________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫)
શાક, ભય, જુગુપ્સામે ઉદય ફળ કરવાથી.
આવ્યા છતાં નિ
શતાવેદનીય કર્મ
૭. સુપાત્રદાન, અભયદાન દેવાથી બધાય છે. ૮. મળ, વૃદ્ધ, રાગીનુ વૈયાવચ્ચ કરવાથી તથા ધામને ધર્મ કરવામાં સહાયતા દેવાથી શાતા વેદનીય કર્મ બધાય છે. મુનિરાજ મહારાજને અસન, પાણી. ખાદિમ અને સ્વાદિમ એ ચાર પ્રકારના આહાર વહેારાવવાથકી શાતાવેદનીય કર્મ અધાય છે. સાધાËવાત્સલ્ય કરવાથકી પણ શાતા વેદનીય કર્મ બંધાય છે. જીનપ્રતિમાની ભકિત પૂજા કરવા થકી પણ શાતાવેદની કર્મ બંધાય છે, અકામનિર્જરા અજ્ઞાન તપ કરવાથી પણ શાતાવેદનીય કર્મ બુધાય છે. શુદ્ધ અતઃકરણની વૃત્તિથી પણ શાતાવેદની કર્મ :ધાય છે તે થકી વિપરીત કારણાથી અશાતા વેદનીય કર્મ બધાય છે.
ચાલુ' મેહનીય કર્મ તેના અઠ્ઠાવીશ ભેદ છે.
૪ અન’તાનુબંધી ક્રોધ ૧ માન ૨ માયા ૩ લેાભ ૪ ૪ અપ્રત્યાખ્યાની ક્રોધ ૧ માન ૨ માયા ૩ લાભ ૪ ૪ પ્રત્યાખ્યાની ક્રોધ ૧ માન ૨ માયા ૩ લેાભ ૪ ૪ સવલા ક્રોધ ૧ માન ૨ માયા ૩ લાભ ૪
આ ૧૬ સાળ ક્યાયની ચાકડી કહેવાય છે.
www.kobatirth.org
For Private And Personal Use Only