________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( પર કે–પ્રકૃતિ જ છે કે ચેતન? તે જડ કહશે તે કત્તા પાનું તેને સંભવે નહિ અને જે પ્રકૃતિને ચેતન :નશે તે પ્રકૃતિ પણ ચેતન અને પુરૂષ પણ ચેતન એ વિરો આવ્યા. સાંખ્ય-તે વિમાન જી મારા
કારંવાવમૂડીમાં નિમતે. ભાવાર્થ-પ્રકૃતિના ગુણોએ કરેલાં સર્વ કર્મને અહંક કરી મૂઢ થયેલે આત્મા હું કરું છું એમ માને છે, પણ વરત ગતે તે કતી નથી. માટે આમાં કંઈ કરતો નથી. પ્રકૃતિ કરે છે.
જેની–આત્મા પ્રકૃતિ થકી ભિન્ન છે, જે એકાંતે કતિ થકી આત્મા ભિન્ન હોય તો હું કરું છું. એ અહંકાર થઈ શકે નહિ. સંબંધને લઈને હુ કત છું. એમ અભિમાન થાય છે. કોઈ રાજ હોય અને તેનો પ્રધાન હોય તે રાજ્યનો અધિકાર ચલાવે તો હું કરું છું, મારાથી સો થાય છે એમ અહંકાર થઈ શકે. પણ જે એકાત કરી ભિન્ન આત્મા થકી ન્યારી એકતિ કરે, તેરી આત્માને અભિમાન આવી શકે નહિ. જો આત્મા થકી પ્રકૃતિ અભિન્ન સ્વીકારશો તો આત્માને હ કર્તા હકતા એ સદાકાળ પ્રત્યય થવાનો કદી ટળશે નહીં. અને આભા થકી પ્રકૃતિ અભિન્ન માની તે આત્મા સ્વરૂપ પ્રકૃતિ થઈ જવાની. આત્મા થી જુદી ભાસશે.
www.kobatirth.org
For Private And Personal Use Only