________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ધર્મહ મ માસ્તર ( પુરમ )
રાજકારણ-ભારતીય સ્થાનથલડતા
રાતિના પ્રવાહને ન ઈંડા અને અગમ્ય, ડહેાળા અને કુટિલ તેમ જ રાજદ્વારી કાયડાને, જેની શક્તિની આપણને જાણું નથી તેથી તેનું અજાણી બાબતા ધરાવતા ચૈતના દાયડા સાથે સરખાવે છે અને માને છે ક કેળમેન પરિષદમાં ગયા ત્યારે લેન્ડના સસ્કારી મધ્યમવર્ગીય અંગ્રેજ લેકોની જેમ મોહનલાલ ( ગાંધી ) પુરતા જુવાન, મુક્ત અને elastic દાંત ને અહીંની શ્યામાહાની માફક પોશાક પહેરત નો સાચું.૪૫ સ્વાત્મ્યદોલન માટે એક પત્રમાં તંત્રો લખે છે આપણા દેશના સ્વરાય મેળવવા માટેનો પ્રયાસ ધોડા જ સમયમાં યશસ્વી કરશે એમ કોઈ અનુભવી માસ માની જ ન શકે. છાપાઓમાં ભાષણામાં આ લેાકાના ઉત્સાહને ટકાવી રાખવાને માટે ઘણું કહેવામાં આવે છે તે સાચુ નથી હોતું એમ ખાલનાર લખનાર સારી પેઠે સમજતા પણ કર્યું છે અને લખે છે સત્ય કરતાં પ્રચારકામનાને જ વશ થઈને ખાપરા લેક કેટલા પાત્ર છે, દાવતમાં મોઢું કુલ નહી" બનાવીએ તો એ પ્રમાદી લોક કશું કરવાના જ નથી એવી ખાતરીથી જ આ પ્રમાણે માલવા લખવામાં આવે છે. તેથી ભોળવાવું નહીં. અમજદેપ અને અ'ગ્રેજ સામે અણુવિશ્વાસ અને આપણા દેશની દરેક ખામી, દેશના દરેક કમનસીબ માટે અંગ્રેજોને જ જવાબદાર ગણી તેના ઉપર ગાળા વરસાવવાનું આપણું વલષ્ણુ છે. ૧
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક પત્રમાં તત્કાલીન વધતી ને લાંચભાઈ પાલીસ પર રાર કરી બીજા પત્રમાં મુંબઇના CID પેાલીસ ખાતાને સાવ નકામુ તે રૂશ્વતખાર હોવાનું જણાવે છે. અને અવલાંકે છે* અત્યારે મુંબઈ અમદાવાદમાં ખરી કૉંગ્રેસસેવા સ્વયંસેવા નથી કરતા. સાચા સ્વયંસેવ તા અત્યંત જૂજ છે. આ ચળવળનું ગમે તે થાય, ગાંધી જેલમાં મા કે ધર આંગણે ; એક વાત ચોક્કસ છે, ગુજરાત, મુંબઈ અને ગુજરાત મુંબઈના વેપાર રાજગાર છુંદા, કચરાઈ ધૂળ ભેગા મળે છે. ગુજરાત, મુંબઈને હાલ આ જે ધકકો લાગે છે અને ખાઉં પાડે છે તેનાથી એ ખેવા વળી જવાનું છે, તમર ખાઇને જમીનદારત થવાનું છે; તેમાંથી પાછું ત્રીશ વર્ષે પણ ભાગ્યે ઉભું થવા પામે. e વળી અન્ય પત્રમાં જણાવે છે. કાંગ્રેસ પક્ષ માને છે કે આ નવી પેાલિસી ચાર રાતનું ચાંદરણું જ છે. મહિને માસ ચાલશે, બહુ તે છ માસ, એથી વધારે નહીં જ. મોડામાં મોડા ઓગસ્ટમાં બ્રિટીશ સરકારને અમે નમાવી શાં, પૂરેપૂરી, અને આખરી ફે'સા આવી જશે. પરંતુ મા સર્વ શ્રદ્ધા શા પાયા પર ભલા? તે સવાલ જ પ્રેમનામાંના કોઈ ને ક્રૂરતા નથી. આ બહાને પાયો જ નથી. બ્રિટીશસત્તાનાં મૂળ વધારે ઊંડા છે, હાલ શરૂ થયેલી પાલિસી બા કાન્ઝર્વેટીવ પાર્લામેન્ટ જ્યાં લગી ટકી રહે ત્યાં લગી તો નાવવાની જ, એ કશું એમના મગજમાં પેસે એમ નથી...આજે રાજકીય મહાખેલ કે મહાનાટક માંડયું છે તેના ત્રણ ખ કે ત્રણ એક, જેમાંથી ૯ વ્હેલા જ પૂરું થયે છે, એ ડેલામાં મુસ્લિમોએ હિંદુઓને સજ્જડ હાર આપી છે, બીજા બે અક કે રબર જેવા થાય તેવા ખરા, જેટલા ચાલે
**
તા. ૨૮-૧૨-૧૯૩૪ તથા ડીસેમ્બર ૧૯૩૧ ના પત્ર
૪૫
તા. ૨૯-૫-૧૯૩૧ ને પત્ર
૪૬
તા. ૨૦-૫-૧૯૩૧ નો પુત્ર
४७
તા. ૧૩-૫-૧૯૩૨ ને! પત્ર.
૪૮ એજન તથા શુક્રવા૨-૧૨-૧૯૩૨ના પત્ર.
For Private and Personal Use Only