________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ ) ગલ વસ્તુ કોઈ દિવસ મને એટલે આત્માને દેખી શકે. એમ થવું અશક્ય છે. કારણ કે આત્મજ્ઞાન વડે કરી સર્વ પદાથે દેખી શકે છે. પણ આત્મા વિના બાકીના પાંચ દ્રવ્યમાં એવી શક્તિ નથી કે આત્માને દેખી શકે. આંખ એ પુદ્ગલ દ્રવ્યામક છે, તેથી તે થકી ભિન્ન - મતવ દેખી શકાય નહીં. જે જડ પદાર્થ છે તે ઈદ્રિય દ્વારા ગોચર છે, અને હું જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ રનત્રયી યુકત આમા ઇંદ્રિયોને અગોચર છું. ત્યારે મારાથી ભિન્ન જડ વસ્તુ સાથે પ્રીતિ કેમ કરૂં અને તેને પતાની કેમ માનું? (તે પિતાને જ શિખામણ આપે છે) જે ચેતન ! પરવતુને પોતાની માની પરભાવમાં રમીશ તો ભવમાં ભટકીશ માટે ૨છે પ્રમાદ કરતા, બાલવું હેલ છે, જાણવું હેલ છે; પણ તે પ્રમાણે વર્તવું તે મુ કેલ છે. કહ્યું છે કે જે તૌ જો, વાત
દો. આ શ્રી ચિદાનંદજીનું વચનામત છે.
સી, ધન, પુત્ર, કુટુંબ એ સર્વ આમાથી ભિન્ન છે. જે વસ્તુમાં સુખની બ્રાંતિ રાખે છે. તે વસ્તુ દુઃખ હાતા છે.
હૈ ચેતન ! તું સંસાર સ્વરૂપને નિત્ય રહ્યા હતાં શું તું પારકી આશા રાખીશ? અગર તરે હવે પરવતુની અભિલાષા કરવી ઘટે છે? શું પરવસ્તુના મેહથી અનંતકાળ ચાર ગતિમાં રઝળતે અનંત દુઃખ પામ્ય
www.kobatirth.org
For Private And Personal Use Only