________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૩
વિવેચન:——અવિશેષથી એટલે સાધારણ ભાવે સ ધ્રુવા, ગૃહસ્થોને વંદનીય, પૂજનીય છે, એટલે સવ થા સંસા ૨ના પાર પામેલા વીતરાગો, લેાકાત્તર ધ્રુવા, સ` જગતને ક્ષણિક દેખનારા સુગતા, સ'સારના નાશનું કારણ જેમાં છે તે હર, સંસારને રક્ષણ કરવાનુ કારણ જેમાં ગણાય છે તે હિર, સ` સ`સારની ઉત્પત્તિનું કારણ જેમાં છે તે હિરણ્યગર્ભ -બ્રહ્મા વિગરે જે લૌકિક દેવા જનાએ માનેલા છે તે લૌકિક દેવા સર્વ ગૃહસ્થોને માનનીય, વંદનીય, પૂજનીય છે, અને તેમાં પણ અધિમુક્તિ વાસનાથી એટલે જે ગૃહસ્થોને જે દેવ ઉપર અતિશય શ્રદ્ધા-પ્રીતિ હાય, જેનાથી પેાતાને મુક્તિ મળે તેવી શ્રદ્ધા હાય તે દેવને વંદન પૂજનાદિ કરે. અહી સર્વાં દેવને અધવા અમુક દેવને વંદન, પૂજન કેમ કરવું? એમ કરવાની જરૂર શા માટે છે તે વાત જણાવે છે; આપણી મતિ અજ્ઞાન, મેહ અને વિષયમાં ખુ ંચેલી હાવાથી પારમાર્થિક દેવ ગુરૂ ધમઁના યથાર્થ નિશ્ચય જ્યાં સુધી નથી ત્યાં સુધી સામાન્ય ભાવે સઢવાને માન્ય રાખે. એટલે ગૌરવ યાગ્ય તે સર્વ દેવને માને, તેમજ સર્વ મહાત્માએ કે જેઓ પરલેાકની આરાધનાને મુખ્ય રાખી તેને અર્થ અનુ ઠાન કરવામાં તત્પર હોવાથી વખાણવા ચેગ્ય મનવાલા છે. એવા તે મહાત્માઓને પણ સર્વ દેવા માનવા ચેાગ્ય છે શ્રીમાન્ પરમગુરૂ દેત્ર શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી આત્મપ્રદીપમાં જણાવે છે કેઃ—
प्रभुं विभुं परेशान - मात्मात्मानं स्मरेद्यदा । સા લ તમો મૂત્રા, વાસ માલિનારઃ |||
For Private And Personal Use Only