________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવી
(૫૧ ) શી રીતે લાગી શકે-ઈત્યાદિ યુક્તિથી વિચારતાં ઘણા દોષ દેખાય છે, માટે આત્માને નિત્યાનિત્ય માનવો જોઈએ. દેવગતિ મનુષ્ય ગત્યાદિ પર્યાયે કરી સંસારમાં આત્મા અનિત્ય છે. અને પરમાત્મા રૂપે થાય તો પણ રેય વસ્તુના ઉત્પાદ વ્યયે કરી કથંચિત્ આમા અનિત્ય જાણે. અને આત્માપણાનો કદાપિ કાલે નાશ થતું નથી. માટે દ્રવ્યરૂપે આમાનિત્ય છે અને પર્યાયની અપેક્ષાએ આભા અનિત્ય છે. આત્મામાં નિત્યાનિત્ય પક્ષ સ્વીકારવામાં આવે છે. ત્યારે પુણ્ય પાપ બંધ મોક્ષ સુખ દુઃખ આત્માને સ્યાદ્વાદ રીતે વિચારતાં અનુભવ દ્વારાએ ઘટી શકે છે.
સાંખ્યમતાનુયાયી પ્રકૃતિ વાર્તા માને છે. અને આમને કુળવારાવત્ નિર્ચા માને છે. તે પણ યુક્તિ વિકલ છે. તેનું ખંડન “નંદિસૂત્ર” સમ્મતિતર્ક” “રયાદ્વાદમંજરી” અને “કાંત જયપતાકા” ઈત્યાદિથી જાણવું. જે આત્મા કમલપત્રવત્ નિર્લપ હોય તો પુણય પાપનો લે આત્માને થાય નહિ. ત્યારે સુખ દુઃખ આમાને થવું ન જોઈએ; પણ થાય છે. માટે કર્મનો કતી અને કર્મનો
કતા આમા સ્વીકારવો જોઈએ. વળી અમો સૌને પુછીએ છીએ કે જે એકાંતે નિત્ય પ્રકૃતિ કર્તા હોય તે કદાપિ કાળે આમાથકી જુદી પ્રકૃતિ થવાની નથી અને જુદી ના થાય તે આત્માને મોક્ષ કયાંથી મળે. વળી.
www.kobatirth.org
For Private And Personal Use Only