________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨ )
શરીરમાંથી નીકળી બીજા શરીરે પરણુ કરેછે, કુર્મ ઉપાર્જન કરેછે અને પેાતે ભાગ છે.
श्लोक अनुष्टुप कृत्.
स्वयंकर्मकरोत्यात्मा स्वयंस्फ स्वयंमति संसारे स्वयमेव विनश्यति यः कर्त्ताकर्म भेदानां भोकाकर्मफलस्यच સપન્નત્તિનોતા સુધારણા મળ कृतकर्मक्षयो नास्ति कल्पकोटिशतैरपि अवश्यमेव भोक्तव्यं कृतं कर्म शुभाशुभं પ્રશ્ન-કર્મથકી સુખ દુઃખ થાય છે કે જીવાને સુખ દુઃખ ઈશ્વર આપે છે?
ૐ
તે
શ્
www.kobatirth.org
ઉત્તર-પાગલીક સુખ દુઃખ કાયકી થાયછે ક ઇ ઇશ્વર સુખ દુઃખ કેઈને આપી શકતા નથી. જીવે કર્યા કર્મ પ્રમાણે સુખ દુઃખ ભાગનેછે. ઇશ્વર ન્યાય કરી કયા કર્મ પ્રમાણે સુખ દુઃખ આપેછે. એમ કાઈ માન તા તે યુક્તિહીન છે.
અમેા પુછીએ છીએ કે કર્મ ઇશ્વરથકી સ્વતંત્ર છે કે પતંત્ર છે? જો કર્મ પાતે સ્વતંત્ર હોય તે પોતેજ સુખ દુઃખ આપી શકે. અને જો જાન તંત્ર એટલે ઇશ્વરના તાખામાં હોય તે સર્વ જીવાને સુખી કરવા જોઇએ, અને સર્વ જીવાઉપર દયા કરવી જોઇએ; જેમ કેાઈ રાજાના તાબામાં કાઇ નાના રાજા હોય તેા તે મેટા -
For Private And Personal Use Only