________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૮
હાય તેને અનાલોગ કહેલાય છે. તેથી જૈન શાસ્ત્રકાર આત્માના સદુપયાગના જે અભાવ તેને અનાલોગ કહે છે. આવી અવ સ્થામાં જે ક્રિયા ધરૂપે કરાય, તે પુન્ય રૂપ હોવા છતાં પણ તે સંસારના કર્માંબધને એક વખત, એ વખત વધારે વખત હેતુ થાય છે. તેથી તે ક્રિયાને ઉપચારથી અમથક કહેલી છે, પણ વસ્તુત: કાઁખ ધન રૂપ જ છે. એમ નિશ્ચય માનવું. ૧૮૨
વા
એનું સમર્થન કરતાં જણાવે છે:~~
युज्यते चैतदप्येवं, तीत्रे मलविषे न यत् । સવાવેનો મવાસ—સ્તસ્યોફ્રેન્વિનિવર્તતે ૫૬૮૩॥
અ:-એ વાત આમ પણ ઘટે છે, જ્યારે તીવ્ર ક`મલ રૂપ વિષ આત્મામાં સયુક્ત ડાય ત્યારે તે કર્મીમલના વિષમય આવેગ ભવપર પરાના સંચાગ અત્યત આવેશ ચુકત સસાર સંબધ કરનારે! થાય છે. ૧૮૩
વિવેચન:----પૂર્વ જે વાત હુમચ્છુાં કહેવાણી કે પ્રકૃતિ-કમલ પરંપરાએ સંસારની વૃદ્ધિ કરનારી થાય છે તે વાત યથાર્થ ઘટે છે. એમ કેટલાક ઢનકારો માને છે. તેમાં એ હેતુ છે કે ત્યારે જીવાત્માને અત્યંત ઉત્કૃષ્ટ મલ એટલે ક મલમય વિષ લાગેલુ હોય છે. તે કારણે જીવાત્મામાં કર્મના સબધ કરાવનારી યેગ્યતા રૂપ આંતર રાગ દ્વેષ મય પિરણુામ ચાલતા રહેલા હાય છે, તે જ કર્મ બંધની ચેાગ્યતા જાણવી. તેના મલથી કમપર પરા ચાલે છે. તે કમ મેલથી ઉત્પન્ન થયેલા મલ વિષના આવે
For Private And Personal Use Only