________________
Shri Mahavir Jain Aradhana Kendra
..........
www.kobatirth.org
95
“પ્રતિમાનાઢસ્યાસ્ય
ર
તમામને નાટકમાં તેમના દરજ્જા અનુસાર લેખક પુરા ન્યાય આપ્યો છે. પાત્રોની સખ્યા સીમિત છે, પરંતુ પ્રભાવશાળી ઉદયન રાજા અને સરલ, ઋજુ સ્વભાવની પદ્માવતી અને વાસવદત્તાનું ચિત્રણ પણું સર્વથા સફળ છે. ચિરત્રચિત્રણની કલા ઓમ નાટકકારને હસ્તપ્રત છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ નાટક કાવ્યકૃતિ તથા નાટ્યકૃતિ બંને રીતે સરખું સફળ છે. તેના પ્રમાણુરૂપે આ ઘટનાઓનું નિરૂપણ ગણી શકાય, કાવ્યકૃતિ તરીકેની સળતાના પ્રમાણુરૂપ ઘટના છે આવન્તિકાને એટલે કે વાસવદત્તાને પદ્માવતીના વિવાહની કૌતુકમણિકા ગૂથવાનો આવે છે. તેમાં યેગ્ય રીતે જ તે કહે છે “ સવિ મયા ર્તવ્યમ્ માસીત્? ગદ્દો ગળા: લલ્લુ શ્રા: મે । ” અને છતાં તે ઉદયન પ્રત્યે કોઈપણુ નારાજગીના ભાવ વિના અને પદ્માવતી પ્રત્યે પૂર્ણ પ્રીતના ભાવ સાથે માળા ગૂંથે છે. બીજા કાવ્યમય અને હૃદયસ્પર્શી પ્રસગ વિદૂષક રાખ પાસે હઠપૂવ ક તેના પ્રેમની કબૂલાત માગે છે. તે કબૂલાત સાંભળી વાસવદતા મનથી ખુશખુશ થઈ જાય છે અને પદ્માવતી પશુ ગરી રીતે વર્તે છે. આ બંને પ્રસંગે મૂળભૂત અત્યંત કાવ્યમય છે, સાથે તેમા નાટ્યાત્મક પ્રભાવ તો છે જ. અત્યંત માંચક અને નારક્ષાત્મક પ્રસંગ છે, સમુદ્રગૃહકમાં સ્વપ્નદશામાં ઉદયન અને વાસવદત્તાના મિલનને, જે ઉદયનના મનમાં વાસવદત્તા જીવતી હોવાની શ ́કા મૂકી દે છે. છઠ્ઠા નું નાટક-નાયિકાના ગરડા, સુખદ મિલનનું ચિત્રણ મનેહર છે. આ નાટકની નાયક આપણુને પ્રથમ ત્રણ અંકોમાં જોવા મળતા નથી. છતાં આ ત્રણ અંકાની કથા પણ જાણે ઉદયનની આસપાસ ગૃધાય છે અને સેથા અંકમાં આપશે. જો એ ને પૂર્વે તેનું સુદઢ, પ્રભાવશાળૌ ચિત્ર આપણા મન પર કિત થઈ ચૂકયું છે. આ પશુ ભાસની નાટ્યકલા-કાવ્યકલાની એક સિદ્ધિ છે.
સરપ, કાબ્બાનુકુલ ભાવસાર ભાષા, ગૈરીતિનાં સૌન્દર્ય, પ્રકૃતિનાં અતિ પ્રભાષ શાળા ચિત્રો-આકાશમાં ઊડતાં પંખીઓનું ચિત્રણ આનું એક સુંદર ઉદાહરણ છે. આ બધાં લક્ષણે પણ આ નાટકને નાટક તરીકે તેમ જ કાવ્ય તરીકે સરખી સફળતા અર્પે છે.
આ નાટકને આ નાટકકારની તેમ કૃતિઓ પૈકી પ્રભાવશાળી ચાર કૃતિઓમાંની એક આપડું યોગ્ય રીતે જ ત્રણીએ છીએ.
પ્રતિમાનાટક :—
અને નાટકોમાંથી ઉપલબ્ધ થતો રસાસ્વાદ તથા નાટકોની નાટય તથા કાવ્યસિદ્ધિની પૂર્વ આપણે ‘ પ્રતિમાનાટક’ના કથાનકના પિરચય મેળવીએ અને એક સ્વતંત્ર નાટક તરીકે તેનું રસદ ન કરીએ એ યોગ્ય કરો.
રામાખ્યુમૂલક અભિષેક ' નાટક છે અંકનુ છે અને કેટલેક અંશ રામાણુકથાના અતિશય અગત્યના ભાગે તેમાં ગૂંથાયા છે. અલબત તેના આરંભ વાલીવધ અને સુગ્રીવના રાજ્યાભિષેકથી થાય છે. ત્યારથી શરૂ કરીને અન્ય સુધીની ઘટનાએ ભાસ આ નાટકમાં આવરી લે છે, છતાં કથની સાથે આ નાટકને પશુ આપણે રામાયણુકથાના સાર કહી શકીએ, એમ નથી. મૂળ કથામાં કેટલાંક પિયતના કરવા ઉપરાન્ત ભીષણ કામવાસનાથી પીડાતા રાવજી
For Private and Personal Use Only