________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૭
स्फटिकस्य तथा नाम - भावे तदुपधेस्तथा ।
विकारो नान्यथासौ स्यादन्धाश्मन इव स्फुटम् ||४५१ ॥
અથ—ટિકને તેવા પ્રકારની અન્ય વસ્તુઓને પ્રતિબિંબિત કરવા રૂપ સ્વભાવથી વિકારીપણુ' છે, તેથી અન્ય મિમેને ગ્રહણ કરે છે, પણ પાષાણુમાં તેવા વિકારી સ્વભાવ ન હોવાથી બિ બેય નથી થતા, તેમ બુદ્ધિમાં વિકારી સ્વભાવ હાવાથી આત્માના પ્રતિબિંબના ઉદય કરે છે. ૪૫૧
વિવેચન-સ્ફટિક તથા સૂર્યકાંત ચંદ્રકાંત વિગેરે પત્થરમાં તેવા પ્રકારના અન્ય વસ્તુના પ્રતિબિંબરૂપ પિરગામને પ્રાપ્ત કરવાના સ્વભાવિક રીતે વિકારી ધમાં રહેલા છે, તેથી જે જે પદાર્થના સબ'ધ થાય છે, તેવા ભાવને ઉપાધિરૂપે ધારણ કરે છે, એટલે પદ્મરાગ આદિના સબંધે તેવા ભાવ એટલે પિરણામને ધરે છે, એટલે રાતા, પીળા, કાળા વિગેરે પ્રતિબિંબના ધારક થાય છે, કારણ કે તેવા વિકાર પામવાને તેમાં સ્વભાવ સહેજથી છે, પણ તેથી વિપરીત એટલે તેવા વિકારી સ્વભાવ જેમાં નથો તે અંધ પાષાણુ પ્રતિબિંબને ગ્રહણ નથી કરતા, કારણ કે તેમાં તેવા પ્રકારના વિકારના સ્વભાવ નથી તે પ્રગટ જ છે. તેવીજ રીતે આત્મા સ્વભાવથી સર્વથા અવિકારી હોય તે બુદ્ધિરૂપ દૃ ણુમાં કેવી રીતે પરિણામને પ્રાપ્ત કરશે ? વળી તમા જાવા છે કે બુદ્ધિ અચેતન અને જડ હોાથી ચૈતન્યભાવે પરિણામ પામે અને ચેતન ચૈતન્યભાવને ત્યાગ કરી
For Private And Personal Use Only