________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪)
જાતિમદ ૧ કલમ ૨ બળભદ ૩ રૂપમદ ૪ સૂમદ ૫ ઐશ્વર્યમદ દ લાભમદ ૭ તપમદ ૮ એ આ ઠની સંપદા થાય તો પણ જે માણસ અહંકાર કરે નહીં. સૂત્ર સિદ્ધાંત ભણવું અને ભણાવવું તેની રૂચિ કરે, નિરહંકાર બુદ્ધિથી બુદ્ધિવ તેને જે મહા ભાગ્યશાબી શાસ્ત્ર ભણવે ઈત્યાદિ પરહિત કરવાવાળો જીવ ઉચ ગોત્ર બાંધે છે. એ પૂર્વત ગુણ થકી વિપરીત વતનવાળ-જાતિને મદ કરનાર બીજાની નીચ જાતિ કહને નિંદા કરનાર માણસ નીચ ગોત્ર કર્મ બાંધે છે.
ચંતાર્મિ આઠમું અંતરાયકર્મ,
૧. તેના પાંચ ભેદ છે. જે કર્મના ઉદયથી જીવ શુદ્ધ વસ્તુ આહારાદિક છતે પણ દેઈ શકે નહીં. તે દાનરંતરાયક, ૧.
૨. જે કર્મના ઉદયથી દેવાવાળે હોય તે પણ ઈટ વસ્તુ યાચના કરવાથી પામી શકે નહિ, વ્યાપારમાં ચતુર હોય પણ ન મળે નહિ તે લાભાંતરાયકર્મ.
૩. જે કર્મના ઉદયથી ભંગ્ય વસ્તુ છતે પણ ભગ કરી શકે નહિ તે ભેગાંતરાય ક.
૪. જે કર્મના ઉદયથી બહુ વાર ભેગવવામાં આવે એવી સ્ત્રી આભરણ વસ્ત્રાદિ છતે પણ વારંવાર ભગ કરી શકે નહિ તે ઉપભોગતરાયકર્મ
૫. જે કર્મના ઉદયથી મિથ્યામતની ક્રિયા કરી શકે
www.kobatirth.org
For Private And Personal Use Only