Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 8
________________ અધ્યાયઃ ૨ સૂત્રઃ ૧ સમાધાનઃ-લયોપશમ ભાવમાં કર્મોનો પ્રદેશાનુભવરૂપ ઉદય હોય છે. વિપાકનુભવ હોતો નથી ઉપશમ ભાવમાં તો પ્રદેશ થી પણ કર્મોનો ઉદય હોતો નથી. આમ બંને ભાવો અલગ જ છે. લાયોપશમીક ભાવ પહેલાંના ભાવો કરતા વિશેષ ભેદ વાળો છે. અને તેના સ્વામી પણ ઘણા જ વધુ છે માટે તેને ત્રીજો ભાવ કહ્યો છે. શંકા- અહીં “મિશ્ર” શબ્દ પ્રયોગ કેમ કર્યો છે? સમાધાન - ક્ષયોપશમ ને માટે જ %િ શબ્દ પ્રયોગ થયો છે? આ શબ્દક્ષાયોપથમિક શબ્દ કરતા અલ્પ હોવાથી લાઘવતા માટે તેનું ગ્રહણ કરેલું છે. વળી ઔપથમિક શાયિકૌ” સાથે જ કાર વડે મિશ્ર શબ્દ જોડેલ હોવાથી તે બંને ભાવોનો મિશ્ર ભાવ એમ સમજવાનું રહે છે. બાકી આગમમમાં ગોવા કે વત્તોવસન શબ્દ થી ઉલ્લેખ છે જ (૪) ઔદયિકભાવઃ- કર્મોના ઉદયથી થતા ભાવોને ઔદયિક ભાવ કહેવાય છે. ઉદય એટલે કર્મના ફળનો અનુભવ. ઉદય એ એક પ્રકારની આત્માની કલુષિતતા છે જેમ પાણીમાં મેલ કે કચરો ભળે અને પાણી મલિન બને છે. તે રીતે આત્મામાં કર્મના વિપાકનુભવથી મલિનતા જન્મે છે. ભાવલોકપ્રકાશઃ- [આગમનો પાઠ આપી જણાવે છે કે] - કર્મો બે પ્રકારના કહ્યા છે. (૧)પ્રદેશકર્મ (૨) અનુભાવ કર્મ પ્રદેશ કર્મ નિશ્ચય કરીને વેદવું પડે છે. જયારે અનુભવ કર્મ કોઈક વેદાય છે અને કોઈક વેદાતા નથી. આ બીજા પ્રકારના કર્મનો જયારે વિપાક વડે અનુભવ થાય તેને “ઉદય' કહેવાય છે. અને આ “ઉદયને જ ઔદયિક ભાવ કહે છે. અથવા કર્મના ઉદયથી ઉત્પન્ન થતો જે ભાવ તે ઔદયિક ભાવ સમજવો ભાવલોક પ્રકાશ – સર્ગ-૩ શ્લોક ૨૯ ઘણા કર્મોના યોગવાળો હોવાથી અને સ્વામીના સાધમ્મપણાથી ઔદયિક ભાવ ક્ષાયોપથમિક પછી દર્શાવેલ છે. [* જો કે આગમમાં તો ઔદયિક ભાવ પ્રથમ જ કહ્યો છે.] (૫) પારિણામિક ભાવ-પરિણામથી ઉત્પન્ન થતા ભાવોને પરિણામિક ભાવ કહેવાય છે. પરિણામ એટલેદ્રવ્યનું પોતાનું સ્વરૂપ બીજા શબ્દમાં કહીએતો-દ્રવ્યનો એક પરિણામને પારિણામિક ભાવ કહેવાય છે. જેફકતવ્યનાઅસ્તિત્વથી જ પોતાની જાતેજઉત્પન્ન થયા કરે છે. અર્થાત કોઈપણ દવ્યનું સ્વાભાવિક સ્વરૂપ પરિણમન જ પરિણામિક ભાવ કહેવાય છે. ભાવલોકપ્રકાશ-જીવ કે અજીવને સ્વરૂપાનુભવ કરવામાં જે તત્પરતા તેજે પરિણામ કહેવાય છે. તેનેજ પારિણામિક ભાવ જાણવો અહીં પારિણામિકની "પરિણામે નિવૃત્ત” એવી વ્યુત્પત્તિ સંભવતી નથી. કેમકે આ રીતે વ્યુત્પતિ કરતાં જીવત્વ વગેરે આદિ થઈ જશે. પૂર્વે કહેલા ચારે ભાવો કરતા અત્યન્ન ભિન્ન અને મહાવિષય વાળો હોવાથી પારિણામિક ભાવ ને ઔદયિક પછી છેલ્લા ક્રમે કયો છે. * નાક, આ-૬, સૂર પરૂ૭, મનુરાજ - પૂત્ર શર૬/૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 194