું હીન જતિ છે એવી પ્રત્યક્ષ તથા પક્ષ લેકમાં હેલન કરે, તેથી જ્ઞાનાવરણીય કર્મ બં ધાય છે. જ્ઞાનના ભંડારે સડી જતા હોય, પણ તેના ઉપરી છતાં આશાતના નહીં ટાળવાથી જ્ઞાનાવરણય કર્મ બંધાય છે. - જ્ઞાનીને વાત કરવાથી જ્ઞાન વરણીય કમ બંધાયછે ભણવામાં એ તરાય કરવાથી વા છતિશક્તિએ ભણ
www.kobatirth.org
For Private And Personal Use Only