________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઈરછા એક હોવાથી અને નિત્ય હોવાથી તે થકી બનતા પદાર્થો પણ નિત્ય હોવા જોઈએ પણ તેમ દેખાતા નથી. ઈશ્વર હાથી જગતું બને છે અને નાશ પામે છે, તે
પત્તિ અને નાશ એ બે ઈશ્વર ઈચ્છામાં સંભવે નહિ. જે વખત ઉપત્તિની ઈચ્છા થશે. તે વખતે નાશ કરવા - ની ઇચછા નાશ કરશે તેથી અંતે નાશ અને ઉત્પત્તિ - માનું કઈ પણ ઈશ્વરથી બની શકવાનું નથી. વળી જગતનું ઉત્પાદન કારણ શું છે તે બતાવો? વળી જગત - હતું બનાવ્યું તે પહેલાં દેખાતા આ સર્વ પદાર્થો કયાં ઇશ્વરે રાખ્યા હતા? વળી ઈશ્વર જગતને બનાવનાર શરીરી છે કે સારી? જે સશરીરી છે તો આપણી પેઠે છે વા ભૂતાદિકની પેઠે અદશ્ય છે? જે આપણી પડે સરાર હોય તો પ્રત્યક્ષ દેખા જોઈએ; પણ તે દેખાતો નથી તે પ્રત્યક્ષ બાધ આવે છે. વળી બીજા પક્ષમાં ભૂતાદિકની પેઠે અરજી ફી છે એમ કહેશો તે કોઇ વખત આંખે દેખાતો નથી તેમાં તેને મા છેકે અમારૂં અદ્રષ્ટ જે ઈશ્વરને મહિમા કહેશે તો મહિમા છે એમાં કઈ પ્રમાણ નથી. અદ્રશ્ય ઈશ્વર છે, તેથી તેનો મહિમા સિદ્ધ થાય છે એમ જ કહેવાશે ઈશ્વર - રીર પદ છે એને સિદ્ધ કરવામાં કઈ પ્રમાણ નથી માટે તેમ માનવામાં જૂતા દૂષણ રૂપ વજીને જગતકરતાવાદીને માથે પ્રહાર લાગે. પક્ષ બીજે ઈશ્વર
www.kobatirth.org
For Private And Personal Use Only