________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૭
બંધને રેકતા તપ, જપ, સ્વાધ્યાય, ધ્યાન, સમાધિ અને સમતા ગવડે કર્મના દલને ક્ષય કરતા વૃત્તિ સંક્ષય રૂપ ચેણવડે બંધ હેતુને નાશ કરીને, મોક્ષને પ્રાપ્ત કરે છે. આથી બંધને અભાવ તેજ મુકિતનું ઉપાદાન કારણે થાય છે આમ વસ્તુ સ્વરૂપ હોવાથી જે પરિશુમી ભાવવાલા આત્માને પૂર્વે બાંધેલા કર્મ બંધથી સુકાવાનું એટલે મુક્ત થવાનું સિદ્ધ થાય ને મુકિતની પણ સિદ્ધિ થાય. તે વિના કોઈ પણ રીતે ન્યાયની યુકિતથી પ્રત્યક્ષ અનુમાન, આગમ વિગેરે પ્રમાણ, નય અને નિક્ષેપાથી વિચાર કરતા એકાંત વાદના મત પ્રમાણે આત્માને બંધની કે મુકતતાની સિદ્ધિ નથી થતી. આમ છતાં જે નિત્યવાદી વિગેરે મુકિતની સિદ્ધિ કરવા “કુરા રત મુવિ ” જેવા પ્રમાણે આપશે તે તેમાં અબાપ્તિ, અસંભવ વિગેરે નો પ્રસંગ આવશે જ. પ૨૦
તે પ્રમાણે બીજી પણ વાત આ પ્રમાણે છે – कल्पितादन्यतो बन्धो, न जातु स्यादकल्पितः। कल्पितश्चेत्ततश्चिन्त्यो, ननु मुक्तिरकल्पिता ॥ ५२१ ।।
અર્થ–કલ્પનાથી કપેલી વાસનાથી આત્માને અકલ્પિત બંધ થવાને કદાપિ સંભવ નથી હોતું. હવે બંધ તે પણ જે કપિતજ છે, તે વિચારશે કે સાચી અકલ્પિત મુકિતને સંભવ કેવી રીતે હેય? પર૧
વિવેચન-કલ્પિત કહેલી એટલે અવસ્તુમાં વસ્તુ રૂપે ઉપચાર કરાયેલ અન્ય કર્મ, માયા, પ્રકૃતિ, વાસના વિગેરે
For Private And Personal Use Only