________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭૬
“ ઉત્પત્તિ ક્ષણ પૂર્વે કામ કરે છે તેમ માનતા હે તે તે ગ્ય કોઈ પણ રીતે નથી જ. માતાની કુક્ષિથી જન્મ થયા પૂર્વે બાલક માતાના સ્તનનું દુધ પીવે છે તેમ માનવું જોઈએ, - નાશ પામેલે પણ કાર્ય કરવામાં સમર્થ થાય જ નહિ. મરેલે કાર્ય કરતે હોય તે મરેલા મેરને કેકારવરૂપ આ શબ્દ છે તેમ માનવું જોઈએ. આવા ક્ષણિક પદાર્થોથી અર્થ ક્રિયાને અભાવ આવે છે માટે ક્ષણિક પદાર્થોમાં ક્રિયાકારીત્વ નથી આવતુ, તે કારણે તેથી વિરૂધ્ધ પદાર્થોમાં નિત્યત્વ માનવું તેજ ઉચિત છે, કારણ કે નિત્ય પદાર્થોમાં ક્રમથી સર્વ અર્થ કિયા થાય છે, ક્ષણિક પદાર્થથો અર્થ ક્રિયાને અભાવજ આવે છે. તેથી નદીનાં તીરથી કાંઠામાં હેવા છતાં પાછું નહિ દેખતા પક્ષિની ગતિ નષ્ટતાને પ્રાપ્ત થાય છે. તેવા ન્યાય એટલે દષ્ટાંતને એકાંત ક્ષણિક સિધ્ધાંત પ્રાપ્ત થતું હોવાથી સર્વ પદાર્થોમાં નિત્યત્વ ભાવને સ્વીકાર તેજ એગ્ય છે, તે નિત્યત્વ વડે અમે માનેલા ઈશ્વર અનાદિથી શુધ, પરમ પવિત્ર, કરૂણાના ભંડાર હોવાથી તેમને આપ્ત વિશેષરૂપે સ્વીકારવા એગ્ય છે. એ શિવ મતના પંડિતની વાત સાંભળીને બોધ પંડિતે શેવ પંડિતને પૂછે છે કે–ભાઈ સાહેબ ! ઈશ્વર નિત્ય હોવાથી સદા એકજ રૂપે રહેલે હેવો જોઈએ, તે નિત્યનું લક્ષણ આપ જણાવે ! શિવ કહે ભાઈ! “ પ્રવુતાનુરાદિથવાતો નિસ્વ:” જે નાશ ન પામે અને ઉપજે નહિ પણ ત્રણ કાલમાં સ્થિરતાવાળા એક સ્વભાવમાં રહે તે નિત્ય કહેવાય છે. આમ અમારા મતમાં નિત્ય ઈશ્વર હોવાથી તે ધ્યાન કરવા યોગ્ય છે, તેમ તેમનું વચન આપ્ત રૂપે માનવા ગ્ય છે. હવે
For Private And Personal Use Only