Book Title: Yogabindu
Author(s): Haribhadrasuri, Buddhisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 814
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir an પેલા પદાર્થોથી આકષિત આત્માને એટલે જેમાં કલ્પના નથી કરાઈ એવા સત્ય પદાર્થોને કદાપિ કર્મોના બંધ કેવી રીતે લાગુ પડે? કદાપિ સાચા અકલ્પિત કર્માંધ લાજી પડે જ નહિ. ભલે સાચા કર્માંધ ન લાગે પણ કર્મના કલ્પિત કારણાથી કલ્પિત એટલે ઉપચાર ભાવે અધ થાય, તેના ચેાગે પ્રારબ્ધ કર્યું લાગવાય, તેવું માનવામાં કાર્ય વાંધા અમને નથી જ જાતા. પ્રેમ પ્રતિવાદીની વાત સાંભને આચાર્ય શ્રી જણાવે છે કે તે કલ્પિત ક ભાગનુ કારણુ થાય તે વાત ન્યાય યુક્તિથી વિચારવી પડે તેમ છે, અને ન્યાય પ્રમાણુ યુક્તિથી વિચારતાં તે વાત નથી જ સંભવતી એટલે કલ્પિત વાસનાથી કલ્પિત કર્મ બધ અને તેનાથી કના ભાગના અનુભવ બનતા જ નથી, તેવી જ રીતે કહિપત બંધના ત્યાગ કરવાથી અકલ્પિત એટલે સત્ય મુક્તિની પ્રાપ્તિ નથી થતી, પણ સચેાગીત થયેલ ક્રમ દલના આપના નષ્ટ થતાં મુક્તિની પ્રાપ્તિ થાય છે. એટલે કાલીન જે કર્મ જીવે માંધ્યા હાય તે ક દલને લાગવીને તથા નવા કર્મ બંધ જો તેને ન થાય તે આત્મા સત્ય મુક્તિને પામે છે. પર૧ તથા ખીજી વાત એ સમજવાની છે કે dig नान्यतोऽपि तथा भावा- दृते तेषां भवादिकम् । તતા િવાનાં તુ, નનુ હેતુસમત્વતઃ ॥ ૧૨૨ ।। —અન્ય એવા કર્મ છતાં પણ આત્માના તેવા - For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827