________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | સંકલના
કરી શકે તે અર્થે ગ્રંથના મૂળ શબ્દો ગ્રહણ કરીને ઘણા સ્થાને ‘=' ચિ ન દ્વારા તેનો અર્થ લખેલ છે. તેથી સંસ્કૃત નહીં ભણેલા જીવોને એકવાક્યતાથી વાચવામાં કંઈક કઠિન જણાશે તોપણ તે “=' ચિ નનું તાત્પર્ય પ્રતિસંધાન કરીને વાંચશે તો યથાર્થ બોધ થશે.
છબસ્થપણામાં જિનેશ્વર પરમાત્માની વાણીથી વિપરીત કે ગ્રંથકારશ્રીના આશયથી વિરુદ્ધ કાંઈ લખાયું હોય તેનું ત્રિવિધ ત્રિવિધ મિચ્છા મિ દુક્કડં.
- પ્રવીણચંદ્ર ખીમજી મોતા
વિ.સં. ૨૦૭૦, ચૈત્ર વદ-૧૨ તા. ૨૬-૪-૨૦૧૪, શનિવાર, ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭. ફોન: ૦૭૯-૩૨૪૪૭૦૧૪