Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 09
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 165
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા [] [10]નિષ્કર્ષ:-વર્તમાનકાળમાં જે યોગની વાતો ચાલે છે તેઓને માટે આ આદર્શરૂપ સૂત્ર જણાય છે. કેમ કે યોગ માત્ર મન-વચન-કાયાનો જ ગણેલ છે. જેમાં વિશેષતા એ છે કે આત્મા જેમ જેમ અધ્યાત્મના પથ ઉપર આગળ વધે તેમ તેમ તેના યોગ ઘટતા જાય છે. અને આત્માની સર્વોચ્ચ વિકાસ કક્ષા એ અયોગી અવસ્થા જ હોય છે. અર્થાત્ ચોથા શુક્લ ધ્યાનથી તો આત્માને એક પણ યોગ રહેતો નથી. આ રીતે યોગનું સ્વરૂપ સમજી યોગ નિરોધ થકી અયોગી અવસ્થાને પામવું એ જ નિષ્કર્ષ. ] [3 ૧૬૪ અધ્યાયઃ-સૂત્રઃ૪૩ [1]સૂત્રહેતુઃ- શુકલ ધ્યાન ના પ્રથમ બે ભેદોને આશ્રીને રહેલી વિશેષતા કહે છે. [] [2]સૂત્ર:મૂળ:-* યેસવિત પૂર્વે ] [3]સૂત્રઃપૃથક્-સ્પષ્ટ પૃથક્ જ છે. [4]સૂત્રસારઃ- [શુકલધ્યાન ના] પૂર્વના બે ભેદો એક આશ્રય વાળા અને સવિતર્ક છે. [] [5]શબ્દજ્ઞાનઃ (ગાય-કોઇ એક આલંબન સહિત સવિત-શ્રુતસહિત ] [6]અનુવૃત્તિઃ(૧)પૃથવૈવિત સૂત્ર.૧:૪૬ (૨)ગુò વાઘે સૂત્ર. ૨:૩૨ થી શુ (૩)ઽત્તનસંહનનથૈ સૂત્ર. ૧:૨૭ ધ્યાન [] [7]અભિનવટીકાઃ-આ સૂત્રમાં શુકલ ધ્યાનના પહેલા બીજા ભેદને આશ્રીને એક મહત્વનું લક્ષણ જણાવાયેલું છે. અને તે લક્ષણ છે. પાત્રય-સવિત જો કે પૂર્વસૂત્રઃ૪૧ ની વ્યાખ્યા કરતી વખતે આ બંને પદોના અર્થો ત્યાં જણાવેલા છે. તો પણ અહીં સૂત્રને આશ્રીને સ્વતંત્રરૂપે વ્યાખ્યા કરેલી છે. માત્ર યે: પૂર્વે-પૂર્વના બે [શુક્લ ધ્યાન ૐ આત્મા કે પરમાણું આદિ કોઇ આલંબન તે એકાશ્રય. જીવ કે અજીવ દ્રવ્ય આશ્રયી હોવાથી એકાશ્રયી કહેવાય છે. पूर्ववदारभ्ये मतिगर्भश्रुतप्रधानव्यापारात् च एकाश्रयतापरमाणु द्रव्यम् एकम् आलम्ब्य आत्मादि द्रव्यं वा । જ સવિતનેં: સવિર્તક એટેલે વિર્તક સહિત. ♦ વિર્તક એટલે શ્રુત – [જુઓ -સૂત્રઃ૯-૪૪] - *દિગમ્બર આમ્નાયમાં વાયે સવિતવીવારે પૂર્વે એ પ્રકારની સૂત્ર રચના છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202