________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કદાપિ કર્મની બાહલ્યતાથી ન થઈ શકે તે દેવ ગુરૂ ધર્મની શ્રદ્ધા દ્રઢ રાખવી અને સાંસારિક કાર્ય ઉદાસી ભાવે કરવાં. રાચી માચીને સાંસારિક કાર્ય કરવા નહિ. જાણ્યા છતાં સંસાર ત્યાગ અંતરાયકર્મના ઉદયથી ન થઈ શકે; તોપણ સંસારમાં સાર માનનારના કરતાં સંસારને અસાર જાણે છે તે સારો. જાણપણું આલેખ જતું નથી. પણ સુ ! યાદ રાખો કે એક દિવસ આ શરીરની મટ્ટી થઈ જશે. માટે ચેતવું હોય તો ચિંતિ લેજો. તમારી સાથે કેઈ આવનાર નથી.
જેમ ઢીયા લેકોને જીનેશ્વર મૂત ઉપર અરૂચિ ભાવ રહે છે તાવવાળા માણસને જેમ ભજન ઉપર અરૂચિ થાય છે. તેમ બહિરાત્મીઓને અંતરામા ઉપર થાય છે. પણ કારણોગે બહિરામાં પણ અંતરાત્મા ઉપર રૂચિ ધારણ કરતાં અંતમાં થઈ શકે છે જેણે અંતરાનાનું સ્વરૂપ જાણ્યું નથી તેને સાંસારિક પદાર્થો ઉપર રૂચિ થાય છે. પરંતુ જેને પિતાને વિષે આત્માનું એળખાણ થયું છે તે સાંસારિક પદાર્થો ઉપર રૂચિભાવ ધારણ કરતો નથી. આત્માને જાણવા પ્રયત્ન કરો. આ
મા સંબંધી ચર્ચા કરવી. આત્મસ્વરૂપ ચિંતવવું કે જેથી જન્મ મરણનાં દુઃખ નાશ પામે.
અજ્ઞાનપણથી જડ વસ્તુ ઉપર પણ રાગ થઈ શકે
www.kobatirth.org
For Private And Personal Use Only