Book Title: Swadhyay 1993 Vol 30 Ank 01 02
Author(s): Mukundlal Vadekar
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 52
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ઉત્તરરામચરિત : વિપ્રલંભની વિડંબના અરુણા કે. પટેલ* ઉત્તરરામરિત ' રચીને ભવભૂતિ પોતાનું કરુણરસનિરૂપણુકૌશલ સિદ્ધ કરે છે, તેમાં સશય નથી. વિષય ધારારૂઢ વિપ્રલ`ભને એટલે કે વર્ષ સુધી દામ્પત્યસ્નેહ માણ્યા પછીની વિરહવ્યથાને છે, અને તેથી સહય ભાવકને અહીં વિપ્રલ ભશૃંગારની અનુભૂતિ રખે થઇ જાય ! તે બાબતે કવિ સર્ચિત છે. સમગ્ર નાટકમાં કરુણુરસ છે, અને ભાવકે તે આસ્વાદવાના છે, તેવા કવિતા આગ્રહ તેણે વારવાર પ્રયેાજેલા. rr Acharya Shri Kailassagarsuri Gyanmandir રામસ્થળો રસ: ' ( ઉ. ય. ૨,૧ ) અથવા ‘ જો રસ: હવ ......' (ઉચ. ૨.૪૭) જેવા શબ્દોથી સ્પષ્ટ થાય છે. પરંતુ પાત્રોને વારંવાર રડાવી, મૂર્છા પમાડી, હા...હા...કાર કરાવી, ‘હ્રા હ્રા વેવિ છુદતિયં,... ' (ઉ. ય. ૩. ૩૮ ) જેવા પ્રલાપા દ્વારા કરુણનું વાતાવરણ સર્જી ને પ્રયત્નપૂર્વક કવિ કરુણુની જમાવટ કરે છે, ત્યારે અજાણુપણે કવિની કલમમાંથી વિપ્રલંભશૃંગાર નીતરી રહ્યો હોવાની મેધાવી ભાવકને અનુભૂતિ થઇ આવે છે. આ સંદર્ભમાં : 'उत्तरे रामचरिते भवभूतिर्विशिष्यते । ' 66 એ ઉક્તિ સાક થતી લાગે છે. કારણ, કવિના વિવક્ષિત રસ કરુ છે, પરંતુ કવિની કલમમાંથી વિપ્રલંભ નીતર્યો છે. વિરહવ્યથાના નિબિડ અંધકારમાં આછા આછા વિપ્રલભના તેજલિસોટાથી સમગ્ર કૃતિ શાભાયમાન છે. r અન્ય સાહિત્યવિશ્વની ચર્ચા જતી કરીએ, તેા પણ રસસિદ્ધાંતના આદ્ય ભાવક ભરતમુનિના મતના ઉલ્લેખ જરૂરી લાગે છે. ભરતમુનિએ “ નાટયશાસ્ત્ર ''ના છઠ્ઠા અધ્યાયમાં કરુણુ અને વિપ્રલંભ શૃંગારનું પાકય દર્શાવતાં જણાવ્યું છે કે,~~ " करुणस्तु शापक्लेशविनिपतितेष्टजन विभवनाश - वध - बन्धसमुत्थो निरपेक्षभावः 'औत्सुक्यचिन्तासमुत्थः सापेक्षभावो विप्रलम्भकृतः । एवमन्यः करुणोऽन्यश्च विप्रलम्भ इति । ' 1 For Private and Personal Use Only ,, 64 · ઉત્તરરામચરિત ''માં પ્રિયજનને વધ કે શાપ, કલેશ આદિથી મૃત્યુ થયું નથી. વિશ્વનાથ વહુવે છે તેમ મૃત્યુ પામ્યા પછી પ્રિયજનની પુનઃ પ્રાપ્તિજન્ય કરુણ વિપ્રલ‘ભ અહીં નથી. બીજા અ`કથી છઠ્ઠા અંક સુધી રામ, સીતા મૃત્યુ પામી હશે, તેવા તક સાથે વ્યથિત થાય છે. તેથી કરુણુમાં સરી પડતી વિરહવેદનાનું આલેખન છે. વાસ્તવમાં સીતા મૃત્યુ પામી હોવાનું રામ પાસે કોઇ જ પ્રમાણુ નથી. તેથી અવિલાપ ' કે ‘રતિવિલાપ' જેવા તા પ્રસંગ જ તેથી શાકની ઘેરી છાયાને બદલે વિરહવ્યથાની છાયા દૃશ્યમાન છે. અહીં રામના નથી. - સ્વાધ્યાય ', પુ. ૩૦, અંક ૧-૨, દીપેાત્સવી-વસંતપ’ચમી અંક, ઑક્ટોબર ૧૯૯૨જાન્યુઆરી ૧૯૯૩, પૃ. ૪૭-૫૦ બી-૧૨, નંદનવન સાસાયટી, એસ. પીડાસ્ટેલ પાસે, વલ્લભવિદ્યાનગર,

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134