________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“નાર સિંચિ
–એક અભિનવ નાયક
નારી અસ્મિતા અને નારીગૌરવની ખાજ માટે ઝઝુમતી મેનકા ઉપરાંત નાટકનાં અન્ય નારીપાત્રો પણ આ મહા અભિયાનનાં યાત્રીઓ છે. દેવરાજ ઇન્દ્રના ઉ૫દના રક્ષણ માટે અસરાઓના થતા દુરપયોગમાં રહેલી નારીજાતિની વિડંબના અને ઘેર શેષણુ સામે અપ્સરાઓને આક્રોશ બુલંદ બને છે. મેનકાના વિરહમાં ઝૂરતી રંભા-શી આદિ સખીઓનાં સંવાદવચનેમાં એની બળકટ અભિવ્યક્તિ થઈ છે. રંભા કહે છે: @ા હત! અવસ માં કુપન : I r I હીદોષ દુરાવા? ૫ ઉર્વશી પોતાની વેદનાને વાચા આપતાં જણાવે છે : “જિરિ તુ જÈવ; જક્કાના તિવારા જમાનામાં જ કવિતિરોમાનો યાગાળનૌ ચાતા હરિ જરા સંમતિ આવા અમાનવીય શોષણના વિરોધ માટે રંભા સર્વે અસરાઓના સંગઠનને પ્રસ્તાવ મૂકે છે. પરંતુ દેવરાજના ભયના કારણે સંગઠન શક્ય બનતું નથી એ જુદી વાત છે. મહત્ત્વની વાત એ છે કે આ શેષિતદલિતપીડિત નારીએ પિતાની અસ્મિતાની ઓળખ માટે ગંભીરતાપૂર્વક વિચાર કરતી તે થઈ જ છે.
એ જ રીતે પતિ વિશ્વામિત્ર અને પુત્રી શકુન્તલાને પૃથ્વીલોકમાં છેકીને ઈન્દ્રની આસાનસાર સ્વર્ગમાં પાછા ફરવા ન માગતી મેનકા પ્રત્યેની બીસહજ સહાનુભૂતિ અને અનુકંપથી પ્રેરાઈને, તેની પક્ષકાર બનીને જ પિતાના પતિ દેવરાજ ઈન્દ્ર સાથે ટકરાતી શચીમાં આંસ્મતાની શોધ માટે ઝઝૂમતી વિદ્રોહી નારીને અવાજ સંભળાય છે, જુઓ આ સંવાદ
?
ની–f fers to et re इन्द्रः-अप्सरसोन कोऽपि पतिर्भवति । शची-कचम् ? किमप्सरा नारी में भवति?
–સા વાત કરો. નવી-( 75) fk કાલી = મજાતિ ના છે ?
પણ આ અવાજ સૌથી વધુ બુલંદ બન્યું છે મેનકાનાં વચનમાં. વિશ્વામિત્રના તપેલંગરૂપ સ્વાર્થ પૂરે થઈ જતાં, વિશ્વામિત્રની ગેરહાજરીમાં મેનકાને બળપૂર્વક સ્વર્ગમાં લઈ જવા માગતા ઈન્દ્ર અને પતિ-પુત્રીથી વિમુક્ત થવા ન માગતી મેનકા વચ્ચેના આ સંવાદમાં પણ નારીઅસ્મિતાની વાત જ અભિવ્યક્તિ પામી છે, જુઓ.
मेनका-(सबाढम् ) मया तु उक्तमेव यन्नाहं पतिमपत्यं च त्यक्ष्यामि ।
:–: તિભવI મેન અજર અમર જ જવાનું પ્રથમ કો : : ભાવતિ વિજા
मित्रो मम गामविहितः पतिरस्ति।
૫ એજન, ખં, ૧, ૫. ૬૨. ૬ એજન, અંક, , ૫. ૧૭, છે એજન, અંક, ૧, ૫, ૬૫. ૮ એજન, અંક, છ, ૫, ૭૨.
For Private and Personal Use Only