________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૪
રમેશ બેટાઈ
રાખવાનું, લગભગ આત્મવિસ્મરણમાં મૂકી દેવાનું સામર્થ્ય' અહીં ભાસે દાખવ્યું છે. આરભથી અત લગી
* છે. માનવીવનની ઘટમાળ એવી દુઃખપ્રધાન સુખ અલ્પ થી ભરેલી
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂર્ણ વાસ્તવિક્તા સાથે, ઉત્કટ અનુભૂતિ સાથે નિરૂપાય છે અને તેના અંતે નદી જીવનની આ ઘટમાળ પરમ સુખ અને વિપુલ આનંદમાં આપણુને નિમગ્ન કરી દે છે,
આથી પેલું પ્રસિદ્ધ વચન સુધારીને અમે કહીએ છીએ કે—
प्रतिमानाटकस्यास्य दाइकोऽभून पावकः ॥
પરન્તુ ત્યારે આપણે એટલું જ કહેવાનુ` છે કે “ પ્રતિમાનાટક ' એ ભાસનું કોઇ નાટક કે છે; ખીજાં બધાં નાટકો વિદ્વાનોનાં મૂલ્યાંકનની કાર અગ્નિપરીક્ષામાં તમામ બળી જવા લાયક નથી. ભાસનાં તેર નાટકો પૈકી ઉત્તમ નાટકો -પ્રતિમાનાટક, ઊંધુભગ અને સ્વપ્નનાટક.
For Private and Personal Use Only