Book Title: Swadhyay 1993 Vol 30 Ank 01 02
Author(s): Mukundlal Vadekar
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 89
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ધર્મહ મ માસ્તર ( પુરમ ) રાજકારણ-ભારતીય સ્થાનથલડતા રાતિના પ્રવાહને ન ઈંડા અને અગમ્ય, ડહેાળા અને કુટિલ તેમ જ રાજદ્વારી કાયડાને, જેની શક્તિની આપણને જાણું નથી તેથી તેનું અજાણી બાબતા ધરાવતા ચૈતના દાયડા સાથે સરખાવે છે અને માને છે ક કેળમેન પરિષદમાં ગયા ત્યારે લેન્ડના સસ્કારી મધ્યમવર્ગીય અંગ્રેજ લેકોની જેમ મોહનલાલ ( ગાંધી ) પુરતા જુવાન, મુક્ત અને elastic દાંત ને અહીંની શ્યામાહાની માફક પોશાક પહેરત નો સાચું.૪૫ સ્વાત્મ્યદોલન માટે એક પત્રમાં તંત્રો લખે છે આપણા દેશના સ્વરાય મેળવવા માટેનો પ્રયાસ ધોડા જ સમયમાં યશસ્વી કરશે એમ કોઈ અનુભવી માસ માની જ ન શકે. છાપાઓમાં ભાષણામાં આ લેાકાના ઉત્સાહને ટકાવી રાખવાને માટે ઘણું કહેવામાં આવે છે તે સાચુ નથી હોતું એમ ખાલનાર લખનાર સારી પેઠે સમજતા પણ કર્યું છે અને લખે છે સત્ય કરતાં પ્રચારકામનાને જ વશ થઈને ખાપરા લેક કેટલા પાત્ર છે, દાવતમાં મોઢું કુલ નહી" બનાવીએ તો એ પ્રમાદી લોક કશું કરવાના જ નથી એવી ખાતરીથી જ આ પ્રમાણે માલવા લખવામાં આવે છે. તેથી ભોળવાવું નહીં. અમજદેપ અને અ'ગ્રેજ સામે અણુવિશ્વાસ અને આપણા દેશની દરેક ખામી, દેશના દરેક કમનસીબ માટે અંગ્રેજોને જ જવાબદાર ગણી તેના ઉપર ગાળા વરસાવવાનું આપણું વલષ્ણુ છે. ૧ Acharya Shri Kailassagarsuri Gyanmandir એક પત્રમાં તત્કાલીન વધતી ને લાંચભાઈ પાલીસ પર રાર કરી બીજા પત્રમાં મુંબઇના CID પેાલીસ ખાતાને સાવ નકામુ તે રૂશ્વતખાર હોવાનું જણાવે છે. અને અવલાંકે છે* અત્યારે મુંબઈ અમદાવાદમાં ખરી કૉંગ્રેસસેવા સ્વયંસેવા નથી કરતા. સાચા સ્વયંસેવ તા અત્યંત જૂજ છે. આ ચળવળનું ગમે તે થાય, ગાંધી જેલમાં મા કે ધર આંગણે ; એક વાત ચોક્કસ છે, ગુજરાત, મુંબઈ અને ગુજરાત મુંબઈના વેપાર રાજગાર છુંદા, કચરાઈ ધૂળ ભેગા મળે છે. ગુજરાત, મુંબઈને હાલ આ જે ધકકો લાગે છે અને ખાઉં પાડે છે તેનાથી એ ખેવા વળી જવાનું છે, તમર ખાઇને જમીનદારત થવાનું છે; તેમાંથી પાછું ત્રીશ વર્ષે પણ ભાગ્યે ઉભું થવા પામે. e વળી અન્ય પત્રમાં જણાવે છે. કાંગ્રેસ પક્ષ માને છે કે આ નવી પેાલિસી ચાર રાતનું ચાંદરણું જ છે. મહિને માસ ચાલશે, બહુ તે છ માસ, એથી વધારે નહીં જ. મોડામાં મોડા ઓગસ્ટમાં બ્રિટીશ સરકારને અમે નમાવી શાં, પૂરેપૂરી, અને આખરી ફે'સા આવી જશે. પરંતુ મા સર્વ શ્રદ્ધા શા પાયા પર ભલા? તે સવાલ જ પ્રેમનામાંના કોઈ ને ક્રૂરતા નથી. આ બહાને પાયો જ નથી. બ્રિટીશસત્તાનાં મૂળ વધારે ઊંડા છે, હાલ શરૂ થયેલી પાલિસી બા કાન્ઝર્વેટીવ પાર્લામેન્ટ જ્યાં લગી ટકી રહે ત્યાં લગી તો નાવવાની જ, એ કશું એમના મગજમાં પેસે એમ નથી...આજે રાજકીય મહાખેલ કે મહાનાટક માંડયું છે તેના ત્રણ ખ કે ત્રણ એક, જેમાંથી ૯ વ્હેલા જ પૂરું થયે છે, એ ડેલામાં મુસ્લિમોએ હિંદુઓને સજ્જડ હાર આપી છે, બીજા બે અક કે રબર જેવા થાય તેવા ખરા, જેટલા ચાલે ** તા. ૨૮-૧૨-૧૯૩૪ તથા ડીસેમ્બર ૧૯૩૧ ના પત્ર ૪૫ તા. ૨૯-૫-૧૯૩૧ ને પત્ર ૪૬ તા. ૨૦-૫-૧૯૩૧ નો પુત્ર ४७ તા. ૧૩-૫-૧૯૩૨ ને! પત્ર. ૪૮ એજન તથા શુક્રવા૨-૧૨-૧૯૩૨ના પત્ર. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134