________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧ )
પરિણામવાળા જીવ નરકાયુ આંધે છે. તિર્યંચનું આયુષ્ય બાંધવાનાં કારણ.— ગઢ હૃદયવાળા હોય, જેના કપટની બીજાને માલમ પડે નહીં, ધૂર્ત હાય, મુખ થકી મીઠું બેલે, હૃદયમાં કાતરણી રાખે, વૃતાં કૃષણ પ્રકાશે, આર્તધ્યાની, આ લાકને અર્થે તપ ક્રિયા કરે, પોતાની પૂજા મહિમા વધારવાને વાસ્તે કુકર્મ કરે, જીતુ બેલે, કમતી આપે. અધિક લે અને ગુણવાનની અદેખાઇ કરે એવા આત ધ્યાની કૃષ્ણાદિ ત્રણ મધ્યમ લેશ્યાવાળા જીવ જેથી તિર્યંચ ગતિનું આયુષ્ય બાંધે છે.
મનુધ્યાયુ બાંધવાનાં કારણ. ભદ્ર પ્રકૃતિવાળા હાય, સુપાત્ર વા કુપાત્રની પરીક્ષાવિનાના, કીત્તિની વાંછા રહિત, દાન દેનાર હેાય, સ્વભાવે કરી દાન દેવાની તીવ્ર રૂચિ હાય, ક્ષમાદિ ગુણાએ કરી યુક્ત હાય, દેવ ગુરૂને પૂજ હાય, શુભ લેશ્યાદિ પરિણામ યુક્ત તિર્યંચ વા મનુષ્ય મનુષ્યાયુ બાંધે.
અવિરતિ સમ્યગદ્રષ્ટિ મનુષ્ય અને તીર્યંચ દેવતાનુ આયુષ્ય બાંધે.
સુમિત્રના સ`ગથકી ધર્મની રૂચિવાળા, દેશિવરતિ, સરાગસ જમી દેવાયુષ્ય આંધે. દુઃખ ગાર્ભત વા મેહુ ગ ભિત વૈરાગ્યથકી, પ ચાગ્નિ સાધન આદિ અજ્ઞાન કષ્ટ ક્રિ યા ફરવાથકી દેવાયુષ્ય બધાયછે. જળમાં ડુબવાથી, અ
www.kobatirth.org
For Private And Personal Use Only