________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૨
સ્વભાવની વિચિત્રતાથી કાર્ય રૂપ અનેક સુખ દુઃખના વિચિત્ર ભેગા રૂપ જીવની લવ પરંપરા પણ વિચિત્રજ હાય છે, તે તેના સ્વભાવના ચેગથીજ થાય છે, એમજ માનવું જોઈએ. અહિ તે સિવાય અન્ય કાઈ પણ કારણુ નથી. ૭૭
અહિં પરમત એટલે સ્વભાવવાદી કહે છે કે જે સર્વ વસ્તુ સ્વભાવથીજ અને છે, તે બીજા કારણ છેડો દઈ ને એક સ્વભાવનેાજ કારણ રૂપે સ્વીકાર કરવા જોઇએ. આવી શકા કરનારને ઉત્તર આપતાં જણાવે છે કે
स्वभाववादापत्ति - दत्र को दोष उच्यताम् । तदन्यबादाभावश्चेन्न तदन्यानपोहनात् ॥ ७८ ॥
અ:—સ્વભાવથી કાર્ય થાય છે, એમ કહેવાથી તમને સ્વભાવવાદ સ્વીકારવાના ઢોષ આવે છે તે તે સ્વભાવ સ્વીકારવામાં શું વાંધા છે તે કહા?
च
ઉત્તર—પણ તેથી અન્યવાદના અભાવ નથી થતે, કારણકે તેના નિષેધ કરવા શકય નથી. ૭૮
વિવેચન—જીવ અજીવ કર્મો વિગેરે સ વસ્તુ પોતાનાજ સ્વભાવથી કાર્ય કારણ ભાવને પ્રાપ્ત થાય છે, તેથી હૈ ઝૈના! તમે તે સ્વભાવવાદના સ્વીકાર કરો એમ જણાવતાં સ્વભાવવાદી કહે છે કે
कः कण्टकानां प्रकरोति तैक्ष्ण्यं, विचित्रभावं मृगपक्षिणां स्वभावतः सर्वमिदं प्रवृत्तं, न कामचारोऽस्ति कुतः
પ્રયત્નઃ ॥ ફ્ ॥
અર્થ:—ખાવળ, ખેરડી, થાર વિગેરે વૃક્ષમાં જે કાંટા
For Private And Personal Use Only