________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૯૮) પાટ પરંપર તેમની, હીરવિજયસુરિ આય. ૬, સહેજસાગર તાસશિષ્ય. ઉપાધ્યાય કહેવાય; જયસાગરજી તાસશિષ્ય, ઉપાધ્યાય પદ પાય. ૭. જીતસાગર ગાણિના ગુરૂ, માનસાગર વંદે, મયગલસાગર તાસશિષ્ય, વંદી ભવિ આણંદ. ૮. તાસ માટે શોભતા, પવસાગર ગુણવંત; સરૂપસાગર તાસશિષ્ય, નાણસાગર મહંત. ૯ નિધાનસાગર તાસ શિષ્ય, રોડ કના : મયાસાગરજી તાસશિષ્ય, કરે કર્મને નાશ. ૧૦. તસ પદપંકજ સેવતા, નેમસાગર મુનિરાય; દશકિશિ કીતી જેહની, જગમાંહી ગવાય ૧૧. તાસ ચરણને સેવતા, રવિસાગર ગુણવંત; રવિ પેઠે તેજે કરી, જ્ઞાની દયાની મહત. ૧૨. શ્રી સુખસાગરતાસશિષ્ય, વૈયાવચ્ચ શિરદાર; બુદ્ધિસાગર તાસશિષ્ય, ગ્રંથ કી જયકાર. ૧૩. જ્યાં લગી પૃથ્વી સ્થીર રહે, ત્યાંતક રહે આ ગ્રંથ भणशे गणशे जे भवि, ते लहेशे शिवपंथ. १४ शान ध्यानमा स्थिर थइ, ध्याता आतम भूय; સાતમ વારમાં, જિ. ફ.
www.kobatirth.org
For Private And Personal Use Only