Book Title: Swadhyay 1993 Vol 30 Ank 01 02
Author(s): Mukundlal Vadekar
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 30
________________ Shri Mahavir Jain Aradhana Kendra #6 www.kobatirth.org પ્રતિમાનાટકસ્યાસ્ય....... રમેશ બાઈક એક જ નાટકકારે એક નહીં, બે નહીં, પરન્તુ તેમ તેમ નાટકો લખ્યાં હોય તે વાત ન સ્વીકારીને કે તે બાબત આશ્ચર્ય પ્રગટ કરીને, કેટલાક વિદ્વાન આ તૈય નાટકો ભાસનાં લાં નથી એવું પ્રતિપાદન કરવાનું વલા ધરાવે છે. વળી કેટલાક વિદ્યાનાને એ બાબત પણ આશ્ચય ચાય છે ”ક “ દૂનવાય ', ' દૂનાટકય ' અને ' મધ્યમવ્યાયોગ' જેવાં તદ્દન સામાન્ય કક્ષાનાં અને ચમત્કૃતિવિહાણાં નાટકો લખનાર નાટકકારે ‘ઊરુભ’ગ ', ‘ પ’ચરાત્ર' સ્વપ્નવાસવદત' અને ખાસ પ્રતિમાનાટક' જેવાં નાટકોની રચના કરી ઢાય તે શી રીતે માની શકાય કે આ બન્ને મુદ્દાને અનેક દલીલો કર્યા સિવાય સહેલા થી નામજુર કરી શકાય તેમ છે. k સ્વા 99* એક બીન વાત એ બની છે કે વિદ્વાનોએ ભાસ-નાટકકાર, ભાસ-સમસ્યા, આ નાટકોનું ગ્રંથકર્તૃત્વ, ભાસતા સમય વગેરે સમસ્યાને ભાસના અભ્યાસમાં એટલું બધું મહત્ત્વ આપી દીધુ છે અને તેમાં એટલુ પિષ્ટપેષણ થયુ છે કે જે કારણોસર ભાસને કાલિદાસ “ પ્રતિયાસ ' નાટકકાર તરીકે ઓળખે છે. તે કૃતિઓનાં રસાસ્વાદ, મીમાંસા, નાિિસદ્ધ વગેરે પર જાણું પ્રમાણમાં આ પ્લાન અપાયું છે. કોઈપણુ કલાકારનો પરિચય તેની કૃતિઓના આસ્વાદ અને અભ્યાસ જ આપી શકે. મહાકવિ કાલિંદાસ કયા સમયમાં થઈ ગયા એ પ્રશ્નનો સૂક્ષ્મ, દી અભ્યાસ કરી અનેક વાદ્યવાદ ઊભા કરાશ વિદ્યાના ધણીયે વખત ઍટલુ ' વૈષ્ણુ અને સંશાધન તેની કૃતિઓનું કરતા નથી એ ફરીયાદમાં થોડુંક તથ્ય તો છે જ. તા પછી ભાસની બાબતમાં આ મ લાગુ પડે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir થળી ભારત પર પરાના પૂજક છે. નો પ્રાર્ચીનકાળથી પરમ પ્રમાધ્યું. ગાય છે. તેથી આજે પશુ તેને એ જ રીતે પરમ પ્રમાણુ ગણુવા એ વલણ આજે આપણે છોડી દઈએ તે તેમાં વેદના મહત્ત્વનુ” આપણે વાળન કરતા નથી તેથી વર્તમાન યુગની વિજ્ઞાન અને ટેકનોલોજીની અપાર સિઆના આધાર વેશમાં શોધી કાઢવાના પ્રયત્નો એ તા વિદ્વત્તાની વિક”બના જ છે; માનવમનની પ્રચંડબલ, સતત વિકાસશીલ તાકાતમાંની અશ્રદ્દા છે અને તેથી · વેદમાં જે છે તે જ સાચું ' . એમ માન્યા કરવું અને વૈવિરોધી હાય તે બધું ખાટુ' એવું પ્રતિપાદન કર્યા કરવું એ તે! પોતાની જીદ્દનાં દ્વાર બંધ કરી, તેના પર તાળું મારી, ચાવી નદીમાં ફે'કી દેવા જેવી વાત છે. . X * સ્વાધ્યાય', પુ. ફ॰, અંક ૧-૨, દીપેાત્સવી-વસ તપચમી અ', ટાબર ૧૯૯૨જાન્યુઆરી ૧૯૩, પૃ. ૨૫-૩૪. સંસ્કૃત અધ્યાપક સમેલન ૧૪, અભામાં વાંચેલા નિખક. ૧૦૭, સર્વોદય નગર-ક, રત્નાપાર્ક પાછળ, અમદાવાદ-૩૮૦ ૦૬૧, For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134