________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧ )
સારમાં આવતા હશે કે કેમ ?
ઉત્તર-જીવની મુકિત થયા પછી જીવ પક્ષમાં પદ્મ પાસે છે. કર્મના નાશ થવાથી પરમાત્મા પાછા સંસારમાં આવતા નથી.
श्लोक- दग्धेवी जेयधात्यंतं प्रादुर्भवतिनांकुरः कर्मवीजे तथा दग्धे नरोहतिभवांकुरः १ જેમ મળેલુ બીજ ઉગતુ નથી, તેને અંકુર ટતા નથી, તેમ કર્મરૂપ ખીજ બળી ગયાથી સ’સારરૂપ અંકુર ફુટતા અર્થાત્ સંસારનું કારણુ કર્મ હતું તેના સંપૂર્ણ નાશ થવાથી સ'સારમાં પાછા ઉત્પન્ન થવાસ્તુ નથી,
સ‘સારમાં જમીને જેણે આત્મા ઉપર લક્ષ સ્પાપ્યું નહીં. તેના જન્મ નિરર્થક છે.
સ'સારમાં કનૈના યોગે નાનાં દેહ ધારણ કરવાં પ ડેછે. જીવ કર્મના ચેગે માત પિતાના શ્રાણિત વીયા ઉત્પન્ન થાય છે. ગર્ભમાં શરીર બનેછે. પાંચસે મરીને હાથ, પગ, મુખ તૈયાર થાય છે, આડમા મહીને પૂરે રૂ શરીર તૈયાર થાય છે.
માતાના પેટમાં જીવ ઘણું દુઃખ લાગવે છે. મા તાના ઉદરમાંથી જીવ નીકળે છે, અને બાળ અવસ્થા ભાગળ્યા બાદ જુવાન થાય છે. અને જુવાન અવસ્થા ભોગવ્યા બાદ ઘડપણની અવસ્થા આવેછે, અંતે જીવ
www.kobatirth.org
For Private And Personal Use Only