________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(પણ) કીય શરીર લાખ જન અને જઘન્ય અંગુલના અસં
ખ્યાતમા ભાગનું જાણવું. મનુષ્ય ચાર આંગળ અધિક વૈકીય શરીર બનાવે. દેવતાઓને ચાર અંગુલ ઓછું સમજવું. કારણ કે દેવતા પૃથવી થકી ચાર આંગળ અધર રહે છે. કામણ શરીર તે ચાર ગતિના જીવને લાગી રહ્યું છે. અને તે કાર્મશરીરના ચોગે બી શરીર પ્રાપ્ત થાય છે. એક ગતિમાંથી બીજી ગતિએ જતાં અંતરાજે કામણ અને તેજસ શરીર તો હ ય છે પણ પંચમી ગતિમાં જતાં તેજસ કામણ ઇત્યાદિ પાંચ શરીરમાંનું કોઈપણ શરીર હોતું નથી.
જેમ કેઈ દીવો કરીને એક ઓરડામાં મૂકીએ તો તે ઓરડામાં વ્યાપીને દીવાનો પ્રકાશ રહેશે, તેમ ટીવે ઘડામાં મૂકીને ઉપર ઢાંકણુ ઢાંકીએ તે તેટલામાંજ તેનો પ્રકાશ વ્યાપીને રહેશે, તેમ આત્મા પણ જે શરીરમાં રહે છે. તેટલાજને વ્યાપી રહે છે પણ સર્વ વ્યાપી થતા નથી, તે લક્ષમાં રાખવું જોઈએ. પક્ષપાત કરછે એ કદાગ્રહ છે, તેથી તત્વ પામી શકાતું નથી. - જ્યારે સૂર્યગ્રડણ થાય છે. ત્યારે સૂર્યગ્રહણ થયા પછી અંધકાર મિશ્રિત સૂર્ય કિરણે ઝાંખાં દેખાય છે. તેમ સૂર્યરૂ૫ આત્માના કિરણરૂપ અસંખ્યાત પ્રદેશને વિષે જ્ઞાનાવરણીયાદિ કર્મની વણાએ લાગેલી છે તેથી આમાના જ્ઞાનને પ્રકાક અછાદિત થયે છે. જેમ
www.kobatirth.org
For Private And Personal Use Only