________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨ ) ગ્નિમાં બળીમરવાથી, પૃપાપાત મરણથી શુભ પરિણામ સહિત જીવ વ્યંતર દેવતાનું આયુષ્ય બાંધે. આગાયદિકની અવજ્ઞા કરે તો કિલ્વેિષ દેવતાનું આયુષ્ય બાંધે. - મિથ્યાદ્રષ્ટિના ગુણોની પ્રશંસા કરે. તેનો મહિમા વધારે, અજ્ઞાન તપ કરે અને અત્યંત કેવી હોય તે પરમાધામી દેવતાનું આયુષ્ય બાંધે-એ આયુષ્ય કમ હેડ સમાન છે.
છઠું નામ. નામ કર્મના ભેદ નીચે મુજબ છે. ? નજતિના ૨ તિર્યંચગતિનામ, ૩ મનુષ્યગતિનામ, ૪ દેવગતિનામ, એકે દ્રિયજાતિ ૧ બેરક્રિય જાતિ ૨; તેરેટ્રિય જાતિ ૩, ચારેદ્રિયજાતિ , પદ્રિય જાતિ ૫, એવં ૯ એ દારિક શરીર ૧૦ કિયશરીર ૧૧ આહારકશરીર ૧૨ તેજસશરીર ૧૩ કામણુશરીર ૧૪
દારિક અંગોપાંગ ૧૫ કિયઅંગોપાંગ ૧ અડ્ડારક અંગે પાંગ ૧૭ દારીક બંધન ૧૮ વેકિયબંધન ૧૯ આહારકબંધન ર૯ તૈજરાબંધન ૨૧ કામણબંધન પર ઉદારિક સંઘાતન ૨૩ વર્કિય સંઘાતન ૨૪ આહારકસઘાતન રપ તેજસરસંઘાતન ૨૦ કાશ્મણ સંઘાતન ર૭ વજ રૂષભનારાચસંઘચહ૨૮ રૂષભનારાચસાયણ ૨૯ નારાચસંહનન ૩૦ અર્ધનારાચસંહનન ૩૧ કીલીકાસહનન ૩૨ સેવાર્તસહનન ૩૩ સમચતુરગ્રસંથાન ૩૪
www.kobatirth.org
For Private And Personal Use Only