________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪ )
અને વોશિમાં હો અંતર છે.
સુરે ! વિચારોકે-છવામાં અનેક છે અને પરમાRા એક છે. તેમાં શું પ્રમાણ છે? આત્મા તેજ પરમાતમરૂપે થઈ શકે છે. માટે પરમાત્મા પણ અનેક સ્વીકારવા જોઈએ. શરીરમાં વ્યાપીને રહે છે, પણ વ્યાપક નથી, તે સંબંધી વિશેષ ચર્ચા જાણવી હોય તો “સ્યાદ્વાદમંજરી”માં અને
તમત ખડન વાંચવાથી માલમ પડશે. પરમાત્મા વ્યકિત આયી કદાપિ કાળે વ્યાપક થતો નથી. ઈશ્વરમાં ઇચ્છા પ્રયન હતાં નથી. ઈચ્છા પ્રયત્ન જ્યાં લગણ કર્મ આત્માને લાગેલાં છે ત્યાં સુધી છે, પણ કર્મ રહિત પરમાત્માને શાની ઈચ્છા હોય. અલબત તેઓ કતકૃત્ય થયા છે તેથી કોઈ જાતની ઈચ્છા નથી. આત્માની મુક્તિ કર્મના નાશથી થાય છે, તે કર્મનું ખ્યાન પહેલાં કહેવામાં આવ્યું છે. કર્મ રહિત આમા મોક્ષસ્થાનમાં રહે છે. નૈયાયીકે દુ:ખભાવ તેજ મોક્ષ માને છે. તે યુક્તિ વિકલછે. મન આણુ સ્વીકારી નિત્ય નૈયાયીક માને છે તે ઠીક નથી. મન એ પુલ પદાર્થ છે. જડે છે. પુદ્ગલ ૫રમાણુઓ ભેગા થઈ મન બનેલું છે. તેનો મુકતાવસ્થામાં નાશ થાય છે. મન અનિત્ય છે. ઈશ્વરમાં ઈચ્છા માનવી તે અજ્ઞાન છે. ઈશ્વરમાં ઈચ્છા એકાંતે નિત્ય અને એક માનીએ તો ઈશ્વર સદાયકાળ જગની ઉત્પત્તિ કયો કરશે, પણ કદી વિરામ પામશે નહિ. અને ઈશ્વર
www.kobatirth.org
For Private And Personal Use Only