________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૩ પ્રત્યક્ષ ભાવે જે નિશ્ચય થાય છે, તે વાદ એટલે પૂર્વ પક્ષરૂપ પ્રશ્ન કરવાથી વા પ્રતિવાદ એટલે પરવાદીએ ઉભા કરેલા પ્રશ્નોની વિરૂધ ઉત્તર રૂપ વચનના વિલાસ માત્રથી, સામસામા બોલવાથી, ગમે તેટલી યુક્તિઓ કે કુયુક્તિના તર્કવાદ કે વિતંડાવાદ કરવાથી, વાદી વા પ્રતિવાદીને નિગ્રહ એટલે બેલતે બંધ કરવાની કુયુક્તિથી તત્વને એટલે પારમાર્થિકતાને નિશ્ચય થતો નથી. કહેવાનું કે વાદીના વાદ વચનમાં અસિદ્ધ અનેકાંતિક વ્યભિચારી બાધ અસિદ્ધ વિગેરે હેતુના દોષ દેખાડવાથી, અને આપણું વચનમાં આવતા વાદીએ આપેલા હેતુના દેને પરિહાર કરવાથી એટલે દેશે દૂર કરવાથી આત્મા તથા કર્મ વિગેરે તત્ત્વની સિધિ કદાપિ કરી શકાતી નથી. ભાવાર્થ એ છે કે જુદા જુદા દર્શન પંથમાં રહેલા સર્વ મેક્ષના અથીઓના મનનું સમાધાન તકની કેટિએથી નથી થતું. પરંતુ તેઓને જે શાસ્ત્ર માન્ય હોય, તેમાં જે પ્રસિધ્ધ અર્થ કરેલા હોય તેનું અન્ય પ્રતિવાદી શાસ્ત્રોમાં ખંડન કરેલું હોય, તેટલા માત્રથી વસ્તુ તત્વને યથાર્થ બાધ નથી થતું, પણ તે મુમુક્ષુ દર્શનીઓને માન્ય શાસ્ત્રમાં કહેલ વચનની અપેક્ષાને અને અન્ય શાસ્ત્રોમાં કહેલા વિરૂધ્ધ વચનની અપેક્ષાને શાંતતા પૂર્વક માધ્યસ્થ ભાવ સહિત સમજાવવાથી થાય છે. પણ વાદવિવાદથી નથી જ થતી. જેમકે તેલને પલનારી ઘાણીમાં જોડેલા બળદ કે પાડાને આંખે પાટા બાંધીને બાર કલાક ઉપરાંત ઘાણીમાં હુંસરે બાંધીને ફેરવવામાં આવે. તે આંખે કાંઈ પણ જોયા વિના ગમે તેટલું ભમે, તે પણ ગતિનું કાંઈ ફળ મેળવતે
તત્ત્વને
શાસ્ત્રમાં કહેલ વચન છે, પણ તે મુમુક્ષ
For Private And Personal Use Only