________________
૧૮૬
સૂરતમાંહે ત્રણ ભૂયર દેહરા દસ શ્રીકાર; દયસય પણતીય છે દેહરાસર મહાર. * ૧ સરવાલે સવે થઈ બિંબ સંખ્યા કહું તેહ તીન હજાર નવસે અધિક બેહતર પ્રણમું તેહ.
ઢાલ ચોથી.
કનકકમલ પગલા હવે, એ દેશી. . યાત્રા સુરત સહેરની એ કીધી અધિક ઉહલ્લાસ,
વિજન સાંભલે એક નેરતાઈ ભાવસું એ પિહિતી મનત આસ. ભટ ૧ દેહરે દેરાસરતણી એ જિનપ્રતિમા છે જેહ; ભ૦ રચના ચૈત્યપ્રવાડની એ સંધ્યાયે કહી તેહ. ભ૦ ૨ એકીકી ગુણતાં થકાં એ પ્રતિમા ચ્યાર હજાર ભ૦ સરવાલે સરવે થઈ એ સૂરત નગર મુઝાર. ભ૦ ૩ બિંબ પાષાણ ને ધાતુમેં એ રતનમય છે જેહ, ભય વિગતેલું હવે વર્ણવું એ નરનારી સુણે તેહ. ભ૦ ૪ પાંચસે બિંબ પાષાણ એ માંહે રતનમય સાર; ભ : એકસે એક એવીસવટા એ ચામુષ ષટ ચિતધાર. ભ૦ ૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com