________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ ) ઉપનય ઉતારે છે કે-તેમ સંસારીક સર્વ પદાર્થો આ પણ નથી. તેના ઉપર રાગ દ્વેષ કરશે તો દુઃખી થશે. એમ સર્વજ્ઞ ભગવાન કહે છે. છતાં તેમના વચનને આ પણે અનુસરતા નથી અને મેહુ માથામાં ફસીએ છીએ. પરવા. ઉપર મમતા ભાવ ધારણ કરીએ છીએ. પ્રથ્વીકાના પદાબ જેવા કે સેનું, રૂપું, હીરા તેના ઉપર રાગ કરીએ છીએ.
જડ પથ્વી પદાર્થને માટે તાઢ, તૃષા, ભૂખ, તાપ ઈ યાદ ઘણાં દુઃખ સહન કરવો પડે છે. અને તેની પ્રાપ્તિ મારૂ છયના જીવોની વિરાધના કરી અનતિ કમની વગાએ ચડાણ કરીએ છીએ. તેમાં કેને વાંક કહેવાય ? અલબત તેમાં આપણે વાંક કહેવાય. જ્યારે કમ પાની મેળે જાયા છતાં ગ્રડણ કરીએ ત્યારે તે
ગરવાં પડે એ માં શી નવાઈ. રંક હાય, અગર રાજા, થવાને કાડાધિપતિ શેડ હોય, પણ કમ ભગવ્યાવિના કોઈનો છૂટક ધ નથી. કોઈ પ્રત્યક્ષ નજરે રાજા દે. ખાય છે, કાઈ સેઠ દેખાય છે, કે રંક દેખાય છે, કે સુખી છે, કઈ દુઃખી છે એ સર્વ કર્મનો પ્રપંચ છે.
જે સર્વજ્ઞ તીર્થકર મહારાજના વચન ઉપર વિશ્વાસ રાખે છે. અને તેમણે બતાવેલે મોક્ષમાર્ગ સત્ય માને છે. અને તે માર્ગ ઉપર વિશ્વાસ લાવે છે. સાંસારીક સુખને દુ:ખરૂપ ગણે છે, અને અનિવેષ વા શ્રાવકનાં
www.kobatirth.org
For Private And Personal Use Only