________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬)
હાસ્ય ૧૭, રતિ ૧૮, અરતિ ૧૯, શેક ૨૦, ભય ૨૧, જુગુપ્સા ૨૨, સ્ત્રીવેદ ૨૩, પુરૂષવેદ ૨૪, નપુસક વેદ ૨૫, સમ્યકત્વ મેહનીય ૨૬, મિશ્ર મેાહનીય ૨૭, મિથ્યાત્વ માહનીય ૨૮, એ ૨૮ ભેદ છે. હવે તેનુ સ્વરૂપ કહે છે.
પ્રથમ અનતાનુ"ધી કેાધ, માન, માયા, લાભ, જાય જીવ સુધી રહે છે.
૧ અનંતાનુબધી કેધ પર્વતની ફાટ સરખો છે. અ નંતાનુબંધીમાન પત્થરના સ્તંભ સમાન છે. માયા કડીન વાંસની જડ સમાન છે, લેાભ કૃમિના રંગ સમાનછે. એ ચાર જે જીવને ઉદયમાં હાય તે જીવ નરકમાં જાય છે. અને આ કષાયના ઉદયથી જીવ શુદ્ધ દેવ ગુરૂ ધર્મની પ્રાપ્તિ કરી શકતા નથી અને તે કાધાદિકના ઉદયશી જીવ ચાર ગતિમાં વારવાર ભટકાય છે અને મહારાર દુઃખ પમાય છે.
૨ અપ્રત્યાખ્યની ક્રોધ, માન, માયા લેભની સ્થિ તિ એક વર્ષની છે. ક્રોધ પૃથ્વીની રેખા સમાન છે, માન હાર્ડકાના સ્તંભ સમાનછે, માયા મીંઠાના શીંગડા સરખી છે, લેાભ નગરના ખાળના કીચડ સમાન છે. એ કાય ના ઉદયથી દેશતિપણુ ઉદય આવે નહીં. અને તે કષાયના ઉદયવાળે! જીવ સરીને તીય‘ચની ગતિમાં જાય. પ્રત્યાખ્યાનીય કષાયની સ્થિતિ ચાર માસની છે. એ
www.kobatirth.org
For Private And Personal Use Only