________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦ )
ત્યંત આશક્ત રહે, મીજાની અદેખાઈ કરે, માયા મૃષા સેવે, કુટિલ પરિણામી હાય; સ્ત્રી સાથે ભાગ કરે તે તે જીવ સ્ત્રવેતમાનીયમ ખાંધે. સરલ સ્વભાવી હોય, સ્વદારા સંતાષી હોય અને ઈષા કપટ રહિત મંદ કબાયવાળા જીવ દુઘવેર્ બાંધે. અન્ય દીનીઓના શીલના ભ`ગ કરે,તીવ્ર કષાય કરે,તીવ્ર વિષય સેવે, પશુઆ ને! ઘાત કરે, મિથ્યાદ્રષ્ટિ જીવ નપુ શવેદ બાંધે, સયમી માં ણ કાઢે, અસાધુના ગુણ એલે, કષાયની ઉદારણા કરતા છતે જીવ ચારિત્રમોહનયકર્મ સમુચ્ચય આંધે. એ મહુનીયકર્મ મદિરાના નશાની પેઠે પેાતાને પેાતાના સ્વરૂપથી ભ્રષ્ટ કરે છે. ઇતિ સÀષથી મેહનીકર્મ કથન કર્યું, પાંચમું કરાયુષ્યને તેની ચાર પ્રકૃતિ છે. જેના ઉ દયથી જીવ જેથી નરક, તીર્યંચ, મનુષ્ય, દેવ-એ ચાર ગતિમાં જાય છે તેને આયુષ્યમ કહે છે ? નવાયુ ? तिर्यवायु ३ मनुष्या ४ देवायु.
નરકાસુષ્ય બાંધવાનાં કારણ. મહાર`ભ ચક્રાંત પ્રમુખની દ્વિ ભાગવવામાં આસક્ત રહે, વ્રત રહિત અનતાનુ બધી કષાયેયવાન્ જીવ પચે દ્રિયજીવની હિંસા કરે. મદિરા પીએ, માંસ ખાય, ચારી કરે. જુગાર રમે પરસ્ત્રી અને વેશ્યા ન કરે. શિકાર કરે. કૃતઘ્ની થાય. વિશ્વાસઘાતી. મિત્રદ્રોહી. ઉસૂત્રપ્રરૂપે. મિથ્યાત્વધર્મના મહિમા વાગે કુષ્ણુ નીલ કાપાત લેયાવડે કરી અશુભ
www.kobatirth.org
For Private And Personal Use Only