________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિવાય પરાવત બાકણકર
પ્રત્યે આકર્ષાયા છે, એવું એાછું જોવા મળે છે, કારણ કે આ શાસ્ત્રો પણ અબરાં છે અને સખત મહેનતની અપેક્ષા રાખે છે, માટે આ શાસ્ત્રોમાં સંશોધન કરવું એ એક સાહસ છે. પણ આવા સાહસી સંશોધકો હાલ ગુજરાતમાં મળે છે એ આપણું સદ્ભાગ્ય છે. આવા પ્રકારનું ડું અધ્યયન પસ્તુત પુસ્તકમાં ડે. વસંતભાઈ ભટ્ટ રજુ કર્યું છે, એ આનન્દની વાત છે.
પ્રસ્તુત પુસ્તક એટલે . વસંતભાઈનો માં. કજરાત મિસિટીમાં પ્રસ્તુત કરેલો મહાનિબળ્યું. આ મહાનિબંધની મૌલિક્તા જોઈને ગુજરાત યુનિવર્સિટીએ એ ૧૯૮૭માં પુસ્તકરૂપમાં પ્રકાશિત કરીને બધા વિધાનને અને જણકારને ૧૫કૃત કર્યા છે. એટલે જ આ પુસ્તકના લેખક અને પ્રશિક ધન્યવાદને પાત્ર છે. : .
પ્રસ્તુત પુસ્તકમાં ત્રણ વિભાગ છે. પહેલા વિભાગમાં સાત પ્રકો છે, જેમાં વિવરણ પામેલા મુદ્દાઓ નીચે પ્રમાણે છે :-
: -- . : : : .. (૧) પરિભાષા એટલે શું એ બાબતમાં ત્રસ્તાવના પણી સારી મોલિક માહિતી આપવામાં આવી છે. (૨) પાણિનિની પરિભાષા વિશે વિવેચન. (૩) વાડિએ એલ પરિભાષાસુત્ર અને પરિભાષાપાઠ. (૪). વાતિકાર કાત્યાયન અને મહાભાગ્યકાર પતંજલિએ આપેલી પરિભાષાઓને વિવેચનાત્મક પરિચય. (૫) વિવિધ પરિભાષાઓના કર્તાએ અને તેમને સમયનિર્ણય. (૬) પાણિનિ વ્યાકરણ સંપ્રદાય અને પાણિનિભિન્ન વ્યાકરણ સંપ્રદાયના પરિભાષાપાઠાનું વિવેચન (૭) અન્ત, પુરુષોત્તમદેવને જીવનસમય અને કૃતિઓ સંબંધી સાધક-બાધક ચર્ચાથી મંડિત વિવેચન. : . . - , | દિતીય વિભાગમાં ચાર પ્રકરણ છે. .
. . (૮) પુરુષોત્તમદેવની લઘુપ@િાષાત્તિને સમગ્ર પરિચય. (૯) આ પ્રકરણ સૌથી મહત્ત્વનું છે. એમાં લઘુપરિભાષાવૃત્તિને ગુજરાતી અનુવાદ આપે છે અને સાથે સાથે જ આ ગ્રંથની બીજા પરિભાષાઢથે સાથે તુલના કરી છે, જે બહુ જ રસપ્રદ અને પાડિત્યપૂર્ણ નીવડે છે. (૧૦) આ પ્રકરણમાં પુરાત્તમદેવના પરિભાષાવત્તિની, આધારસામગ્રીની ચર્ચા કરેલી છે અને એટલે, (૧૧) આ ગ્રંથનું મૂલ્યાંકન.
" તુતીય વિભાગમાં છ પ્રકરણે છે અને એ સમગ્નવિભાગ જ આ મંથનું શિખર છે, એવું કહીએ તે અત્યુક્તિ ન થાય.
(૧૨)(૧) પાણિનીય વ્યાકરણ પરંપરાના પરિભાષામૂથના તુલનાત્મક અભ્યાસની ભૂમિકા ટૂંકમાં આપી છે. (૧૨)(૨) સીરદેવ અને પુરુષોત્તમે (૧૩) નીલકંઠ અને પુરુષોત્તમ (૧૪) હરિભાસ્કર અને પુરુત્તમ (૧૫) નાગેશ અને પુરુષોત્તમ. આ રીતિ પુરુષોત્તમદેવના પરવર્તી પરિભાષામન્થકારેની પુરુષોત્તમદેવ સાથે તુલના કરવામાં આવી છે. (૧૬)માં પ્રકરણમાં આ બધી ચર્ચાઓને ઉપસંહારે કર્યો છે. જે
* આ પ્રન્થના અને બે પરિશિષ્ટો આપવામાં આવ્યાં છે. પરિશિષ્ટ ૧માં અકારાદિમે પુરુષોત્તમદેવની લઘુપરિભાષાવૃત્તિમાં પ્રાપ્ત થતી પરિભાષાઓ અને વિશિષ્ટ રમાં અકારાદિમે ભાડ, પુરુષોત્તમદેવ, સરવ, નીલકંઠ, હરિભાસ્કર અને નાગેશની કૃતિઓમાં મળતી પરિભાષાઓને કમ“અને અમાપસ્થિત સદભ આપીને" છે. ભટ્ટે પિતાનો એક વયાકરણને શૈભે તેવી એકસાઈ બતાવી છે.
For Private and Personal Use Only