Book Title: Swadhyay 1993 Vol 30 Ank 01 02
Author(s): Mukundlal Vadekar
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 48
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શાસ્ત્રપરિવર્તક કવિ બાણભટ્ટ હવે આ સેવાનાઝિક શબ્દ પ્રયોગ ભાષ્યકારની પૂર્વે કયાં થયે છે? એની તપાસ કરીએ તે જણાય છે કે ઈ. સ. પૂર્વે ૨૫માં સમ્રાટ અશોકના શિલાલેખમાં આ શબ્દ પહેલવહેલે १५२.यो: इयं धर्मलिपि देवानां प्रियेण प्रियदर्शिना राज्ञा लिखापिता ।१८ सही पौद्धधर्मना અંગીકાર કરીને બૌદ્ધ ધર્મને રાજ્યાશ્રય આપનારા સમ્રાટ અશોક તરફ આક્રોશ બતાવવા માટે यामागुसस्कृतिना वैया ४२वाय षष्ठ्या आक्रोशे । ६-३-२१ सूत्र ७५२ देवानांप्रिय इति च । मे पति उमेश दाधु orgnय छे.१९ (सने सान्तरे भट्टी हीक्षिते देवानां प्रिय इति च मुखें । * (वा.) मे शहने प्रक्षेप उशने सने अर्थ ५५ ६8 शहाथी.)२० ૪.૨ બાણભટે “હર્ષચરિત 'માં આ શબ્દને બે વાર પ્રયોગ કર્યો છે. તે બનેને પૂર્વાપર सन्दर्भमा भन्यास ४२i verय छ भरतो देवानां प्रियः। न सेना भूण सा२। अर्थमा ४, એટલે કે દેવને પ્રિય અર્થમાં જ પ્રો છે. જેમકે, (क) सौजन्यपरतन्त्रा चेयं देवानां प्रियस्यातिभद्रता काश्यति कथां, न तु युवतिजने सहोत्था तरलता ॥ (हर्षचरितम् , प्रथमोच्छ्वासः, पृ. ११) अर्थात् “દેવોને (પણ) પ્રિય ( એવા પુરુષ)ની સૌજન્યને વશ વર્તનારી આ અતિશય ભદ્રતા જ (तमाश साथे ) पातयात ७२रावे, युवतिकतामा ती ययता नही." અર્ધી સરસ્વતી અને સાવિત્રીને જોવા-મળવા આવી પહોંચેલા દધીચ અને તેના સાથીદાર વિકક્ષિ વચ્ચે સંવાદ રજ થયું છે. તેમાં સાવિત્રી દધીચના વંશ, નામ અને નિવાસ સ્થાનાદિની વિગત મેળવવા માટે જે પ્રશ્નો પૂછવા માગે છે તેને ઉપક્રમ રચતાં ઉપર્યુક્ત વાકય ૮ ગિરનાર ઉપરના અશોકના શિલાલેખમાં આવું વાંચવા મળે છે?-- इय (°) धम-लिपी देवानां पि[प्रियेन पि[प्रियदसिना राजा लेख (1) पि(ता) (1) ॥ (Y: प्राचीन भारतीय अभिलेखों का अध्ययन, श्री वासुदेव उपाध्याय, मोतीलाल बनारसीदास, दिल्ली, १९६१, पृ. २४७. ૧૯ આ શબ્દપ્રયોગ વિષે આચાર્ય વિશ્વરે લખ્યું છે કે – यद्यपि संस्कृत साहित्य में यह शब्द मूर्ख अर्थ में रूढ़ हो गया है, परंतु वह सदा से इस गहित अर्थ का बोधक नहीं रहा है, उसके पीछे एक इतिहास है। 'देवानांप्रियः' का सीधा अर्थ 'देवताओं का प्रिय है. इसी सन्दर अर्थ के कारक बौद्धमतानुयायी सम्राट अशोकने अपने नाम के आगे उपाधिरूपसे उसका प्रयोग प्रारम्भ किया था। पर बाद में धार्मिक विद्वेशवश इस शब्द का प्रयोग मर्ख अर्थमें किया जाने लगा। " देवानांप्रिय इति च मूर्खे" लिखकर वातिककारने उस शब्द को मुर्ख अर्थमें रूढ़ कर दिया है। अशोक का समय विक्रमपूर्व चतुर्थ शताब्दीमें है और वातिककार और वातिककार कात्यायन का समय विक्रमपूर्व तृतीय शताब्दी में पड़ता है ।। ( काव्यप्रकाशः, सं. आचार्य विश्वेश्वर, ज्ञानमण्डल लिमिटेड, वाराणसी, १९८६, पृ. २३१). २. : वैयाकरणसिद्धान्तकौमुदी, द्वितीयो भागः, (बालमनोरमात त्वबोधिनीसमेता), सं. गिरिधर शर्मा, चतुर्वेदी मोतीलाल बनारसीदास, दिल्ली, १९७१, पृ. २३७ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134