________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૮૦)
બાર વ્રત, અગર સમ્યકત્વને ધારણ કરે છે. તે ભવી જીવે. મોક્ષસુખ પામી શકે છે, તે ભવી જીવન ઉપગાર કરનાર શ્રી તીર્થકર મહારાજા કહેવાય; માટે આમસ્વરૂપ જાણવાની ચાહના કરવી.
પ્રશ્ન–જાણ અને અજાણ અને વિષ જાણ કરે, તેમાં વધારે દુઃખ કેને થાય ? તે બેમાં કોણ મરે અને કોણ છે?
સમાધાન–જાણ અને અજાણ બને પાપકર્મ કરે. તેમાં બન્નેને પાપ લાગી શકે. અશુભ અવસાયની તીવ્રતાથી જાણને પણ વધારે લાગી શકે અને અશુભ અધ્યવસાયની તીવ્રતા જાણનાર કરતાં આજને વધારે હોય તો તે અજાણને વધારે પાપકર્મ લાગે. જશુ અને અજાણ એ બેમાંથી જેને અશુભ વ્યવસાયી મંદતા હોય તેને પહેલાની અપેક્ષા ડું પાપ લાગ્યું કહે વાય. જાણનાર જે પાપકર્મ બાંધ્યા બ દ પાછા પધાતાપ કરે–આલોયણ લે, વ્રત અંગીકાર કરે, અંતઃકરણ પૂ. વક વારંવાર પશ્ચાતાપ થાય તો પહેલાં બાંધેલાં કમ તોડી શકે. અને અજાણે બાંધેલાં કમ અણું હોવાથી શી રીતે તોડી શકે. અને કદાપિ અજાણુને કર્મ બાંધ્યા પછી ગુરૂ સમાગમ થયા બાદ માલમ પડવું કેરેરે મેં તે પહેલાં ઘણું પાપ કર્યું, અને તેથી હું દુઃખ થઈશ. એમ પશ્ચાતાપ થાય અને ગુરૂ મુખથી શાન
www.kobatirth.org
For Private And Personal Use Only