________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(40)
ને: જ્ઞાનગુણ છે તેથી જ્ઞાનગુણવાન આત્મા જ્ઞાનથીજ આળખાયછે. ચાવાકમતવાદી શરીરનેજ આત્મા માનેછે. તે અસત્યછે. તેનુ ખંડન “યડાંગ સૂત્ર”થી બ્લેઇ લેવુ’. રતી વખતે પાંચભૂત શરીરમાં કાયમ હોય છે. પણ આત્મા નથી. પ'ચભૂત થકી આત્મા ઉત્પન્ન થતા હાય તે! મૃતકલેવરમાં પણ ચલનાદિ શક્તિ હોવી જોઈએ. પણ તે નથી માટે આત્મા શરીર થકી જુદોછે. ઇન્દ્રિય થકી અગાચરછે. જડવાદિયા આત્માની નાસ્તિ સિદ્ધ કરવામાં ઘણા પ્રયત્ન કરે છે, પણ સિદ્ધ થતી નથી. ઇગ્લાંડ, આફ્રીકા, અમેરિકામાં ચેતનવાદ જય પામ્યા છે. અને અત્રે જય પામશે. આધે! આત્માને ક્ષણક્ષણ વિના શી માનેછે, તે અસત્યછે. જો એમ માનવામાં આવે ત અ'ધ મેાક્ષ, સુખ દુઃખ આત્માને શી રીતે ઘટે; કારણકે એક આત્માએ પાપ કર્યું તે આત્મા વિનાશ પામ્યા અને બીજો બીજા ક્ષણમાં ઉત્પન્ન થયા તે પહેલા ક્ષણમાં ઉ ત્પન્ન થએલા આત્માએ કરેલુ પુણ્ય પાપ ભોગવે એમ જો કહીએ તો કૃતનાશ. અને અકૃતાગમ કૃષ્ણ લાગે; અને આખી જીંદગીમાં અનેક આત્મા ઉત્પન્ન થાય અને વિનાશ પામે તેમ માનવું યુક્તિ વિકલછે. વ્હે આત્માને એકાંત થકી અનિત્ય બોદ્રાની પેઠે માનીએ તા અધ મોક્ષની નાસ્તિતા સિદ્ધ થાય છે. અને જો એકાંતે આ માને નિત્ય માનવામાં આવે તે પુણ્ય પાપ આત્માને
www.kobatirth.org
For Private And Personal Use Only