Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 09
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા
પ્રશ્ન:-સમિતિ અને ગુપ્તિ વચ્ચે તફાવત શું છે?
ૐ સભ્યપ્રકારના ઉપયોગ પૂર્વક જે પ્રવૃત્તિ તે સમિતિ છે અને સમ્યક્ પ્રકારે ઉપયોગ પૂર્વક નિવૃત્તિ તથા પ્રવૃત્તિ તે સમિતિ છે.
૨૮
સમિતિ કેવળ પ્રવૃત્તિ સ્વરૂપ છે.જયારે ગુપ્તિ પ્રવૃત્તિ તથા નિવૃત્તિ ઉભય સ્વરૂપ છે. → ગુપ્તિમાં અસત્ ક્રિયાનો નિષેધ મુખ્ય છે જયારે સમિતિમાં સક્રિયાનું પ્રવર્તન મુખ્ય છે. [] [8]સંદર્ભ:
આગમ સંદર્ભ:- (૧) પશ્વ મિઓ પળત્તા, તે નદા ફરિયામિડું, માસામિŞ एसणासमिई,आयणभंडमत्त निकखेवणा समिई, उच्चारपासवणखेलसिंधाणजल्ल पारिट्ठावणिया समिई सम० सम . ५
(૨)ામાસેસાવાળેઝન્ટરેસમિડ઼ે ય ન ૩ત્ત, અ.૨૪-૪.૨
ૐ તત્વાર્થ સંદર્ભ:- સૂત્ર.૧:૨ ૫ ગુપ્તિ સમિતિધર્માનુપેક્ષા થી સમિતિ ની વ્યાખ્યા અન્ય ગ્રન્થ સંદર્ભ:
(૧)નવતત્ત્વ ગાથા -૨૬ પૂર્વાર્ધ
(૨)શ્રમણ સૂત્ર
[] [9]પધઃ(૧)
પ્રથમ ઇર્યાભાષા બીજી એષણા ત્રીજી કહી આદાનને નિક્ષેપ ભાવે ચોથી સમિતિ મેં લહી ઉત્સર્ગ નામે પાંચમી જે સંયમોને પાળવા ગુપ્તિ સાથે આઠ થાતી માત સુત ઉછેરવા
નિર્દોષ ઇર્યા વળી ત્યાગ સમ્યગ્ આદાન નિક્ષેપ વળી ગણાય ભાષાય સમ્યગ્ વળી પાંચ શુધ્ધ સમિતિ પ્રવૃત્તિ વિવેક યુકત [10]નિષ્કર્ષ:- સૂત્રકાર મહર્ષિ સંવરના એક ભેદ રૂપ એવા સમિતિના પાંચ
(૨)
(૩)અતિચાર આલોચના સૂત્ર (૪)પંચિદિય સૂત્ર-પ્રબોધટીકા ભા.૧
ઉત્તર ભેદોને અહીં જણાવે છે. જેનું રહસ્યતો સમ્યક્પ્રવૃત્તિ એ એકજ શબ્દમાં સમાવિષ્ટ થઇ જાય છે. વળી જયણાનું મહત્વનું સાધન પણ કહ્યું છે.
ચાલવા,બોલવા,ગ્રહણ કરવા, લેવા-મૂકવા,પરઠવવા આદિ પ્રવૃત્તિમાં સમિતિ થી જયણા પાલન તો થાય જ છે. પણ વ્યવહારુ અર્થમાં વિચારીએ તો પણ કલેશ કષાય નિવારણ,પડવાઆખડવાથી મુકિત,ભોગ-ફોડનોઅભાવ,સ્વચ્છતાજાળવવી જેવા ભૌતિક લાભો પણ અવશ્ય પ્રાપ્ત થાયછે, આ રીતેસમિતિના પાલનથકીઆશ્રવનિરોધદ્વારાસંવરનેપ્રાપ્ત થવાપૂર્વક મોક્ષનેપામનારા બનવા પુરુષાર્થ કરવો એ જ નિષ્કર્ષ આ સૂત્ર થકી સમજવો.
]]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org