________________
Shri Mahavir Jain Aradhana Kendra
#6
www.kobatirth.org
પ્રતિમાનાટકસ્યાસ્ય.......
રમેશ બાઈક
એક જ નાટકકારે એક નહીં, બે નહીં, પરન્તુ તેમ તેમ નાટકો લખ્યાં હોય તે વાત ન સ્વીકારીને કે તે બાબત આશ્ચર્ય પ્રગટ કરીને, કેટલાક વિદ્વાન આ તૈય નાટકો ભાસનાં લાં નથી એવું પ્રતિપાદન કરવાનું વલા ધરાવે છે. વળી કેટલાક વિદ્યાનાને એ બાબત પણ આશ્ચય ચાય છે ”ક “ દૂનવાય ', ' દૂનાટકય ' અને ' મધ્યમવ્યાયોગ' જેવાં તદ્દન સામાન્ય કક્ષાનાં અને ચમત્કૃતિવિહાણાં નાટકો લખનાર નાટકકારે ‘ઊરુભ’ગ ', ‘ પ’ચરાત્ર' સ્વપ્નવાસવદત' અને ખાસ પ્રતિમાનાટક' જેવાં નાટકોની રચના કરી ઢાય તે શી રીતે માની શકાય કે આ બન્ને મુદ્દાને અનેક દલીલો કર્યા સિવાય સહેલા થી નામજુર કરી શકાય તેમ છે.
k
સ્વા
99*
એક બીન વાત એ બની છે કે વિદ્વાનોએ ભાસ-નાટકકાર, ભાસ-સમસ્યા, આ નાટકોનું ગ્રંથકર્તૃત્વ, ભાસતા સમય વગેરે સમસ્યાને ભાસના અભ્યાસમાં એટલું બધું મહત્ત્વ આપી દીધુ છે અને તેમાં એટલુ પિષ્ટપેષણ થયુ છે કે જે કારણોસર ભાસને કાલિદાસ “ પ્રતિયાસ ' નાટકકાર તરીકે ઓળખે છે. તે કૃતિઓનાં રસાસ્વાદ, મીમાંસા, નાિિસદ્ધ વગેરે પર જાણું પ્રમાણમાં આ પ્લાન અપાયું છે. કોઈપણુ કલાકારનો પરિચય તેની કૃતિઓના આસ્વાદ અને અભ્યાસ જ આપી શકે. મહાકવિ કાલિંદાસ કયા સમયમાં થઈ ગયા એ પ્રશ્નનો સૂક્ષ્મ, દી અભ્યાસ કરી અનેક વાદ્યવાદ ઊભા કરાશ વિદ્યાના ધણીયે વખત ઍટલુ ' વૈષ્ણુ અને સંશાધન તેની કૃતિઓનું કરતા નથી એ ફરીયાદમાં થોડુંક તથ્ય તો છે જ. તા પછી ભાસની બાબતમાં આ મ લાગુ પડે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થળી ભારત પર પરાના પૂજક છે. નો પ્રાર્ચીનકાળથી પરમ પ્રમાધ્યું. ગાય છે. તેથી આજે પશુ તેને એ જ રીતે પરમ પ્રમાણુ ગણુવા એ વલણ આજે આપણે છોડી દઈએ તે તેમાં વેદના મહત્ત્વનુ” આપણે વાળન કરતા નથી તેથી વર્તમાન યુગની વિજ્ઞાન અને ટેકનોલોજીની અપાર સિઆના આધાર વેશમાં શોધી કાઢવાના પ્રયત્નો એ તા વિદ્વત્તાની વિક”બના જ છે; માનવમનની પ્રચંડબલ, સતત વિકાસશીલ તાકાતમાંની અશ્રદ્દા છે અને તેથી · વેદમાં જે છે તે જ સાચું ' . એમ માન્યા કરવું અને વૈવિરોધી હાય તે બધું ખાટુ' એવું પ્રતિપાદન કર્યા કરવું એ તે! પોતાની જીદ્દનાં દ્વાર બંધ કરી, તેના પર તાળું મારી, ચાવી નદીમાં ફે'કી દેવા જેવી વાત છે.
.
X
* સ્વાધ્યાય', પુ. ફ॰, અંક ૧-૨, દીપેાત્સવી-વસ તપચમી અ', ટાબર ૧૯૯૨જાન્યુઆરી ૧૯૩, પૃ. ૨૫-૩૪.
સંસ્કૃત અધ્યાપક સમેલન ૧૪, અભામાં વાંચેલા નિખક.
૧૦૭, સર્વોદય નગર-ક, રત્નાપાર્ક પાછળ, અમદાવાદ-૩૮૦ ૦૬૧,
For Private and Personal Use Only