Book Title: Yogabindu
Author(s): Haribhadrasuri, Buddhisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 812
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૭૦ પણ કેવી રીતે સંભવે? બંધના અભાવ રૂ૫ કારણથી જ મુક્તિ થાય છે, તેથી એકાંતવાદમાં મુક્તિ અને મુક્તામા ન માનવા તે ન્યાયની યુક્તિ નથી. કદાચિત માને તે અતિવ્યાપિન દેષ લાગે છે. પ૨૦ વિવેચન-જે ઉપર જણાવ્યા પ્રમાણે અદ્વતવાદી, દ્વૈતવાદી, ક્ષણિકવાદી, એકાંતનિત્યવાદી, એકાંત અનિત્યવાદી આદિના મતથી કર્મદલને કલ્પિત માયામય સ્વીકારાય છે, એટલે એક બ્રહા સત્ય તેથી અન્ય કાંઈ જ નથી. તેમજ બોધે આત્માને એક ક્ષણ સ્થાયી માને છે, ક્ષણિક જ્ઞાનવાદી સર્વને કવિપત પ્રપંચ માને છે. જે આમજ હોય તે તેઓના મતથી કર્મના બંધને અભાવ જ આવે છે, જે જીવાત્માને કર્મબંધને મૂલથી જ અભાવ જ હેય તે કર્મથી મુકાવા માટે તપ, જપ, ક્રિયા, અનુષ્ઠાન કરી બંધાયેલ કર્મ છોડવાની ક્રિયાને પણ અભાવ જ આવે. કહ્યું છે કે જેને બંધ ન હોય તેને છુટવાપણું પણ કેવી રીતે હોય? તેથી તે વાદીઓના મતથી બંધ અને મુક્તિની અસિધતા જ કાયમ રહે છે. માટે જણાવે છે કે આત્મા કર્મબંધના હેતુ રૂ૫ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને અશુભ ગ રૂ૫ દંડની ક્રિયાને તેવા પ્રકારની યોગ્યતા વડે અપૂર્વ કરણદિકરી મિથ્યાત્વમય મહામહની ગાંઠ ભેદીને સમ્યકત્વ પામે છે. ત્યાર પછી સંવર ભાવે નવા કર્મને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827