________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(२)
॥ ग्रन्थ प्रयोजन ॥ यद्यपि वहवो अंधाः सन्ति परोपकारिणः । तथाप्ययं सुबांधायः सत्वरमुपकारकः ॥ २ ॥ कांताधरसुधारवादात् कामिनां यत् सुखंभवेत् । अस्मदू ग्रंथस्य पाश्वतत् स्वल्यायते सुखोदधेः ॥३ अविज्ञात्म स्वरूपोयः समुग्धो भ्रमतिध्रुवं । अपारे घोरसंसारे तत्पांडित्यं दुखावहं ॥ ४ ॥ विनास्यावाद धर्मवै निर्वाणरि कुतोनृणां । अतोमोक्षाभिलाषाय सेव्योधर्मोजिनोदितः ॥ ५ ॥ द्रव्यभावात्मकोधर्मः वीतरागेण भापितः । कर्मनाशायतंधर्म सेवन्ते विबुधाजनाः ॥ ६ ॥
अथ प्राकृतभाषायां लिख्यते.
न्याम्स: આ જગમાં દરેક જીવે સુખની આશા રાખે છે; ભણ પાંચ કારણની સામગ્રી મળ્યા વિના તાત્વિક સુખ પામી શક્તા નથી. કોઈ જીવ ધનથી સુખ માને છે. કોઈ
ગથી સુખ માને છે. કેઈ રાજ્યથી સુખ માને છે. કોઈ સ્ત્રી સગથી સુખ માને છે. કઈ ખાવામાં સુખમાને છે. એમ દરેક જીવો પિતાની બુદ્ધિ પ્રમાણે તે તે વસ્તુમાં સુખ માને છે; પણ ખરૂં સુખ આત્માના સ્વરૂપનું સાન થવાથી થાય છે. તેને વિરલા જ જાણી શકે છે.
પ્રશ્ન–શું ધનથકી સુખ થતું નથી ? ધન વિના સુખ
www.kobatirth.org
For Private And Personal Use Only