________________
Shri Mahavir Jain Aradhana Kendra
૭.
ધર્મેન્દ્ર મ. માતર (મધ્યમ)
ફટકો પડ્યો. પડેલે ફટકો જપાને આપ્યો. આંગ્લ-ભારતીય લાડ લિટનને એ આભારી, બીજો ફ્રૂટકો હીટલરે અને ત્રોને પહેલી વારકો ડયુસ ખીન્નએ આપ્યા. મુત્સદીગીરી વર્ષોનાં વર્ષાં સુધી મરણપથારી પÖત ચાલે છે ને તેથી તેનું વિધટન લાંબા કાળે થવા સભવ, છતાં ત્રીા ફટકાથી એ સંધ કાયમ માટે મરણપથારી સેવશે. ''૨૦ અન્યત્ર લખે છે‘ આખી દુનિયાને દેવાળું આવે એવું જણાય છે. તેથી મને કોઇ કોઇ વાર તે એમ થાય છે. આ આખું ગણિત જ કયાંક જબરી ભૂલ ખાતું હોવું જોઈએ ! નહીં તો અમેરિકાથી ચીન અને આઇસલેડથી ન્યુઝીલાંડ–બધાં જ દેવાળાની અણી ઉપર. એક માત્રા આપણા આર્યાવર્તના સૂર્ય વશી, ચદ્રવંશી અને કોરૈશી બહાદૂરા એટલે આપણા મહારાજા અને નિઝામનવામાની જ તોરીએ! તાતી. એ તા શી બલા ! જે સાળા સાત પેઢીના દેવા{ળયા છે તેમની તિજોરીઓમાં લાખે અને જે રાજ્યસત્તા લાયક પ્રશ્ન અને જવાબદારીવાળી, તેમને ત્યાં દેવાળા. એનાથી ઊંધું વિદ્યુત ખીજુ` હાઇ જ ના શકે ખરું ને?.........જુવાનિયા હવે દુનિયાના ગણિતમાં ય તે ક્રાંતિ આણુવાના તે ?૨૧ વળી હાલ ચેતક માસાને અને પગારેતે કમી કરવાની વાત 'ચાલે છે. અહીં એમના અર્થ શાસ્ત્રીય અભ્યાસી જીવ સળવળી ઊઠયા છે,
www.kobatirth.org
પત્રમાં પેાતાનું વલણ કેમકે આપણી રુચિ કીંમતી અને સુંદર
અશામ--અર્થશાસ્ત્રના અ`ગ અભ્યાસી એવા તેઓ એક દર્શાવે છે. હું સ્વદેશીમાં માનું છું. ઊંચું સ્વદેશી મરતુ જાય છે. ( Taste) દેખાદેખી ખૂબ થઇ ગઈ છે. તે રુચિ ફેરવવાને મથવુ' અને કારીગરીનું સ્વદેશી જીવતું રાખવું—એટલા પૂરતું. ખાકી Necessaries માટે સૌથી સુગમ પડે Comfortable એવી ટકાઉ ચીજમાં, કયાં બને છે તે જોવા કરતાં ભાવ કેટલા છે, તે વિશેષ જોઉં છું. Necessariesમાં ગરીબ માણુસે Cheapest good article ખરીદવા જ પડે. આપણ્ા દેશને પૂરતૅ Cheap ના હૈ!ય તેા પડે ખાડામાં એ Productionને આપણે ચાલતું રાખ્યું દેશને શા લાભ વારુ ? એ મારી દષ્ટિ. કેમ કે હું દ્યો અ શાસ્ત્રી અને વળી Humanitarian. સખી ભૂમિ ગોપાલકી, માલ્ગુસ ાત આખી મારા બંધુ, સ્થાનિક દેશભક્ત તે સવ્રુત્તિ ન યે હાય, દુવૃત્તિ પણ હાય એમ માનનારો, ’૦૨ અન્યત્ર જીવનધારણ વિશે દર્શાવે છે. જીવનર્ધારણ એ બહુ ચોક્કસ ચીજ છે. તે નિર્યાત યા મત્યુની જેમ Irrevocable છે. જે પાછું ફરતું નથી. તેને ઉચ્ચ કરવું એ કઠિંન નથી, પણું આકર્ણાંક ને લોભામણું છે. આનંદપ્રદ પણ. પણ તમારી અપેક્ષા પ્રમાણે આવક ન વધે તા એને નીચે લઇ જવું અશક્ય બને. ૨ ૩
૨૦ તા. ૧૬-૧૦-૧૯૩૫ના પત્ર.
તા. ૬-૬-૧૯૩૧ને પત્ર
તા. ૧૬૫-૧૯૩૨ના પુત્ર
તા. ૧૪-૧-૧૯૩૭નો પત્ર.
તા. ૮-૭-૧૯૩૨ના પત્ર.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘ઠાકાર' અટક વિશે—પોતાની અટકની બાબતમાં એક પત્રમાં તે જળુાવે છે—દાકાર અટકમાં એક ખામી આ છે કે પહેલા વણી ડા. ખીન્ન વણી એ સાથે સુશ્રાવ્ય ઝુમખામાં ભળી શક્તો નથી. '૨૪ આમ, તેમના સશોધન-ભાષાકીય રસ ને અભ્યાસ તેમની અટક સુધી પણ પહેાંચ્યા છે.
રસ
૨૩
૨૪
For Private and Personal Use Only