________________
હવે પછી પણ જારીરિક સંપત્તિને પ્રણ આપવામાન કે તે મહત્વની વસ્તુ લેખાવી જોઈએ.
ઉપરોકત સ્થિતિમાંથી ભાવી જનતાને બચાવવા અગાઉની માફક જંગલમાં વસતાં ગુરૂઓ નથી. તે સાચવી હરજ માતા પિતાની જ છે. બાલ્યાવસ્થાથી જ બાળ જીવો પર કુરકારે ન પડે, સારા સહવાસમાં રહે તે જોવું માતા પિતાનું કર્તવ્ય ગણાય. બાળ લારા જેવી કરી તે સદંતર નાબુત થવી જોઈએ. પણ સાધારણુ જર્ન સાઇ આવી બાબતે થી અનભિન્ન હોય છે. આથી તે સ્થિતિ સુષારવા આજે સમાજ નેતાઓએ હાર આવવું જોઈએ, પ્રત્યેક બેગ, પ્રત્યેક આશ્રમ અને વસ્તીના પ્રત્યેક વત્તામાં વ્યાયામશાળાએ—અખાડાઓ સ્થાપવાની અનિવાર્ય જરૂરીયાત સ્વીકારવી જોઈએ.
મહાગુજરાતના સદ્દભાગ્ય છે કે આ પ્રશ્નને નિવેડે લાવવા પ્રત્યેક છાત્રાલયના સંચાલકે વિચાર કરી રહ્યા છે. સમય અને સાધનના પ્રમાણમાં જોઈતા સાધન વસાવી રહ્યા છે. કસરત એકલા બાળક માટેજ નથી. ઇન્ડ અમેરિકા આદિ દેશમાં સાઠ સાઠ વર્ષના વૃધે પણ કરાત કરી રહ્યા છે. આથી કસરતશાળાઓ પ્રત્યે આદર થવ પટે છે. શારીરિક સંપત્તિને વિકાસ સાધવા ત્યારથી . રામ માd, જૈન સમતિ ટાલાલ શાહ, માણેકરાવ અને રા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com