Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 09
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 190
________________ પરિશિષ્ટ-૩ ૧૮૯ શ્વેતામ્બર -દિગમ્બર પાઠ ભેદ સ્પષ્ટી કરણ - (૧)સત્રમાં ઉત્તમ ને સ્થાને ૩ત્તમ શબ્દ ગ્રહણ કર્યો છે. (૨)સૂત્રઃ૭માં અશુવિત્વ ને સ્થાને કશુવિ શબ્દ મુકેલ છે. (૩)સૂત્રઃ૧૦તથાસૂત્ર ૧૨માં સમયને સ્થાને દિગમ્બર આમ્નાયમાં સાપરાય શબ્દ જોવા મળે છે. (૪)સૂત્ર૧૭માં યુIVદ્ર શબ્દ પછી પ્રશ્નોવિંદ ને સ્થાને #સ્મિનૈોવિંશત: દિગમ્બરમાં પદ મુકાયેલ છે. (૫)સૂત્રઃ૧૮ સૂક્ષ્મપરાય ને બદલે સૂમસામ્પીય અને યથારયાત ને બદલે યથારથીતમ્ પદ દિગમ્બરોમાં જોવા મળે છે. (૬)સૂત્ર ર૨ ૩સ્થાપનનિ ને સ્થાને પાપના: પદ મુકેલ છે (૭)સૂત્ર ૨૪ શૈક્ષ ને બદલે શૈક્ષ અને સમનોજ્ઞાનામ્ ને બદલે મનોશીના પદ દિગમ્બરાન્ઝાયમાં મળેલ છે. (૮)સૂત્રઃ ૨૭ અને સૂત્ર ૨૮ બે ભિન્ન સૂત્રોને દિગમ્બર પરંપરામાં એક જ સૂત્ર રૂપે મુકેલ છે. (૯)સૂત્ર:૩૩માં મનોજ્ઞાનાનું છે એ બહુવનને સ્થાને દિગમ્બર પરંપરામાં મનોજ્ઞસ્ય એવું એકવચન રૂપ જોવા મળે છે. (૧૦)સૂત્ર ૩૭માં મુકાયેલ પ્રમસંવતસ્ય પદ દિગમ્બરોમાં નથી (૧૧)સૂત્ર ૩૮ દિગંબર પરંપરામાં છે જ નહીં (૧૨)સૂત્રઃ૪૨ સૂત્રપૂર્વે તત્ શબ્દ છે જે દિગંબર આપ્નાયમાં નથી (૧૩)સૂત્રઃ૪૩પવિત પછી દિગંબરોએ વિવારે પદમુક્યું છે અહીં ભાષ્ય થકી સ્વીકારાયેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202